Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૩
હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હાવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનાને ઘણાંજ લાભદાયક છે. તેનું વાંચન ઘણુંજ સુંદર અને મનેારંજક છે. આ કાર્યોંમાં પૂજ્ય આચાર્ય શ્રી જે અઘાત પુરૂષાર્થે કાર્ય કરે કે તે માટે વાર વાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેાથી સમાજને ઘણું લાભનુ કારણ છે.
હસ સમાન બુદ્ધિવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ વલાયન કરશે તેા આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છું કે આ સૂત્રો પોતપાતાના ઘરમાં વસાવવાની સુંદર તક ચૂકશે! નહિ. કારણ આવા શુષ પવિત્ર અને સ્વપર'પરા ને પુષ્ટીરૂપ સૂત્ર મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી તથા સમિતિના અન્ય કાર્યકરી જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
*
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામીના અભિપ્રાય,
શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ
લી. શારદાબાઈ સ્વામી
ખભાત સંપ્રદાય.
પ્રમુખ અ॰ ભા॰ વે॰ સ્થા॰ જૈનશાસ્ત્રાધાર સમિતિ મુ ાજકાટ.
ધંધુકા તા. ૨૭–૧–૫૬
અત્રે ખિરાજતા ગુ॰ ગુના ભ ́ડાર મહાસતીજી વિદુષી માંઘીબાઈ સ્વામી તથા હિરાખાઈ સ્વામી આદિ ઠાણા અને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છેકે અસમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશેાજી એજ આશા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય રચેલાં સૂત્રેા ભાઈ પાપઢ ધનજીભાઇ તમામ આઘોપાન્ત વાંચ્યાં મનન કર્યો. વાસી સમાજને અને વીતરાગ માને ખૂબજ ઉન્નત્ત બનાવનાર છે, તેમાં આપણી શ્રધ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ
મહારાજ શ્રી ચાસીલાલજી મહારાજના તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રા અને વિચાર્યા છે તે સૂત્રેા સ્થાનક