Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008674/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Me sie se se sie sie ve deste ale este sie de Vestese Ve Mesle Meske Veske Me se ve slice we sie se sie sie sie sie sie sie ske le Me Ye Na S S www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तत्त्व विचार. લખનાર મુનીમાહારાજ શ્રી બુદ્ધિસાગરજી. છપાવી પ્રકટ કરનાર. શ્રી નદાન પ્રસારક મંડળ. ૪૨૬ મુ બાદેવી મુંબાઇ. સંવત ૧૯૬૦ ] [વિર સ ંવત. ૨૪૩૦ મુંબઈમાં શાન્તિ સુધાકર પ્રેસમાં છપાવ્યું, તુલ્ય ચાર આના સર્વ હકક સ્વાધિન. ) For Private And Personal Use Only 36 9666 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org तत्त्व विचार. લખનાર. મુનીમાહારાજ શ્રી બુદ્ધિસાગરજી. મુલ્ય સાથે આતા છૂપાવી પ્રકટ કરનાસ શ્રી જૈનજ્ઞાન પ્રસારક મંડળ. ૪૨૬ મુંબાદેવી—સુ બાઈ. સત. ૧૯૬૦ ] [વિર સ ંવત ૨૪૩૦ મુંબઈમાં શાન્તિ સુધાકર પ્રેસમાં છપાવ્યું. ( સર્વ હકક સ્ત્રાધિન. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ENG C For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री मंगलाचरण. જવાશ્રમનારા કૂતર્થJશt 1 શ્રાદ્ધના મુછાઈ થાશરિપકવતે ? જ્ઞાનાદિ લકિમીએ કરીને યુકત અને કાલેકના સ્વરૂપ પ્રકાશ કરનારા વીરપ્રભુને નમસ્કાર કરીને સ્વપરને હિતકારક શ્રાવકૃત્યને હું કહું છું. મનુષ્ય માત્ર સુખની વાંછા કરે છે તે સંપૂર્ણ સુખ આ જીવને મેક્ષ પ્રાપ્ત થએ મળે છે. તે મોક્ષની પ્રાપ્તી ધ્યાનથી થાય છે, અને ધ્યાન મનની શુદિધીથી થાય છે, અને મનશુધિ કષાય જીતવાથી થાય છે, કષાયનું જીવવું ઈકિયને જય કરવાથી થાય છે, ઈદ્વિજય સદાચારથી થાય છે. માટે સર્વને સદાચાર પાળવાની આવશ્યકતા છે. તે કારણમાટે સુશ્રાવકને નમ શું કાર્ય કરવું તેનું વિવે. ચન કરાય છે, તે શ્રાવક એકવીશ ગુણએ કરીને યુકત હવે જોઈએ તે ગુણે નીચે પ્રમાણે જાણવા. ૧ અક્ષુદ્ર (ગંભીર હૃદયવાળે ), ૨ રૂપવાન ( જેના અગોપાંગ અને ઈદ્રિય વિકાર રહિત સારાં હોય ), ૩ પ્રકૃતિ સિમ (શાંત સ્વભાવી, પાપથી દુર રહેનારો અને For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ૧૩ ચકર નાકા રાજી ખુશીથી સેવા કરે તેવે ), ૪ લેપ્રિ ( દાન શીળવિનય વિગેરે ગુણેથી લેાકેાના મનમાં પ્રીતી ઉત્પન્ન કરનારા), ૫ અક્રૂર્ ( મનમાં કલેશ નહુ રાખ . નાર), ૬ ભીરૂ ( પાપથી અને અપયશથી ડર રાખનારા 9 અશઢ ( કેાઈને નહિં ઠગનારે ), ૮ સદાક્ષિણ્ય ( કે ઈની પ્રાથૅનાને ભગ નહિ કરનાર), ૯ લજ્જાળુ ( મનમાં શરમ હોવાથી ખેાટાં કાર્યને જનાર), ૧૦ દયાળુ, મધ્યસ્થ, ૧૨ ગુણરાગી અને નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, ૧૩ સહથ ( ધર્મકથાના રાગી), ૧૪ સપયુક્ત ( જેને! પરિવાર શીળવંત અને વડીલની આજ્ઞાનુસાર હાય ), ૧૫ સુદીછંદી ( દીર્ઘદ્રષ્ટીવાળે ), ૧૬ વિશેષઙ ( વસ્તુધર્મને યથાર્થ રીતે સમજનારે ), ૧૭ વૃદ્ધાનુગ ( ગુણવૃધ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયેવૃધ્ધની શેવા કરનારે તથા તેમના કહેવા પ્રમાણે ચાલનારા), ૧૮ વિનીત (ગુ ણીનેટ વિનય કરનાર ), ૧૯ કૃતજ્ઞ (કરેલ ઉપગારને ડુિ ભુલનાર ), ૨૦ પરહિતાર્થંકારી ( પરંતુ હિત કરનારા ), ૨૧ લબ્ધલક્ષ ( ધર્મકૃત્યમાં જેને સારી શીખામણ લાગેલી છે એવા. ) ચાલનાર આ પ્રમાણે એકવીશ ગુએ કરીને યુકત જીના જ્ઞાને હૃદયને વિશે ધારણ કરી જીનાજ્ઞાનુસાર વર્તનારને શ્રાવક કહીએ તેણે રૂડો આચાર કેમ પાળવા તે કહેછે: For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછલી રાત્રે પહોર રાત્રિ શેષ રહે ત્યારે નિદ્રાને ત્યાગ કરી નવકારમંત્રનું સ્મરણ કરવું નિદ્રા વિશેષ લેવી નહિ. સવારમાં મેડા ઉઠવાથી બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનની હાની થ ય છે માટે વહેલા ઉઠવું. નવકારમંત્ર વનું સ્મરણ કરતે શયાને વિષે બેસી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉપગ કરે કે હું શ્રાવક છું કે બીજો કેઈ છું. એ વિચાર કરવો તે દ્રવ્યઉપગ; હ પેતાના ઘરમાં છું કે પારકે ઘેર મેડા ઉપર કે ભૂતળ ઉપર એવો વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયેગ; રાત્રી છે કે દિવસ છે એ વિચાર કરે તે કાળથી ઉપાગ; મન વચન અને કાયાના દુઃખથી હું પીડાયેલ છું કે નહિ એ વિચાર કરે તે ભાવથી ઉપયોગ; એ ચતુર્વાધ ઉપગ દીધા પછી નીદ્રા બરાબર ગઈ ન હોય તો નાસિકા પકડીને શ્વાસશ્વાસ રેકે તેથી નીદ્રા તદન જાય, એટલે તે વખતે ડાબી અગર જમણી બાજુની જે નાડી વહેતી હોય તે તરફને પગ પ્રથમ ધરતી ઉપર મુકી શય્યાથી ઉઠે. બાણું જેઇને બહાર નીકળી કાયચિતા નિવારે. તે વખતે કેઈને લાવે તે ધીરે સાદે બોલાવે કેમકે ઉતાવળા બેલવાથી કે ખુંખારા, ખાંસી, હુંકાર વિગેરેથી ગીરિલી વિગેરે હિંસક પ્રાણુઓ જાગે, પડેસના મા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સે જાગૃત થઈ આરંભના કાર્યો કરે, વિગેરે અનર્થ કાર્યના કારણીક બનવું પડે માટે મંદસ્વરથી કેઈને કાંઈ બતાવવું પડે તે બેલવું, દેહચિંતા નિવારણ કર્યા બાદ શુદ્ધવસ પહેરી પુર્વદિશી સન્મુખ અથવા ઉત્તરદિશી સન્મુખ પવિત્ર શરીરે પવિત્ર સ્થાનકે બેસી મન સ્થિર રાખીને શ્રીનવકારમંત્રનો જાપ કરે, કેમકે અપવિત્ર અથવા પવિત્રપણે સુખીયે અથવા દુખીયે થકે પણ જે પ્રાણી નવકાર પ્રત્યે ધ્યાવે તે સર્વ પાપથી મુકાય છે. અંગુલીને ટેરવે જે નવકારનો જાપ કરે, જે મેરૂ બંધી જાપ કરે, વળી સંખ્યા રહિત જાપ કરે તેનું પ્રાયે અ૫ ફળ હેય. જાપ ત્રણ પ્રકારે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. એમાં કમળ. આદિકના વિધીએ જે ગણે તે પ્રથમ મુખ્ય જાણુ. નેકારવાળીએ ગણે તે મધ્યમ જાપ જાણ. મન ધારણ કર્યા વિના, સંખ્યા વિના, મન સ્થિર વિના, સ્થાનક વિના, અને ધ્યાન વિના જે ગણે તે ત્રીજે જઘન્ય જાપ જાણુ. જાપ કર્યા પછી હું કેણ ? મારી જાતિ કઈ? કુળ કેણુ? દેવ કે ગુરૂ કે ? ધર્મ ક અભિગ્રહ કયા? અવસ્થા કઈ? મેં પિતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઈ અકૃત્ય કર્યું કે શું ? કાંઈ કર્તવ્ય કરવાનું બાકી છે કે શું? કરવાની શકિત છતે પ્રમાદવાશથી નથી કરાતુ એવું કાંઈ છે કે કેમ ? પારકા જન મારું શું સારૂ માઠું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુવે છે? હું પિતાનું શું સારૂં માઠું જેaછું? કર્યો દેષ હું છોડતા નથી? આજે ક્યા તિર્થંકરનું કલ્યાણક છે? આજે તિથી કઈ છે? મારે શું વ્રત નિયમ કરવા છે? તે વિચારે. ચિદ નિયમ ધારે. પછી ઉપાશરે અથવા પોતાને ઘેરે શુદ્ધ સ્થાનકે જઈને પોતાના પાપ શુદ્ધ કરવાને અર્થે પંડિત પુરૂષાએ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ નહિ કરનારે ખોટા સ્વપ્ન આવેલ હોય તેના દેષ નિવા૨વા ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસગ્ગ કરે, એટલે સાગરવર ગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરપ્રતિક્રમણ કરી રહ્યા બાદ પોતાના કુળક્રમને યાદ કરવા પછી મંગળીક સ્તુતિ ભણવી અગર સાંભળવી. પછી જીનમંદિર જાય, ત્યાં કીધી છે નિસહીની ક્રિયા જેણે એવે સમસ્ત દેરાસરની આશાતનાઓને ટાળતે શ્રી ભાગવંતને ત્રણ પ્રદક્ષિણાયે નમે છતાય આદિ સ્તુતિનાં પદ ભણતે થકે અક્ષત ફળ નિવેદ્ય પ્રભુ આગળ મુકે. જમણે પાસે પુરૂષ અને ડાબે પાસે સ્ત્રી ઉભી રહીને ભગવંત પ્રત્યે વાંદે, તે વખતે જઘન્ય નવ હાથથી માંડી સાઠ હાથને અવગ્રહ મુકી એટલે તેટલે દુર ભગવંતથી રહ્યાકાં વાંદે. ત્યારપછી ઉત્તરાણ કરી ભલી ગમુદ્રાએ રહી મીઠી વાણીથી ચયવંદન કરે. (પેટ ઉપર બે કેણી રાખી કમના ડાડાને આકારે મહેમાંહે દશ આંગળી ભેળી કરીયે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . તે તા.) પછી પોતાને ઘેર જઈ પ્રભાત સમયની ક્રિયા કરે. પછી ભેજન વસ્ત્ર અને ઘરના માણસની ચિંતા ક, બાંધવ તથા દાસને પોતાના કાર્યને વિશે થાપીને આઠ બુદ્ધિના ગુણે કરી સહિત પિશાળે ગુરૂ પાસે જાય. ૧ ગુરૂસેવા, ૨ ધર્મ સાંભળ, ૩ ધ ગ્રહણ કરે, ૪ ધાર, ૫ વિચારો, ૬ ઉહાપોહ કરે, ૭ અર્થ જાણ, ૮ તત્વજ્ઞાન કરવું, એ આઠ બુદ્ધિના ગુણ જાણવા શાસ્ત્ર સાંભળવાથી ધર્મના જાણ થાય, તેથી દુષ્ટયતીનું છાંડવું થાય, જ્ઞાન પામે, વૈરાગ્યની પ્રાપ્તી થાય, માટે પિશાળે જઈ બે હાથ, બે પગ અને મસ્તક, એ પંચાંગવડે ખમાસણુ ગુરૂ અને બીજા સાધુઓને દઈને ગુરૂની આશાતના છાંડથકે ધર્મ સાંભળવા બેસે ગુરૂ પાસે બેઠાકાં પગ ન બાંધીએ, પગ લાંબા પ્રસારીએ નહિ, પગ ઉપર પગ ન ચડાવીએ, કાખ ઊંચી કરી બતાવીએ નહિ, પાછળ બેસવું નહિ, આગળ બેસવું નહિ, પખ બેસવું નહિ, પરંતુ ગુરૂ સન્મુખ બેસવું. બીજા આવેલ માણસને ગુરૂના બેલાવ્યા વિના પિતે બેલાવવાં નહિ ગુરૂના મુખ સન્મુખ એકાગ્ર ચીત્તથી દ્રષ્ટી રાખી ધમ સાંભળવા બેસે. પિતાના મનનાં સંદેહ ટાળે. વ્યાખ્યાન ઉઠયા બાદ દેવકરના સુણ ગાનાર યાચકવર્ગને યથાશલિ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) દાન આપ્યા પછી યથાશકિત પચ્ચખાણ કરે, કેમકે વિરતિ વિના જે દાતાર હોય તે પણ તિર્યંચની નીમાં જઈ ઉપજે, હાથી ઘેડાના ભવ પામે, ભેગ ભેગવતાં પણ બંધનમાં પડયા રહે, પચ્ચખાણ સહિત દાન દેનાર નરકે ન જાય, તિર્યંચમાં ન જાય, દયાવંત હેય તે આયુષ્ય હિન ન થાય, સત્યવાદી હેય તેને માટે સ્વર ન હોય, તપસ્યા સર્વ ઈદ્રિયરૂપ બગલાને વશ કરવાને જાળપાસ સમાન છે, કષાયરૂપ તાપ ટાળવાને દ્રાક્ષ સમાન છે, કર્મરૂપ અજીર્ણ ટાળવાને હરડે સમાન છે. જે વસ્તુ દૂર અને દુખે પ્રાપ્ત કરવા યંગ્ય હોય, દેવને પણ દુર્લભ હોય, તે સર્વ તપસ્થાએ (તપશ્ચર્યાએ) કરી સધાય છે. માટે યથાશકિત તપસ્યા કરવી જ. પછી બજારમાં જઈ ધર્મનીતિથી દ્રવ્ય કમાવાને વ્યાપાર કરે. મિત્રના ઉપગાર અર્થે, ભાઈના ઉદય અર્થે ઉત્તમ પુરૂષે લક્ષમી ઉપાર્જન કરે. પિતાનું પેટ તે તીર્થંચ પણ ભરે છે. વ્યાપારથી આજીવીકા ચલાવવી તે ઉત્તમ જાણવી, ખેતીવાડીથી આજીવીકા મધ્યમ અને નોકરી કરીને આજીવિકા ચલાવવી તે જઘન્ય જાણવી અને ભીક્ષા માંગી પેટ ભરવું તે અધમાધમ આજીવિકા જાણવી. તે માટે નીચવ્યાપાર પિતે કરે નહિ, બીજા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) પાસ કરાવે નહિ, ઘણા આરંભરૂપ મહાપાપ જેમાં છે, લેકમાં જેની નિંદા થાય છે, ઉભય લેક વિરૂદ્ધ છે, એવું કાર્ય આચરે નહિ. આ પ્રમાણે પહેલા પહેરનું કાર્ય સપૂર્ણ થયું. હવે બીજે પહેરે ઘરે જઈ જીવ રહિત જમીન ઉપર પુર્વદિશી સમુખ બેસી સ્નાન કરે. ભલા પરનાલાવાળું બાજોઠ સ્નાન અર્થે રાખે. રજસ્વલા સ્ત્રીને અથવા ચંડાળને સ્પર્શ થયે હોય અથવા સુતક લાગ્યું હોય અથવા સવજનાદિનું મૃત્યુ થયું હોય તે સવાંગે સ્નાન કરવું. અન્યથા મસ્તક વશેષ અંગે સનાન કરવું. કાંઈક ઉણ એવા ચેડા જળેકરી દેવ પુજાને અર્થે ઉત્તમ પુરૂ ન કરે. જીવદયા છે સારભૂત જેમાં એવા સર્વ આચાર ધર્મનાં કારણ છે. તે માટે મસ્તક ધોવાથી નિત્ય મસ્તકના જીવને ઉપદ્રવ હોય તેથી અધર્મ થાય માટે નિત્ય મસ્તકને છેવું વર્યું છે. મસ્તક સદા લુગડે વિંટયું હેય. વળી નિર્મળ તેજને ધરનાર આત્મા તેની સ્થિતિ નિરતર મસ્તકને વિષે હેય માટે કયારે પણ મસ્તક અપવિત્ર ન હોય. સ્નાન અર્થે પાણી નાંખ્યાથી જીવ હણાય એવા નાનધર્મથી મધ્યાત્વીજને પિતાના જીવને મલીન કરે છે, અને શરીરને પવિત્ર કરે છે. સ્નાન કર્યા બાદ લીનું વસ્ત્ર મુકી, કાંબળ આદિ વસ્ત્ર પહેરી, પગ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ભીના હોય ત્યાંસુધી ત્યાંજ ઉભો રહે, પછી ઘરના દેરાસર પાસે જઈ ધરતી પુજી ત્યાં પુજાના વસ્ત્ર સફેદ અને ફાટયા વિનાના શુદ્ધ પહેરી અષ્ટ પટ મુખકેષ બાંધે. પછી પિતાના અંગે તિલક કરી હાથ ધોઈ અષ્ટ પ્રકારી પુજા કરે. દેવપુજા અવસરે ૧ મન, ૨ વચન, ૩ કાયા, જ વસ્ત્ર, ૫ ભૂમિ, ૬ પુજાના ઉપગરણ, એ સાત વાના શુદ્ધ રાખવાં. પુંજા વખતે પુરૂષે કદી સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમ સ્ત્રીએ પુરૂષનું વસ્ત્ર પહેરવું નહિ. જે પહેરે તે કામ તથા રાગની વૃદ્ધિ થાય, શુદ્ધ જળ લાવી પ્રભુને પખાળ કરી સંગલુહણાવતી શરીર સુકું કરે, પછી અષ્ટ પ્રકારી પુજા કરે. અષ્ટ પ્રકારી પ્રજાને ક્રમ-જળ, ચંદન, કુસુમ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, એ અષ્ટ પ્રકારી પૂજા જાણવી. કસ્તુરી કેસર કપુર તેણે કરીને મીશ્રીત માહર ચંદનવડે રાગદ્વેષાદિકે રહિત એસઠ ઈદ્ર જેમ પુજા કરી તેમ જ કરવી તે પ્રથમ ચંદનપુજા જાણવી. પછી જાઈ, જાસુસ, ગુલાબ, મોગરે, કુદી, ચંપક, મચકુંદ, સે પાંખડીના કમળ વિગેરે પુથી પુજા કરવી તે દ્વિતીયા પુપપુજા જાણવી. કાળા અગારને કરેલે સાકર સહિત ઘણુ કપુરે સહિત અને ઘણું પ્રયને બનાવેલો એ ધુપ ભગવંત આગળ 6. ખેવ તે તૃતીયા ધુપપૂજા જાણવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવ મનમાં ચિંતવી ત્રણ ઢગલા અખં, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) હત સ્વચ્છ ચોખાના કરે સ્વસ્તિક કરે તે ચતુથી અક્ષત પુજા જાણવી. ભલા નાળિયેર, ફનસ, પાનસ, બીજેરા, સોપારી, આંબા પ્રમુખ ફળ મુકવા તે પંચમી ફળપુજા જાણવી. ભલા લાડવા, વડ, માંડા, ચેખા દાળ પ્રમુખ ઈ પકવાન વિગેરે પ્રભુ આગળ ધરવા તે પછી નેવ. પુજા. પછી દીપક કરે તે સપ્તમી દીપકપુજા. પ્રભુ પાસે જળની ધાર કરવી તે અષ્ટમી જળપુજા જાણવી. પુજા કરનાર પુર્વદિશી સામે અથવા ઉતરદિસી સામે બેસે. વિદિશી કે દક્ષિણદિક્ષા વજને બેસે. પૂર્વ દિશિ સામે બેસી પુજા કરે તો લક્ષ્મી પામે, મગ્ન ખુણે સંતાપ પામે, દક્ષિશુદિશીએ મરણ પામે, નૈરૂત્ય ખુણે ઉપદ્રવ ઉપજે, પશ્ચિમ દિશીએ પુત્રનું દુખ હોય, વાયુનુણે સંતાન ન હોય, ઉતરદિશીએ લાભ થાય, ઈશાન ખુણે ઘરને વિશે ન રહે. બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને એક મસ્તક, એ નવ અંગે અનુક્રમે જીનેશ્વરની પુજા કરવી. પછે લલાટે, ક, હૃદયે અને નાભીએ પુજા કરવી. પ્રભાતમાં પવિત્ર વાસક્ષેપથી પુજા કરે, બે પહેરે અષ્ટ પ્રકારી પુજા કરે અને સાંજે ધુપ દીપ વડે પુજા કરે, એ ત્રીકાળ પુજા જાણી. પુજા કરતાં પુલના બે કટકા ન કરવા, કળી છેદી નહિ, પત્રથી કુલ જુદું ન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૩) | " કરવુ, હાગ્રંથી પડી ગયેલ, જેને પત્ર લાગેલે હાય, જે. ભૂમિ ઉપર પડેલ હાય, મસ્તક ઉપર આવેલ હોય એવુ ફુલ પુર્જાને ચેાગ્ય નહિં જાણવુ. અધ રહિત, ઉગ્ર ગધવાળુ, નીચ મનુષ્યે સ્પર્શ કરેલુ' કીડેડસેલ, માઠા વસ્ત્રમાં લાવેલ, એવુ પુલ પણ પુજાને યાગ નથી. એ પ્રકારે પૂજા કર્યા બાદ ગામના મોટા દેરાસર જઇ પ્રથમ માફ્ક મુળનાપંકજીની પ્રથમ પુજા કરી પછી બીજા ભગતને પુજે પછી બહાર આવી ત્રીજી નિસિદ્ધિ કહીને ચૈત્યવદન કર એક નમુક્ષુણે. જાન્ય ચૈત્યવંદન, એ નમુ ક્ષુણે મધ્યમ ચૈત્યવંદન અને પાંચ નમુક્ષુણે ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એ પ્રકારે યથાશકિત ભાવ ટકે તે પ્રમાણે ચૈત્યવંદન સ્તુતિ કરીને આવસંહિ કહેતા થકા ઘેરપ્રત્યે જાય. ત્યાં ભ્રક્ષાલક્ષને વિચાર કરી પોતાના બાંધવા સાથે ભાજન જમે. પગ ધાયા વિના, રીસે ચડેલ અને સુખે. માઠાં વચન ખેલતે દક્ષીતશીએ એસી જમે તે રાક્ષસભેજન જાવુ ભગ પવિત્ર કરી જીભ સ્થાનકે મિચલ આસને ખેડાથકે દેવશુરૂને સભારત ભાજન કરે તે મનુષ્યનું ભેજન જાણવું દેષપુજા કરી માતા પીતા આદિને નમી હર્ષે સહિત સુજાને દાન એકાદ પણ સાપસ ખાતે જમાડી ભેજન કરવુ તે ઉત્તમલાન . