________________
णामस्य कथञ्चिदभावात् शिथिलबन्धनबद्धा एताश्चाशुभा एव द्रष्टव्याः। आधाकर्मिभोजिनिम्रन्थस्य निन्दाप्रस्तावात् ताः किमित्याह ‘धणियबंधणबद्धाओ पकरेइ त्ति' गाढतरबन्धनबद्धाः प्रकरोति प्रशब्दस्यादिकार्थत्वात् सकृदाधाकर्मभोजनेऽपि कर्तुमारभ्यते आधाकर्मभोजित्वस्याशुभयोगरूपत्वेन गाढतरप्रकृतिबन्धहेतुत्वात् । आह च-जोगा पयडिपएसं' ति पौनःपुन्यसम्भवे तु तस्य ताः करोत्येवेति, तथा ह्रस्वकालस्थितिकाः दीर्घकालस्थितिकाः प्रकरोति । तत्र स्थितिः उपात्तकर्मणोऽवस्थानं, तामल्पकालां महतीं करोतीत्यर्थः। आधाकर्मभोजित्वस्य लौल्यनिमित्तत्वात् तस्य च कषायरूपतया स्थितिबन्धहेतुत्वात्। आह च- 'ठिइअणुभागं कसायउ कुणइ' त्ति तथा मन्देत्यादि, इहानुभावो विपाको रस इत्यनर्थान्तरं ततश्च मन्दानुभावाः परिपेलवरसाः स तीव्रानुभावा गाढतररसाः प्रकरोति आधाकर्मभोजित्वस्य कषायहेतुत्वात् । अनुभागबन्धस्य च कषायप्रत्ययत्वादिति । तथा अप्पपएसेत्यादीति अल्पं स्तोकं प्रदेशाग्रं कर्मदलिकपरिमाणं यासां तास्तथा ता बहुप्रदेशाः प्रकरोति । प्रदेशबन्धस्यापि ઉલ્લંઘન કરતા પૃથ્વીકાયની અપેક્ષા રાખતો નથી. યાવત્ ત્રસકાયની અપેક્ષા રાખતો નથી. કારણ કે જીવોના શરીરોને ખાનાર જીવો તે જીવોની અપેક્ષા રાખતા નથી. તે જ રીતે આ સાધુ પણ ષકાયની અપેક્ષા રાખતો નથી એમ કહેવાય. કેમકે આધાકર્મ બનાવવામાં એણે પકાયની વિરાધના ગણકારી નથી.
માટેજ હે ગૌતમ ! એમ કહેવાય છે કે “આધાકર્મ ખાનાર સાધુ સાત પ્રકારના કર્મોની જે ઢીલા બાંધ્યા હોય તે દઢપણે બાંધે છે વગેરેથી માંડીને છેક ચાતુરંત સંસાર રૂપી જંગલમાં ભમે છે.”
આ બધાનો અર્થ સુગમ છે. છતાં પણ હવે જરૂર પ્રમાણે તેનું વિસ્તૃત વિવેચન કહે છે.
ભગવતીજી સૂત્રમાં કાર્યવMી એમ જે કહ્યું એનું કારણ આ છે કે, એક ભવગ્રહણમાં એકજ વાર અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણમાં જ આયુષ્ય બન્ધ થાય છે. તેથી કહેવાયું કે “આયુર્વક્ન' = આયુષ્યને છોડીને શેષ ૭ કર્મોને “પ્રકરોતિ વગેરે. સિદ્ધિવંધળવદ્ધાર = “વૃત્તવિશ્વનવી' આત્મપ્રદેશોમાં માત્ર સ્પર્શ રૂપે બંધાયેલા કર્મો, પૂર્વઅવસ્થામાં ક્યારેક અશુભતર પરિણામનો અભાવ હોવાથી કાચા-પોચા બન્ધનથી બંધાયેલા આ કર્મો અશુભ જ જાણવા. (પૂર્વે બાંધેલા કર્મો પણ શું “ સ્નથવંદની ' હોઈ શકે ? એ પ્રશ્નના જવાબમાં આ સમાધાન જાણવું.) આધાકર્મભોજી નિર્ચન્થ સાધુની નિન્દાનો પ્રસ્તાવ ચાલતો હોવાથી, તે કર્મોને શું કરે ? તે કહે છે- “યવંધપવાનો પર = “દ્વિતરવશ્વના પ્રશ્નોતિ' અત્યંતગાઢ બંધનથી બંધાયેલા કરે છે..
અહીં “પ્રકર તિ” માં “” શબ્દ “શરૂઆત’ એવા અર્થમાં છે. માટે જે માત્ર એકવાર = પહેલીજ વાર આધાકર્મ વાપરવા પ્રવૃત્ત થયેલો છે એ પણ “અત્યંત ગાઢ બંધન કરવાનો પ્રારંભ કરી દે છે.” એ અર્થ જાણવો. કારણ કે આધાકર્મનું વાપરવું એ અશુભ યોગરૂપ હોવાથી અત્યંત ગાઢ પ્રકૃતિબન્ધનો હેતુ છે. કહેવાયું છે કે “નો ડિપસં' = “યો || પ્રકૃતિપ્રવેશ' અર્થાત્ યોગો = કાયા વગેરેના વ્યાપારો એ પ્રકૃતિ અને પ્રદેશબંધના કારણો છે. એકવાર પણ આધાકર્મ વાપરવા પ્રવૃત્ત થયેલ સાધુ અત્યંત ગાઢ બંધન કરવાનો પ્રારંભ કરી દે છે તો વારંવાર એ ખાનાર તો કર્મોને “અત્યંત ગાઢ બંધનથી બાંધે જ છે.” જે સહેજે સમજાય એવી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org