________________
Jain Education International
૪૪. ઉપકાર-ચતુષ્ટક
ણસ બીજા બધા ગુણોથી શોભતો
મ હોય છતાં જો એનામાં આવો
કૃતજ્ઞતાનો ગુણ ન હોય તો બીજા બધા ગુણ ઉપર પાણી ફરી વળે. જેણે તમારું નાનું એવું પણ કાર્ય કર્યું હોય, વિપત્તિમાં સહાય કરી હોય, એને યાદ ન રાખો તો તમારામાં રહેલા ગુણો દટાઈ જ જવાના ને ?
સંસારમાં આજે કૃતજ્ઞતાનો ગુણ ઓછો થઈ રહ્યો છે. બહાર આવીને માણસ ધર્મનો દેખાવ કરી રહ્યો છે, પણ પોતાના જીવનમાં ક્યારે, કોણે કોણે સહાય કરી હતી એની યાદ રાખતો માણસ બંધ થયો છે. જૂના કાળમાં એક માણસ બીજાની ઉપર ઉપકાર કરતો, તો બીજો માણસ પોતાનું એ ઋણ ફેડવા માટે ઝંખ્યા કરતો. આજે આ ભાવ છે ખરો ?
આપણી ઉપર ગુરુ, ધર્મ, માતાપિતા, સમાજ વગેરે અનેક જણના ઉપકાર રહેલા છે. ગુરુને કારણે આપણે આવે સ્થળે થયા; હવે ખરાબ કાર્ય કરતાં
આવતા
ધર્મરત્નનાં અજવાળાં ૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org