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) જાણવુ'. ઉત્તમપુરૂષાએ ૧ ભાજન કરતાં, ૨ શ્રી સેવતાં, ૩ વમન કરતાં, ૪ દાતણ કરતાં, ૫ વડીનીતી કરતાં, અને ૬ લઘુનીતિ કરતાં ખેલવુ' નહિં. અગ્નીખુણે, નૈરૂત્ય' પુણે, દક્ષિણદિશીએ શેાજન કરવુ. વર્જ્ય છે. રવીના અસ્ત વેળાયે, ઉદયવેળાએ, રાત્રીએ, ગ્રહણુ હેાય ત્યા, જ્ઞાતી આંધવમાં શબ ઘેરે પડ્યુ. હેય ત્યારે જમવું નહિ નિચકૃત્ય કરનાર સાથે બેસી જમવુ નહિ. અજાણ્યા ભાજનમાં જમવું નહિ. અજાણ્યુ. ભાજન જમવું નહિ. ભેાજનની આદિમાં પાણી તે વિષ સમાન, મધ્યમાં પાણી તે અમૃત સમાન અને પછવાડે પાણી પીવુ તે શીલા સમાન જાણવું. જમ્યા બાદ મુખવાસ વાપરી મુખ શુદ્ધ કરે. પછી ડાબે પડખે પા કલાક સુઈ રહે. ઉનાળા શિવાય ખીજા દિવસેમાં નિદ્રા કરે નહુિ, પછી ઘરની શેાભા જોતા, પુત્રાદિકને શીખામણુ આપતા એ ઘડી પર્યંત ઘરને વિષે રહે. પછી ન્યાયમાર્ગથી ધન કમાવા વ્યાપારના કામમાં પ્રવર્તે. રાજ્યવિરૂદ્ધ કે જાતીવિરૂદ્ધ ધમવિરૂદ્ધ વ્યાપારકાર્ય કરે નહિ, આવક કરતાં વધારે ખર્ચ કરે નહિ અને શુદ્ધ વ્યવહારમાં પાતાના ચેાથે પ્રહર નીગમન કરે. સાંજે ચાર ઘડી દિવસ માકી રહ્યા છતાં ધરે જઇ વાળુ કરે. એ ઘડી દિવસ બાકી રહે ત્યારે ચાવીહાર તિીહાર દુવિહારના For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) પચ્ચખાણ કરે. ચિદ નીયમ ધારતા હોય તે સંક્ષેપીને નવા ધારણ કરે. દેવદર્શન કર્યા બાદ ગુરૂ પાસે અગર ઘરે પ્રતિક્રમણ કરે. હમેશાં દેવસી, ચતુર્દશીએ પાક્ષિક, અને ફાગણ, અશાડ અને કારતગ સુદી ૧૪ ચોમાસી, ને ભાદ રવા સુદી ૪ સંવત્સરી પ્રતિક્રમણ કરે. પછી ગુરૂની વૈયાવચ્ચ કરે. પછી ગામના દેરાસર વંદન કરી ઘરપ્રત્યે જાય. ત્યાં પગ ધંઈ પંચ પરમેષ્ઠી નવકાર ગણે. જે રાગી પુરૂષ ઉપર પણ વિરાગી થાય તે સ્ત્રીને કણ ભેગવે ? જે પંડિત હેય તે મુક્તિરૂપિણિ સ્ત્રીનેજ ભેગવે, કેમકે પુક્તિરૂપિણિ સ્ત્રી છે તે વૈરાગી ઉપર રાગિણી છે, એવું સ્ત્રીનું અસારપણું ચિંતવતે થેડી વાર સમાધિવત થકો ચાર શરણ સંભાતે ડાબે પડખે સુઈ નિદ્રા લે. બુદ્ધિવાન પુરૂષ ધર્મના પર્વ વિષે સ્ત્રીને ભેગવે નહિ. મિથુન શેવ્યા બાદ સ્ત્રીથી અલગ પથારી ઉપર શરીર શુદ્ધિ કરી નવકારમંત્રનું મરણ કરતે નિદ્રા કરે. એ પ્રકારે શ્રાવકનું દિવસનું કૃત્ય કહ્યું, પર્વ તિથી વિશેષ પ્રકારે તપસ્યા આદિ ધર્મકૃત્યમાં તત્પર રહે. જીનેશ્વરની આણ હદયમાં ધારણ કરે. મધ્યાહવને પરહરે અને સમ્યકત્વને ધારણ કરે, ષટ વિધ આખશ્ય ક્રિયામાં હમેશપ્રત્યે ઉધમવત થાય, પર્વ દિવસે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) નામાં આશક્ત પ્રભાવના પેસડુ આદિ. વ્રત કરે. . દાન, શિયળ, તપ અને ભાવહે હમેશા સ્વાધ્યાય કરે, નવકારના જાપ કરે, જયણાપુર્વક તે, જીનપુખ્ત, જીનસ્તુતિ, ગુરૂસ્તુતિ કરે, સાષી વત્સલ કરે, વ્યવહારની શુદ્ધિ પાળે, રથયાત્રા, તિર્થયાત્રા કરે, ઉવસમ, વિવેક, સવરને ધારણકરે, ભા સમિતિ પાળે, પટ જીવની રક્ષા કરે, ધી પુરૂષના સ કરે, ઇઇંદ્રિયનું' દમન કરે, સાધુધર્મના પરિણામ રાખે, સવ ઉપર બહુમાન કરે, પુસ્તક લખાવે, શાસન કરે. એ પ્રકારે સદ્ગુરૂતા વચનાનુસાર શ્રાવકને કરવા ચૈગ્ય કૃત્ય જાણવુ' મીથ્યાત્વીએના પર કરવા નહિ. રડવાકુર ટવા આદિના રીવાજો રાખવા નહિં. એ પ્રમાણે શ્રાવકમમંતે વર્ણવતા છતે હું સમાપ્તી અવસરે મંગળાચરણુરૂપ ખર્યંત દેશની સ્તુતિ કરૂ છુ. શ્રાદ્ધવીધી તથા આચારપદેશ આદિ શ્રેષકી ઉપરીને મે' અલ્પ મતિવાળાએ આ રચના કરી તે દેવગુરૂના પ્રસાદથકી વીરુશાસન લગી જય તી વતા. સર્વ મ‘ગલ માંગલ્ય', સર્વે કલ્યાણકારણું, પ્રમાન સર્વ ધર્મ, જૈન જયંતિ શાસનમ્ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तत्त्व विचार ॐ पार्श्वनाथायनमः રિસાદાણી પાર્શ્વનાથ, ત્રેવીસમા સુખકાર; પાપંકજ નમી તેહના, વલી સદ્દગુરૂ જયકાર-૧ સૂત્ર ગ્રંથ અનુસારથી, ભવિજનને હિતકાર; અતિ સુખદાયક ગ્રંથ એ, નામે તત્ત્વવિચાર-૨ સમવસરણ બેસી પ્રભુ, દીયે દેશના સાર નવ ત – પ્રકાશીયાં, કહીશ હું લેશ વિચાર-૩ જીવાજીવને પુણપાપ, આશ્રય સંવર જાણ; નિર્જરા બંધ મક્ષ નવ, તરત કહે જીનભાણુ–૪. તરર નવ છે. ૧ જીવતર, ૨ અછવાવ, ૩ પુત-વ" જ પાપત ત્વ, ૫ આશ્રવતવ, ૬ સંવરતવ, ૭ નિર્જરાતત્ત્વ, ૮ બંધતત્વ, મોક્ષત-~હવે જીવતત્વ કહે છે. જીવ બે પ્રકારના છે. ૧ મુક્તિના, ૨ બીજા સંસારી, ૧ આઠ કર્મથી રહીત થયા હોય અને મોક્ષસ્થાનમાં બીરાજમાન હોય તેને મુક્તિના જીવ કહે છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ આઠ કર્મ સહીન હોય તેને સંસારી કહે છે. સંસારી જીવના બે ભેદ છે. ૧ થાવર, ૨ ત્રસ. થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્રથ્વીકાયના ભેદ-સ્ફટિકમણિ, રત્ન, પરવાળાં હિંગલેક, હડતાળ, ૫ રે, નું, રૂપું, ત્રાંબુ, કથીર, જસત, સીસું, લેતું, એ સાત ધાતુ અગ્નિકાયના સંગે તેઉકાય કહેવાય છે. અગ્નિસંગ અભાવે પૃથ્વી કાય છે. ખડી, ૨મચી, અરેટે પાષાણ, પલેવે પાષાણ, પાંચ વર્ણને અભરખ,-તુરી, ખારે, માટી પાષાણ સુમે, સૈધવ, સાજી. બિડલવણ, કાચલ. વણ તથા સમુદલવણ, ઇત્યાદિ પૃથ્વીકાય સંસારી ઇવેના ભેદ છે. અપકાયના ભેદ-કુવાનું પાણી, આકાશથી પડેલું પાણી, એસનું પાણ, હિમ કરો, ઘાસન ઉપર પડેલા પાણીન, બિંદુ, યુઅર, ઘનેદધિ આદિ અપકાય જીવના ભેદ છે, તેઉકાય જીવના ભેદ-જવાલા વિનાને અગ્નિ જેને અંગારે કહે છે. વાળાને અનિ, બ્રાસડ, ઉકાપાત, વજન, અગ્નિ, કંઈક