Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ રાણીએ જન્મ આપે. જેમ પૂર્વ દિશા જગતને હર્ષ કરનાર સૂર્યને જન્મ આપે છે. મોટા મહત્સવ પૂર્વક રાણીએ પુત્રને જન્મત્સવ કરીને “ધન " આ પ્રમાણે નામ આપ્યું. માતા-પિતાના મનોરથની સાથે તે બાળક મેટો થયે, ધાવમાતાઓની જેમ રાજાઓ દ્વારા એકબીજાની ગોદમાં (ખોળામાં) લઈ જવાતે કલ્પવૃક્ષની જેમ મોટો થતે તે આઠ વર્ષનો થયે. તે પછી પંડિતેની પાસે તે રાજકુમારે સર્વ કલાઓને શીખી. અનુક્રમે કામદેવના કીડારૂપી ઉદ્યાન જેવી યૌવનાવસ્થા પામ્યું. આ બાજુ કુસુમપુર નગરમાં સિંહનામે પૃથવીપતિ રહે છે. તે રાજા યુદ્ધમાં યશવાળે અને મહાતેજસ્વી છે. તેને ચંદ્રલેખા જેવી વિમલ સ્વભાવવાળી વિમલા નામની પટ્ટરાણી છે. તેની કુક્ષીથી ઉત્પન્ન ધનવતી નામની કન્યા છે. તે રતિ–પ્રીતિ-રંભાદિ રૂપને જિતનારી સકળ કળાઓને ધારણ કરનારી છે. એક સમયે વસંતઋતુ આવે તે સખીઓના સમુદાયથી પરિવરાયેલી ઉદ્યાનમાં ગઈ. તે ઉદ્યાન અનેક આંબાના વૃક્ષો, ચિરૌજીના વૃક્ષ, ચંપકના વૃક્ષ, અશોકવૃક્ષ વગેરે દેવ અધિષિત વૃાથી સુશોભિત હતું. વળી તે કલહંસ, મર, સારસ યુગલથી સંસેવિત અને ગીતાને ગાતી કેલેથી મનહર અને ઈશુવાટકોથી વ્યાપ્ત હતું. આવા પ્રકારના ઉદ્યાનમાં વિવિધ વિનેદને અવલોકન કરતી. અશોકવૃક્ષની નીચે ચિત્રપટ્ટને જોવામાં વ્યગ્ર એવા એક ચિત્રકારને તેણુએ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 441