Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૬૫. મૈત્રીની મંગળ ભાવના ભ ણાખરા ધર્મો ધર્મના ફળનું જ વર્ણન કરે છે, પણ જૈનદર્શનની વિશિષ્ટતા એ છે કે, ધર્મના સ્વરૂપનું દર્શન છે કરાવ્યા પછી ધર્મના ફળનું વર્ણન કરે છે. ધર્મથી સુખ મળે છે, શાંતિ મળે છે. આ થયું ધર્મનું ફળ. આ ફળની બાબતમાં દુનિયાના બધા જ ધર્મો અને દર્શનકારો ૐ એકમત છે, પણ ધર્મના સ્વરૂપમાં મતભેદ છે. ધર્મ કહેવો કોને ? આ પ્રશ્ન આવતાં જ કોકડું ગૂંચવાય છે. એક તોલા સોનાના ૧૪૦ રૂપિયા મળે એ તો થયું સોનાનું ફળ, પણ સોનું કહેવું કોને ? એ થયો સોનાના સ્વરૂપનો પ્રશ્ન. કસોટી પર પાર ઊતરે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તેજાબમાં શ્યામ ન પડે અને છેદમાં દગો ન જણાય, છે તેનું નામ સોનું. આ થયું સ્વરૂપ. તેમ જ જૈનધર્મ કહે છે કે, જેમાં મૈત્રીનો આનંદ ડ હોય, પ્રમોદને પ્રસન્નતા હોય, કારુણ્યની ૩૧૨ * ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338