કાળમાં આકાશમાં અગ્નિના તણખા ઉડતા દેખાય છે તે, કયાને અગ્નિ, વિજળી. આદિ અગ્નિકાય સંસારી જીવના ભેદ જાણુ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકાય છવના ભેદ-આકાશમાં તણાદિકના છેડાને જમાવનાર ઉઘામકવાણુ ના પડતા હોય તે ઉત્કલિક વાયુ, વટેળીયે, કઈ કાળે માટે વાયર થાય તે મહાવાયુ, હળવે હળવે થાય તે શુદ્ધ વાયુ, ગુંજારવ કરતા વાય તે ગુંજવાયુ, જે બે વાયુના આધારે નરક દેવકાદ રહેલાં છે તે–એક વનવાયુ અને બીજે તન્વાયુ કહેવાય છે, ઈત્યાદિ વાયુકાય જીવના ભેદ છે. વનસ્પતિકાય જીવના જોઢ કહે છે. વનપતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વનસ્પતિ, ૨ પ્રત્યેક વનસ્પતિ. ૧ અને તજી વચ્ચે એક શરીર હોય તેને સાધારણ વનસપતિ કહે છે. ૨ એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. ૧ સાધારણ વનસ્પતિના ભેદ-સુરણદિ સર્વ જાતના કેદ બાહર નીકળેલા અંકુર, સર્વ જાતિની કુપા, પંચવણું સેવાળ, વર્ષકાળમાં છત્રના આકારે પૃથ્વીમાંથી નીકળે છે તે ભૂમી ફિડા, લીલું આદુ, લીલી હળદર, લીલે કચુરો, એ ત્રણને આકત્રિક કહે છે. ગાજર, મોથ, વઘુ, શાક ભેદ, વેગ, પલકાની ભાજી, સર્વ કમળફળ જેની ગુઢસિરા હેય તે શણાદિકના પાંદડાં, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જારનાં પાંદડાં પેહરની સર્વ જાતિ, કાંટા, ખુરશી કુઆરી, ગુગળ, ગળે, છેવાં છતાં વાગ્યાથી ફરી ઉગનાર, સર્વ સાધારણ વનસ્પતિ વા અન તકાય કહીએ. એ સાધારણનું ભક્ષણ કરવાથી મહા પાપ થાય છે માટે તેનું ભક્ષણ કરવું નહી. ૨ પ્રત્યેક વનસ્પતિના ભેદ-આંબે, લીંબડે, રાયણ, વઢ, ઇત્યાદિ પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. સર્વ ફળ, ફુલ. છાલ, કાષ્ટ, થડ, પાંદડાં, સર્વબીજ, એ સાત સ્થા નકે પ્રત્યેક ભિન્ન ભિન્ન જીવ હોવાથી તેમને પ્રત્યેક આ વનસ્પતિ કહે છે. પાંચ સૂક્રમ સ્થાવર છ આંખે કરી દેખાતા નથી. પાંચ સહમ સ્થાવર ચઉદરાજ લોક માં વ્યાપીને રહ્યા છે, પાંચ સ્થાવરના ૨૨ ભેદ, પૃથ્વીકાય-૧ સૂક્ષ્મ, ૨ બીજે દર તે ૧ પર્યસ્ત્ર અને ૨ અપર્યાપ્ત. ૪ ભેદ, અ યાય-૧ સૂક્ષ્મ, ૨ બાદર તે બે ' ૧ પર્યાપ્તા અને ૨ આપણા ૪ તેઉકાય–૧ સૂમ, ૨ આદર તે બે 1 . ૧૫ અને ૨ અર્વાસા ૪ ભેદ, ભાયુકાય-૧ સૂમ, ૨ જાદર તે બે ( ૧ વાસ્તા ૨ અપર્યાપ્તા ૪ જેટ. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્યેક વનસ્પતિ-૧ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. ૨ - સાધારણ સૂમ, અને ૨ ભાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ પર્યાપ્તા. ૪ ભેદ. એકંદર રર ભેદ થયા. ત્રસજીવના ચાર લે છે. બેદ્રિ, ૨ તેરેંદ્રિ, ૩ - રદ્ધિ તથા ૪ પદ્રિ. સ્પર્શ અને જીભ એ બે ઈહિ જે હોય તેને બેરદ્રિ કહે છે. બેદ્રિ જીવના ભેદ-દક્ષિણાવર્ત પ્રમુખ મોટા નાના શંખ, કેડીએ, પેટમાં ચોટા કમિ ઉત્પન્ન થાય છે તે. ગડેલા, જળે, સ્થાપના કરવામાં વપરાય છે તે ચંદણક, અલસીમાં, જેટલી પ્રમુખ વાસી જીવમાં ઉત્પન્ન થનાર લાલીયાજીવ, કીડા, પુરા ચુડેલ, વાળ ઇત્યાદિ જીવ બેરંદ્ધિ છે તેદિ જીવના ભેદ-કાનખજુરા એને પગ ઘણું હોય છે, માંકણ, જુ, રાતી અને કાળી એ બે જાતની કીડાએ, ઉધેઈ, મેકેડા, ઈઆળ, ધીમેલ સુ છે આ બની પાંપણમાં પડે છે તે. ર્થીગડા, ગદહીયાં વિછામાં ઉપન થનાર એરકીડા, કુંથુ આ, ઈદ્રગે પાકિજીવ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) લાલ હાય છે, વર્ષારૂતુમાં ઉત્પન્ન થાય છે રંગે ઇત્યાદિ તેરે દ્વિજીવ છે. ચતુરિંદ્રિય જીવના ભેદ-વિંછી, ખગાઇ, ભ્રમા, ભમ રીયા, તીડ, માખીએ, ડાંસ, મ‰ર, ક*સારી, ખડ માંકડી, પતગ, ઢીંઢણુ આદિને ચઉરે દ્રિ જીવ કહે છે. પંચદ્રિય જીવના ચાર ભેદ છે-૧ દેવતા, ૨ મનુષ્ય, ૩ તીયેંચ, ૪ નારકી. ૧ દેવતાના ચાર પ્રકારછે-૧ વૈમાનિક, ૨ ભુવનપતિ, ૩ વ્યતર અને ૪ જ્યતિષ્ય. વૈમાનિકના બે ભેદ છે-૧ કલ્પ, ૨ કલ્પાતીત. ઉપર ૧ જેને સ્વામી સેવક સમુધ્ધ છે ને એક ઠેકાણેશ્ર બીજે ઠેકાણે જઇ શકે છે તેને કલ્પ દેવતા કહે છે, જેને સ્વામી સેવકપણું નથી અને પૃથ્વી આવી શકતા નથી તેને કલ્પાતીત કહે છે. મતલકે-૯૫-એટલે આચારવાળા અને કા તીત-આચાર રહીત. સમભુતલા પૃથ્વી છે ત્યાંથી સાતસે તેવુ જન માંડીને નવસે' જોજન પર્યંત ઉચા ન્યાતિષી દેવતાએ રહે છે. ત્યાંથી એક રાજને આશરે ઉંચા જઇએ ત્યારે દક્ષિણ દિશાએ સાધર્મદેવલાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે, સાધર્મેટવલે કે For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ૩૨ લાખ વિમાન છે, ઈશાને અઠાવીશ લાખ વિમાન છે. ત્યાંથી કેટલાક ઉચે જઈએ ત્યારે ત્રીજે સનસ્કુમાર દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં માહેદ્રદેવક એ રીતે એ દેવલોક જોડાજોડ છે. ત્યારથી પાંચ બ્રલદેવક, છઠ લાંતકદેવલોક, સાતમે શુક્ર, આઠમે સહશ્રા, એ ચાર સેવક કેટલે કેટલે અંતરે એકલા એકજ છે. ત્યાંથી કેટલા ઉચે જઈએ ત્યારે નવ જાનત અને દશમ ા એ બે દેવલેક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ છે, ત્યાંથી કેટલાક ઉચે જઈએ ત્યારે અગીયાર માતા અને બારમે અશુત એ બે દેવક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ આવેલા