Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દિવ્ય શાશ્વત જ્યોતિ ઊર્ધ્વગમન કરી ગઇ. પરંતુ એ જ્યોતિએ પ્રગટાવેલો આત્મપ્રકાશ જગતની અનેક વ્યક્તિઓ માટે આત્મશ્રેયનું નિમિત્ત બન્યો. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતો અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું તે જ ઈચ્છનીય છે. અપાર કરૂણાસિબ્ધ એવા આપે અમ જીવો પર અનંત ઉપકાર કરી જે જડ-ચૈતન્યનો ભેદ દશાવ્યો છે તે ઉપકારનો બદલો કોટિ-કોટિ નમસ્કાર સિવાય બીજી શી રીતે વાળી શકીએ ? "સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો".
જ્ઞાનધારા-૧
(
પ૩
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=