Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ - 12 બધું જ વૈરાગ્યથી ઓતપ્રેત છે. અને પૂજ્યપાદ પ્રવચનકારશ્રીના પ્રવચનમાં બહુ જ સરળ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિષયરાગ-દષ્ટિરાગનું નિરસન અને કેવલિભાષિત ધર્મની પ્રતિષ્ઠા થતી હોઈ સકલશ્રી સંઘ પૂર્વવત આ પ્રકાશનને પણ અંતરના ઉમંગથી વધાવી લેશે એમાં કઈ શંકા નથી. - પ. પૂ. મુનિરાજશ્રી પનવિજ્યજી મહારાજે આ પુસ્તકનું સંપાદન કરી આપ્યું. તેમજ વિદ્વદ્વર્ય પ. પૂ. મુનિરાજશ્રી જ્યસુંદર વિજયજી મહારાજે ઉપદુઘાત લખી આપે, તે બને પૂને તેમજ આર્થિક સહકાર આપનારાને અમે અત્યંત આભાર માનીએ છીએ. આ ગ્રન્થના બે ભાગના વાંચન દ્વારા કદાગ્રહથી સર્વથા. સૌ કઈ મુક્ત થાય એ જ અભ્યર્થના લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુમારપાળ વિ. શાહ વગેરે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 318