છે, ત્યાંથી કેટલા ઉચા જઈએ ત્યારે ચઉદરાજ લોકરૂપે પુરૂષના ગળાને સ્થાનકે નવ પ્રવેક છે, તેવારપછી કેટલેક એ પાંચ અનુત્તર વિમાન છે. તેવારપછી ચઉદરાજ લેાકરૂપ પુરૂષના લલાટને ઠેકાણે સિદ્ધસિલા છે તે પીસ્તાલીશ લાખ જનની લાંબી પહાળી છે. આઠ જનની જાડી છે અને માખીના પાંખ જેવી પાતળી છે, તેના ઉપર એક જે જન્મ નના વીસમા ભાગે સિદ્ધ મહારાજા સવસ્વ અવગાહના એ બીરાજી રહ્યા છે. ( કિલિવીયા દેવતાઓ વિમાનીકની જાતિના છે, પણ તેમની નીચ જાતિ છે તેથી હલકા કામ દાસપણઆદિ તેમને કરવું પડે છે તેમનાં સ્થાન For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા અને બીજા દેવકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા રહ્યા છે. ત્રીજા અને ચોથા દેવકની ત્રણ નીચે સાગરેપં મના આયુષ્યવાળા રહ્યા છે. પાંચમા અને છઠ્ઠા દેવકની નીચે ૧૩ તેર સાગરોપમના આયુષ્યવાળા રહ્યા છે. એ ત્રણ કિલ્વીષીયાદેવે ચડાળ સરખા કામ કરનારા જાણવા પાંચમા દેવલોકની છેડે ઉત્તર અને પૂર્વની અત્યંતર કશુરાજીમાં નવા પ્રકારના લેકાંતિક દે રહે છે. એમનુ આઠ સાગરોપમનું આયુષ્ય છે લોકાંતિક દેવને એ આ ચાર છે કે જ્યારે તીર્થંકર ભગવાનને દીક્ષા લેવાને અવસર થાય છે ત્યારે તેઓ તીર્થકર મહારાજાને અડા આવી વિ. નય પૂર્વક વહન કરી દીક્ષા લેઇ જગત જીવને ઉદ્ધાર કરે એમ વિનંતિ કરે છે. હવે ત્રીજ સનત્કુમારે ૧૨ લાખ વિમાન છે. માઇંદ્રદેવલે કે આઠ લાખ વિમાન છે. બ્રહ્મ દેવલોકે ચારલાખ વિમાન છે. લાંતકે પશ્ચાશ હજાર, શુકદેવલેકે ચાલીશ હાર, આઠમા સહ#ારે છ હજાર, આણુત તથા દુશમાં પ્રાણુત દેવલોકમાં ચારસે વિમાન અને આરણ તથા બારમા અયુત દેવલોક એમ બેમાં મળી ત્રણસે વિમાન છે. હેઠલા ત્રણ વેયેકે ૧૧૧ વિમાન, વચલા ત્રણ વેકે ૧૦૭ વિમાન, ઉપરના ત્રણ સૈવેયકે ૧૦૦ સે વીમાન છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ). ઉપર પાંચ અનુત્તર વિમાને પાંચ વિમા જ છે. સિંધર્મના સામાનીક દેવતા ૮૪ હજાર, ઇશાનેદ્રના ૮૦ હજાર, સનત્કુમારેદ્રના ૭૨ હજાર, માહેદના ૭૦ હાર, બ્રણેદ્રના ૬૦ સાઠ હજાર, લાંતકેદ્રના ૫૦ પશ્ચાશ હજાર, મહાશુદેદના ૪૦ ચાલીસ હજાર, સહસાના ૩૦ ત્રીસ હજાર, આકૃત પ્રાણુતંદ્રના ૨૦ વીશ હજાર, આરબુ અશ્રુતેના ૧૦ દશ હજાર સામાનિક દેવતા જાણવા. એ સામાનિક દેવતા થકી ચાર ગુણ આત્મરક્ષક રવતા દરેક ઈદને હોય છે સાધર્મ દેવલોકમાં મૃગનું ચિન્હ છે. ઈશાન દેવલોકમાં પાડાનું ચિન્હ છે. સનતકુમારે સુઅરનું ચિન્હ છે મહેદ્રદેવલેકમાં સિંહનું ચિન્હ છે. બ્રહ્મદેવલેકે બેકડાનું ચિન્હ છે. લાંત, દેડકાનું ચિન્હ છે. શુકે ઘડાનું ચિન્હ છે. સહકારે હાથીનું ચિન્હ છે. આણુતે સર્પનું ચિન્હ છે. પ્રાણુતે ગેંડાનું ચિન્હ છે. આરણે વૃષભનું ચિન્હ છે. અમૃતે મૃગ વિશેષ જાતિ આદી ચિન્હ જાણુવાં. એ ચિલ્ડ મુગટમાં હોય છે. સાધર્મ અને ઇશાન એ બે દેવકને પનોદધિ આધાર છે. ત્રીજા ચોથા પાંચમા દેવકને વનવાતને આધાર ધનવાત જાપે વાયુ હોય છે તે હાલે ચાલે નહી છઠા સાતમા અને આઠમા દેવકને નેહધિ અને ધનવાત For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦૧) એ બંનેને આધાર છે. ઉપરનાં વિમાન આકાશને આ ધારે રહ્યાં છે. - પહેલે તથા બીજે દેવકે ર૭૦૦ જેજન પૃથ્વીપિંડ અને ૫૦૦ જે જન વિમાનની ઉંચાઈ. ત્રીજે તથા ચેશે દેવકે ૨૬૦૦ જેજન પબ્લીપિંડ અને ૬૦ જે જન વિમાનની ઉંચાઈ, પાંચમે તથા છઠે દેવકે ૨૫૦૦ જેજન પૃથિવીપિંડ અને ૭૦૦ એજન વિમાનની ઉંચાઈ, સાતમે તથા આઠમે દેવકે ૨૪૦૦ એજન પૃથ્વીપિંડ અને ૮૦૦ જન વિમાનની ઉચાઈ, નવમે દશમે અગીયારમે તથા બારમે એ ચાર દેવકે ૨૩૦૦ જેજન પૃથ્વીપિંડ અને ૯૦૦ જે જન વિમાનનુ ઉંચપણું, નવ વૈવેયકે ૨૨૦૦ જેજન પૃથ્વીપિંડ અને ૧૦૦૦ જે જન વિમાનનું ઉંચપણું, પાંચ અનુત્તરવિમાને ૨૧૦૦ જેજન પુપિંડ અને ૧૧૦૦ જે જન વિમાનની ઊંચાઈ છે. સાધમ તથા ઈશાનદેવ કે ધજા સહીત પાંચે વણુના વિમાન છે. સનતકુમાર તથા માહે એક કાળાવણ વજીને ચાર વર્ણના વિમાન છે. બ્રહ્મ તથા લાંતકે કાળે અને નીલે વણ વર્જીને ત્રણ વર્ણનાં વિમાન છે. શુક્ર તથા સહઝારે કાળે નીલે અને રાતે એ ત્રણ વર્ણ વછને બે વણનાં વિમાન છે. ત્યાંથી ઉપરના આણુતાદિ ચાર દેવકે તથા For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) નવ પ્રવેયકે તથા પાંચ અનુત્તર વિમાને ધેળા વર્ણના વિમાન છે. ભુવનપતિ વ્યંતર અને તિષ્યનાં વિમાન વિવિધ વર્ણવાળા જાણવા. પહેલા દેવલોકના, પહેલા પ્રતરને વિષે ઉડુનામે મુખ્ય ઈદ્રક વિમાન છે તે વૃત્રાકારે થાળ સરખું પિસ્તાલીશ લાખ જન પ્રમાણે છે અને સર્વેના ઉપર છેલા બાસઠમાં પ્રતરે એક લાખ જેજનનું સર્વાર્થસિદ્ધ નામે વૃત્રાકારે વિમાન છે. પિસ્તાલીશ લાખ જે જનને સિમેતનામે નરકાવાસ છે. વળી બીજું મનુષ્યક્ષેત્ર છે. ત્રીજું પિસ્તાલીશ લાખ જોજનનું ઉડુનામે વિમાન છે. એથી પિસ્તાલીશ લાખ જનની સિદ્ધશિલા છે. એ ચાર પદાર્થ ૪૫ લાખ જેજનના આયામ વિષ્કલે છે. સાતમી નરકને અપઈઠાણ નામે નરકાવાસ, બીજુસર્વાર્થસિદ્ધવિમાન, ત્રીજે જ બુદ્વીપ, એ ત્રાગુ પદાર્થ લાખ જેજનના છે. મેરૂ પર્વતના મધ્યભાગમાં ગાયના સ્તનના આકારે આઠ રૂચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજ ઉચે ઉવક છે તથા સાત રાજ ની અધલોક છે. એ રીતે કાકાશ ચલદ રાજલક ઉચણે છે. જેવારે કેવળી કેવળી સમુદૂધાત કરે તેવારે એકેકા કાકાશ પ્રદેશે એક પિતાના જીવને પ્રદેશ સ્થાપે તેવારે સર્વ લેકને ફરશે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) રત્નપ્રભા પૃથ્વીના એકલાખ ને એ શહેજાના પર છે, તે મેરૂપર્વતની સભૂતલા પૃથ્વીના ભાગથકી અનુવા એકલાખ ને એ શૌહાર પૃથ્વીના પડમાંથી એકહાર ઉપર સુકીએ અને એક હબર નીચે મુકીએ, બાકી મધ્યમાં એક લાખ કેત્તર હાર પૃથ્વીપિયા, તેમાં તેના વેગે કરીએ, તેમાં નરકના તેર પડે છે, તેનાં વયલાં આંતણે અગીયાર રહ્યાં. તે મણે દશ માંતામાં જીવનપતિની શ નિકાય છે અને એક આંતરૂ ખાલી છે. અસુરકુમાર, ખીજા નાગકુમાર, ત્રીજા સુવર્ધકુમાર, ચોથા વિદ્યુત કુમાર, પાંચમા અગ્નિકુમાર, છઠ્ઠા દ્વીપ કુમાર, સાતમા ઉદધિકુમાર, આઝુમા દિશિકુમા૨, નવમાં વાસુકુમાર, દશમા સ્તનિતકુમાર. એ રીતે દશ પ્ર. કારના ભુવનપતિદેવે તે એકેક્સ નિકાયને વિષે એક ક્ષિણુ શ્રેણીને અને એક ઉત્તરને, એમ એબે ૪ . કુમાર એ વિશેષ્ણુનું સાર્થક પણ એટલા માટે છે કે દેવા બાળકની પેઠે રમે છે. દૃશ ભુવનપતિનિકાય, દક્ષિણ શ્રેણી ઇ. ઉત્તરશ્રેણી દ્ ચૂમરે ખલી ૧ અસુરકુમારનિક્રાય ૨. નાગકુમાનિકાય ૩ સુવણકુમારનિકાય ૐ વિષ્ણુકુંમારનિકાય ધરણેક ભૂતાને વેદવેદવેદાન્નિઈ હરિકત હરિસહુક For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " અનિકુમાનિંગ અગ્નિશિખેદ્ર અગ્રિમાનક ૨ દ્વીપકુમારનિાય જ વિશિષ્ટ છ ઉદધિકમારનિકાય જલકને જલપ્રલે ૮ દિશિકુમારનિકાય અમિતગતક અમિતવાહમે ૯ વાયુકુમારનિકાય પ્રભંજક ૧૦ સ્વનિતકુમારનિકાય છે મહારાષે. ૧૦=૦૦ % હક્ષિણ એની ઉત્તર શ્રેણીની ભુવન સંખ્યા- ભુવન સંસ્થા ૧ અસુરકુમાર. ૩૪ લાખ ભુવન. ૩૦ લાખ ભુવન. ૨ નાગકુમાર. ૪૪ લાખ ભુવન. ૪૦ લાખ ભુવન, ૩ સુવર્ણકુમાર. ૩૮ રાલાખ ભુવન. ૩૪ લાખ ભુવન. ૪ વિતકુમાર. ૪૦ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન. ય અગ્નિકુમાર. ૪૦ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન ૬ દ્વીપકુમાર. ૪૦ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન. ૭ ઉધિકુમાર ૪૦ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન. ૮ દિશિકુમાર, ૪૦ લાખ ભુવન, ૩૬ લાખ ભુવન. ૯ વાયુકુમાર. ૫૦ લાખ ભુવન. ૪૬ લાખ ભુવન. ૧૦ સ્તનતકુમાર.૪૦ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન, ૪૦૬૦૨૦૦૦ ૩૬૬૦૦૦૦૦ સર્વ વન સંખ્યા. ૭૭૨૦૦૦૦૦ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુવનપતિનાં ભુવન નાનામાં નાનાં જબુદીપ જેવડાં મહટાં છે. મધ્યમ ચંખ્યાતા કેટી જન પ્રમાણે છે અને ઉષા અસંખ્યાતા કેટી જન પ્રમાણ છે. ભુવનપતિના ભુવન મહામંડ૫સમાન આવાસ તે નગર બાહેર વાટલાકારે છે. અને માંહેલી કેરે ખુણા છે. અતર મધ્ય સમાસ તથા તળે કમળની કર્ણકાને આકાર છે. અસુરકુમારના મુગટને વિષે ચુડામણિનું ચિન્હ, ના. ગકુમારને સર્વ બાજારણમાં સર્ષની ફણનું ચિન્હ છે. સુપર્ણકમારને આભરણે ગરૂડનું ચિન્હ, વિધુત્ કુમારના આભરણે વજનું ચિન્હ છે. અખિકુમારના આધારણમાં કળશનું ચિન્હ છે. દીપકુમારના આભરણમાં સિંહનું ચિન્હ છે. ઉદધિકુમારના ભરણમાં અધતુ ચિન્હ છે. દિશિકુમારના આ મરણમાં હસ્તિનું ચિન્હ વાયુમારના આભરણમાં મગરનું ચિન્હ છે. સ્વનિતકુમારના આશરણમાં વર્ધમાન- ( સરાવસંપુટનું ચિન્હ ) છે. સિદ્ધાંતમાં ચિહેરામાં કેટલેક ઠેકાણે પાઠાંતર છે. શ્રી પન્નવણજી તથા ઉવવાઈના પાઠ પ્રમાણે કરવા. અસુરકુમારનાં શરીર કુસુવણે છે. નાગકુમાર ને ઉદધિકુમારનાં શરીર ગોરવણું છે. સુપર્ણકુમાર, કિશિ કુમારને સ્વનિતકુમાર એ ત્રણનાં શરીર કનકવણું છે એટલે કસવટી ઉપર સોનાની રેખા સમાન છે. વિધુતભાર, અનિકુમાર અને દીપકુમાર એ ત્રણનાં શરીર રાતા વણે છે. વાયુકમાર પ્રિયંગુવૃક્ષ પર નીલે વર્ણ છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫). અસુમારનાં વસ્ત્ર શાંતા છે, નાગકુમાર તથા ઉદધિ કમાણ તથા વિતકુમાર તથા દ્વીપકુમાર તથા અગ્નિ કયાર, એ પાંચનાં વસ્ત્ર વણેનીલ છે, દિશકુમાર, સ્વનિતકુમાર સુપર્ણકુમાર, એ ત્રણનાં ઘળા વસ્ત્ર છે. વાયુકુમારનાં સયારાગ સદા વસ છે. ચમરેદ્રને ચોસઠહજાર સામાનિક દે છે. બલિંકને સાઠ હજાર, બાકીના અઢાર ઇંદ્રને પ્રત્યેકને છ છ હજાર સા. માનિ લે છે. તે દરેકને સામાનિકટના કરતાં ચાર ગયું આત્મરક્ષક દેવતાઓ છે. જ્યોતિષીનાં દેવેનું સ્વરૂપ, ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારા એ તિષી છે. સમભૂતલાપૃથકી ૭૯૦ જે જન ઉંચા જઈએ ત્યાંથી ઉપરે ૧૧૦ એજનમાંહે તિથી રહે છે. આઠસે જજન ઉપર સૂર્ય છે ૮૮૦ જેજને ચંદ્ર છે. ૮૮૪ બેજને નક્ષત્ર છે. સર્વે નક્ષત્રે ૨૮ અઠ્ઠાવીસ છે. સર્વથી નીચુ ભરણુંનક્ષત્ર ચાલે છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નતિના સર્વથી ઉપર ચાલે છે. મૂળ નક્ષત્ર સવથી આહિસ્તા મંડળમાં છે સવ નક્ષત્રની વચમાં અભિજીત નક્ષત્ર ચાલે છે, સમહૂંતલાથકી ૭૮૦ જેજન મરે તારા છે. ૮૮ આંઠસે અટ્ટાસી જજને બુધ નામ ગ્રહ છે. ૮૯ જેજન ઉપર શક માહ છે. ૮૯૪ જન ઉપર બહસ્પતિ નામો ગ્રહ છે. ૦૭ જન ઉપ૨ મંગળ ગ્રહ છે. ૯૦૦ જો જ8 ઉપર શનીને તારે છે મેરૂ પર્વત થકી અગીયારસે એકવીસ જોજન ટે જોતિબા ચક્ર ચાલે છે. તે મનુષ્યક્ષેત્ર માંહે ચાલે છે. જયોતિષીઓનાં સર્વ વિમાન ફટકારત્નમય હોય છે. લવણુસમુદ્રમાં જ્યોતિષીનાં વિમાન છે તે ઉદક સફટિક. ૨નમય છે કેમકે લવણસમુદ્રની શિખા દશ હજાર ભજન પહોળી છે, અને શેલ હજા૨ જન ઊચી છે. અને જોતિષીનાં વિમાન તે નવસે યેજન ઊચાઇમાં છે. તે સર્વ શિખામાંહે ચાલે છે. પણ ઉદક ફિટિકરનના પ્રભાવે કરી પાછું ફાટીને મોકળું થઈ જાય છે તેથી વિમાનને પાણુમાંહે ફરવાને હરકત આવતી નથી. તેમજ વિમાનમાં પાણી પણ ભરાતું નથી. એમ સૂર્યપ્રાપ્તિનિયુહિતકાર કહે છે. મનુષક્ષેત્રને વીંટી રહેલ સુવર્ણમય #છાત જન For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) હવે માર પર્વત છે. ત્યાં સુધી મનુષ્યનું જન્મ મરણ થાય છે. પણ તેથી બાહર મનુષ્યનું જન્મમરણું થતું નથી. કદાપી કેઈ દેવતા પર્વ ભવના વિરથી અઢીદ્વીપ બહાર ઉપાડી લઇ જાય. અથવા ગણીશીને લઈ જાય પરંતુ ત્યાં જન્મમરણ ત્રિકાળે થાય જ નહીં. વિદ્યાચારણ તથા, અંધાચારણ નંદીશ્વર તથા રૂચક. દીપે જાત્રા કરવા સારૂ જાય છે ખરા, પણ તે મનુષ્યલક માંહે પાશ આવીનેજ મરે. તે માટે મનુષ્ય ક્ષેત્રનામ સાર્થક છે. ચંદ્રમાના વિમાનવાહક દેવતા શેળહજાર છે, સૂર્યના વિમાનવાહક સેળહજાર દે છે. ગ્રહના વિમાનવાહક આઠ હજાર દે છે. નક્ષત્રના વિમાનવાહક ચાર હજાર કે છે. તારાના વિમાનવાહક બે હજાર દે છે. અઠ્ઠસી ગ્રહ, અઠ્ઠાવીસ નક્ષત્ર, છાસઠહજાર કડાકડી નવસે કેડાકોડી પતેર કેડાછેડી એટલી તારાની સંખ્યા, એ સર્વ ચંદ્રને પરીવાર જાણ. શહનું વિમાન કાળું છે. ચંદ્રમાના વિ. માનથકી ચાર આંગુળ હેઠું ચાલે છે. એક તાર અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ અંતર ૧૮ર૪ર જે જનનું હોય છે. વિશેષ અધિકાર સૂર્યપતિ, જબુદ્વીપ પતિ વિગેરેથી જાણ. ૧૫ પર માંડલાં ચંદ્રમાનાં છે. ૧૮૪ એક ચારાશી માંડલાં સૂર્યનાં છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) व्यंतरदेव स्वरुपं लिख्यते હવે હજાર એજન પૃથ્વી જે ઉપર રહી તે મળે સો જે જન ઉપર મુકીએ અને સે જોજન નાચે મુકીએ. મયે આઠસે જેજન મળે આઠ વ્યંતર નિકાયના દે રહે છે. તે વ્યંતરદેવનાં ( સ્થાન ) ભુવન ઘણુ મનહર રમણિક છે, પૃથ્વીકાય સંબંધી નગરે અસંખ્યાત છે. વ્યંતરદેવના ઘરને બાહિરને આકાર વૃતાકારે છે અને માંહેલી કેરે ખુણું છે, નીચે ભાગે કમળની કાકાને આકારે છે. વ્યંતરદેવે અતિ સુંદર, દેદીપ્યમાન, દેવાંગનાઓના બત્રીશબદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા છતા ગયું આયુષ્ય પણ જાણતા નથી. વ્યંતરદેવોનાં મોટાં નગર જબુદીપ બરાબર એક લાખ જન ગેળ ચુડીને આકારે છે. વ્યંતરદેવનાં જ ઘન્ય નગર ભરતક્ષેત્ર જેવડાં છે. મધ્યમ ભુવન છે તે મહાવિદેહક્ષેત્ર પ્રમાણુ (૩૩૬૮૪) જન અને એક એજનના એમણયા ચાર ભાગ ઉપર એટલાં લેટાં છે. મયંતરદેવતાઓના આઠ પ્રકાર છે. ૧ પિશાચ, ૨ ભૂત, ૩ જાક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનાર, ૬ જિંપુરૂષ, ૭ મહેર, ૮ ગંધર્વ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિશાચદેવ ૧૫ પન્નર પ્રકારે છે. હાથમાં અને ગ્રીવામાં રતનનાં આભૂષણ ધરનાર અત્યંત સ્વરૂપવાન પિશાચદેવે છે. ૧ કુષ્માંડા, ૨ પટકા, ૩ જોષા, ૪ આહિકા, ૫ કાલા, ૬ મહાકાલા, ૭ ચક્ષા, ૮ અચોક્ષા, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચા, ૧૧ અધતારકા, ૧૨ કેહ, ૧૩ મહાદેહા, ૧૪ ફૂશ્રીકા, ૧૫ વનપિશાચા, એ પનર પ્રકારના પિશાચદેવે છે. ૧ વરૂપ, ૨ પ્રતિરૂપ, ૩ અતિરૂપા, ૪ ભૂતામા, ૫ દિકા, ૬ મહાદિકા, ૭ મહામા, ૮ પ્રતિછત્રા, ૯ આકાશગા, એ નવ પ્રકારના ભૂતદેવે છે. તે સ્વરૂપ સેમ્યમુખવાળા હોય છે. વિવિધ પ્રકારનાં શરીર વિલેપન કરે છે. ગંભીર સ્વભાવવાળા, પ્રિયદર્શની તથા હાથપગનાં તળીઓ, નખ, તાલુ, છમ, હેઠ, જેમનાં લાલ હોય છે. એવા યક્ષદેવ હેય છે. તે દેદીપ્યમાન મુગુટ ધારણ કરે છે. તેમના તેર ભેદ છે. ? પૂગેમા, ૨ મામા , રૂ તમદ્રા, ૪ हरिभद्रा, ५ सुमनोभद्रा, ६ व्यतिराकभद्रा, ७ सुभद्रा, ८ સર્વતોભદ્રા, મનુષ્ય, ૨૦ અનાધિપતિ, પનારા, ૨ જયક્ષ, રૂ પક્ષમા , એ તેર ભેદ ચક્ષાના છે. સ્વભાવે ભયંકર અને જેમનું દર્શન પણ ભયંકર તથા જેમને જોતાં ભય ઉપજે એવા વિક્રાળ, રકત તથા For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦) લાંબા હોઠવાળા, તપનીય આભૂષણ ધારણ કરનારા એવા રાક્ષસદે તે ૧ ભીમા, ૨ મહાભીમા, ૩ વિના, ૪ વિના, થક, ૫ જળરાક્ષસ, ૬ રાક્ષસરાક્ષસ, અને બ્રહ્મરાક્ષસા. એ સાત પ્રકારના રાક્ષસકે છે. જેમનું દર્શન સિગ્ય છે તથા જેના મુખમૈવિષે અધિક રૂપ અને શોભા છે તથા મસ્તકને વિષે મુકુટ છે જેમને એવા ૧ કિના, ૨ કંપુરવા, ૩ કિંગુરૂત્તમ, ૪ હદયંગમા, ૫ રૂપશાલિન, ૬ અનિદિતા, ૭ કિનારામા, ૮ મનેરમા, ૯ ૨તિપ્રિયા ૧૦ રતિષ્ટા, એ દશ પ્રકારના નિરદેવે છે. - જેમના સાથલ અને એમાં અધિકરૂપ શોભા છે તથા મુખની અધિક કાંતિ છે તથા નાનાપ્રકારનાં આભરણ તથા ભૂષણ ધારણ કરનારા એવા ૧ પુરૂષા, ૨ સપુરષા, ૩ મહાપુરૂષા, પુરૂષ8ષભા, ૫ પુરૂ-તમા, ૬ અતિ પુરૂષા, છ મહાદેવા, ૮ મરૂતા, ૯ મેરૂપ્રભા, અને ૧૦ યશવંત એ દશ ભેદ કપુરