________________
३५१
तथा बालोऽपि यद्यसौ दक्षः स्यात्, मातुः परोक्षं स्तोकं च ददाति तदा त्वं मात्रेदं दापित इत्यादि पृच्छां विना तद्धस्ताद् गृह्यते स्तोकदेयतयोक्तदोषासम्भवात्, स्तोकदानेऽपि दोषसम्भवेऽसौ (पृच्छा) कार्या। यदि च मातुः परोक्षं प्रचुरमसौ ददाति तदाऽवश्यं सा ( पृच्छा) कार्या । ततो मातृसत्का प्रचुरमुत्कलना चेत्तदा गृह्यते नान्यथा । पार्श्ववर्त्तिन्या मात्रा पुत्रि ! साधवे देहीत्युक्ते च यद्यसौ तत्समक्षं स्तोकं प्रभूतं वा ददाति ( तदा) पृच्छां विनापि गृह्यते ॥७।
* मत्तोन्मत्त-करचरणच्छिन्नदायकेषु ददत्स्वग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ
तथा मत्तो मदिरापानोत्थमदविह्वलस्तस्मिन् । अयं हि साधोरालिङ्गनमाहननं पात्रभेदं वा कुर्यात्। तथाऽशुचित्वात्तस्माद्भिक्षाग्रहणे जनखिंसा स्यात् । तथा यद्यसौ मनाग्मत्तोऽन्यथाऽतिविह्वलः सन् दातव्यादातव्यविभागं न जानाति, सोऽपि चेच्छ्राद्ध:, इतरो ह्यस्यार्थस्य लोके प्रकाशनात्प्रवचने खिंसकः स्यात्, सोऽपि चेच्छुचिहस्तोऽसमयज्ञजनरहिते स्थाने च दद्याद्, अन्यथा प्रवचनखिंसा, तदा तद्धस्ताद् गृह्यते नान्यथा । ८ । उन्मत्तो महासङ्ग्रामादिजयाद्दपध्मातो ग्रहगृहीतादिश्च तस्मिन् । [આમાં એક વાત આ પણ જાણવી કે - માતાનો સ્વભાવ આપણે જાણતાં હોઈએ અને પછી બાળ એમ કહે કે માતાએ કહ્યું કે બધુંય વહોરાવવું તો સાધુ વહોરે. પણ માતાનો સ્વભાવ આપણે ન જાણતાં હોઈએ તો ન વહોરાય. ત્તિ પૂખ્ય નવઘોષસૂરયઃ ]
અથવા જો માતાએ પ્રચુર આપવામાટે કહ્યું હોય એની જાણ થઈ હોય ત્યારે ગ્રાહ્ય છે નહીંતર ગ્રાહ્ય નથી. અથવા બાજુમાં ઊભેલી માતા કહે કે ‘હે પુત્રી ! સાધુને આપ' એ વખતે માતાની સાક્ષીમાં થોડું આપે કે વધારે આપે ત્યારે પૃચ્છા વિના પણ ગ્રાહ્ય છે.
.
૯ ૧૦ ૧૧ - મત્ત, ઉન્મત્ત, કર-ચરણછિન્ન દાયકના હાથે અગ્રાહ્ય છે,
ગ્રહણમાં દોષ અને અપવાદ •
(૮) ‘મત્ત તસ્મિન્ન્ત :- મદિરાપાનનો નશો ચઢવાથી વિહ્નલ બનેલાના હાથે અગ્રાહ્ય છે. દોષ :- મત્ત બનેલો સાધુને આલિંગન આપે અથવા માર મારે કે પાત્રાને તોડી નાંખે. આ પ્રમાણે સંયમવિરાધના અને આત્મવિરાધના. તથા, મોઢું ગંધાતુ હોય, દારું પીધો હોવાથી હાથ દારુંથી ખરડાયેલા હોય વગેરે સ્વરૂપ અશુચિયુક્ત ભિક્ષા તેના હાથે ગ્રહણકરવામાં લોકોમાં હીલના થાય = પ્રવચનવિરાધના થાય.
અપવાદ :- એને જો નશો ઓછો ચઢ્યો હોય તેમાં પણ જો એ શ્રાવક હોય. વળી જો એના હાથ ચોખ્ખા હોય અને અસમયજ્ઞજન, સમય = શાસ્ત્ર = સાધુના શાસ્ત્ર = આચારથી અજાણ જ્યાં લોકો હોય તેવા સ્થાને દેશમાં આપે તો ગ્રાહ્ય છે, નહીંતર નહિ. કારણ કે જાણકાર = સમજુ હોય તે જાણે કે સ્હેજ નશો છે તેના હાથથી વહોરે તો દોષ નથી. અણસમજુ હિલના કરે. [ શાસ્ત્રમાં આ વાત જણાવેલી છે છતાં પણ વર્તમાનમાં આ વ્યવહાર અમને ઉચિત જણાતો નથી. રૂતિ પૂર્વી जयघोषसूरयः ]
અહીં, ‘નશો ઓછો ચઢ્યો હોય' વગેરે કહેવાનું કારણ આ છે કે,
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org