________________
૬૬. મહાવીર જન્મકલ્યાણક
છે, જે આપણે સૌ પ્રભુ મહાવીરનું 0 જન્મકલ્યાણક
ઊજવવા હું સાગરકિનારે ભેગા મળ્યા છીએ. આ આ પહેલાં જૈન મહાવીર જયંતી માત્ર પોતાનાં બઇ ધર્મસ્થાનકોની પરિધિમાં ઊજવતા હતા.
“આ દિવ્ય વિભૂતિનો સંદેશ માત્ર જૈનો
પૂરતો મર્યાદિત રાખી આપણે માનવજાતને ૪ આ મહામૂલા ધનથી વંચિત રાખીએ જ છીએ.” એ વાત મેં મારા મિત્રો સમક્ષ
મૂકી; જેને પરિણામે સૌના સહકારથી આઠ ૪ દિવસ માટે કતલખાના બંધ રહેવા સાથે છે આ વિરાટ સભાનાં આપણને દર્શન થાય
છે. સાથે બેસી પ્રાણીમૈત્રી દિન ઊજવવાની જે તક મળી છે. આજે ભગવાન મહાવીરનું
જન્મકલ્યાણક માત્ર જેનો જ નહિ પરંતુ સમસ્ત પ્રજા ઊજવી રહી છે.
ભગવાન મહાવીરે પ્રબોધેલાં છે અહિંસા, અનેકાન્તવાદ, કર્મવાદ અને છે અપરિગ્રહવાદ માનવમાત્રને તો શું પણ
આગળ વધીને કહું તો પ્રાણીમાત્રને " આવશ્યક છે. જે જે મહાપુરુષોએ અહિંસા
સાધનોનું સૌંદર્ય કે ૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org