________________
અધ્યાત્મ સ્વરૂપ.
કેવી ક્રિયા ધર્મનાં વિનેને ક્ષય કરે છે? अपुनर्बधकस्यापि या क्रिया शमसंयुता । चित्रा दर्शननेदेन धर्मविध्नयाय सा ॥१५॥
ભાવાર્થ-અપુનર્બક એટલે ચોથે ગુણઠાણે રહેલાની જે શમ સહિત યિા છે, તે દર્શનના ભેદથી વિચિત્ર છે, અને ધર્મનાં વિનને ક્ષય કરનારી છે. ૧૫
વિશેષાર્થ—અપનબંધકચેથે ગુણઠાણે રહેલાને દર્શનના ભેદથી વિચિત્ર એવી ક્રિયા હોય છે, તથાપિ તે ક્રિયા શમતા સહિત હોવાથી ધર્મનાં વિદનોને નાશ કરે છે. ૧૫
અશુદ્ધ ક્રિયા પણ સારા આશય વડે કરવાથી
શુદ્ધ થાય છે. પ્રફુગ્ધાનિ હિ સુક્કાવાર યિાતુ સારા ! तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥१६॥
ભાવાર્થ–અશુદ્ધ એવી પણ ક્રિયા સારા આશયથી શુદ્ધ ક્રિયાની હેતુ થાય છે. તાંબું બાળી રસને અનુવેધ કરવાથી તે સુવર્ણપણાને પામે છે. ૧૬
વિશેષાર્થ-કદિ કિયા અશુદ્ધ હોય, પણ જે તે સારા આશયથી એટલે શુદ્ધ હદયથી કરવામાં આવી હોય તે, તે શુદ્ધ ચિ.