Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 321
________________ જૈન સાહિત્ય જ્ઞાન સત્રમાં વિષયવાર સત્રના અધ્યક્ષ સ્થાને વિદ્વાનો બિરાજશેઃ વિષયઃ અધ્યક્ષ સ્થાન ચતુર્વિધ સંઘનો મર્યાદા મહોત્સવ શ્રી રશ્મિભાઈઝવેરી. જૈન એકતા સંગઠન અને સંવાદિતા ડૉ. રમણલાલ ચી. શાહ યુવાનોને ધર્માભિમુખ કરવાના અને ડૉ રસીકલાલ મહેતા જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો જૈન ધર્મમાં માનવસેવા, જીવદયા ડૉ. બીપીન દોશી અને રાષ્ટ્રચિંતન अहिंसा मीमांसा ડૉ. પ્રેમસુમન જૈન कर्मसिध्यांतका वैज्ञानिक ऐवम् ડૉ. શેખરચંદ્ર જેના दार्शनिक विवेचन Spectrum of Jainism in India & ડૉ. બળવંત જાની Commentry on Non-violence જૈન દર્શનના વૈજ્ઞાનિક તથ્યો ડૉ. પ્રો. જીતેન્દ્ર બી. શાહ નમસ્કાર મહામંત્ર આરાધક શ્રી શશીકાંતભાઈ મહેતા નવકાર ભાવયાત્રા કરાવશે. ૧૦-૧-૦૫ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અધ્યક્ષ સ્થાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. જે. જે. રાવળ, તથા વિશેષ વિદ્વાનો દ્વારા પેપર વાચના પ્રસ્તુતિ પૂ. ગુરુદેવ શ્રીનમ્રમુનિજી મ. સા. આદિ સંતસતીજીના પ્રવચન આભાર દર્શન : ગુણવંત બરવાળિયા સંચાલન શ્રી પ્રવિણભાઈ પારેખ. આ અવસરના અતિથીઃ રાજકોટના આંગણે પ્રથમ વાર યોજાતા આ જ્ઞાનસત્રમાં પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. અને સાધ્વીજી ભગવંતો તથા ભારત ભરના જૈન સાહિત્યકારોના વિશિષ્ટ જ્ઞાન ભાવોનું પાન કરવા અનેક જૈન સંઘો શ્રેષ્ઠિવર્યો અને સાહિત્ય પ્રેમિઓ ઉપસ્થિત રહેશે આપને પણ આ જ્ઞાન સત્રમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપતા આનંદ અનુભવીએ છીએ. આપશ્રી અવશ્ય પધારશો. જૈન સાહિત્ય જ્ઞાનસત્ર આયોજન સમિતિ માનસંયોજક ગુણવંત બરવાળિયા. • પ્રવિણભાઈ પારેખ - યોગેશભાઈ બાવીશી - મિલનભાઈ અજમેરા • પ્રદીપભાઈ શાહ ૦ નવનીતભાઈ દોશી • દીનેશભાઈ મહેતા - સંપર્ક સૂત્ર - ગુણવંતભાઈ બરવાળિયા Adm. Officeઃ ૧/૩૧૬, સિદ્ધિવિનાયક, હિંગવાલાલેન એસ્ટેન્શન, ઘાટકોપર (ઈ), મુંબઈ - ૪૦૦ ૦૭પ. ફોનઃ ૨૫૧૨ ૫૬૫૮ E-mail gunjanbarvalia@yahoo.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322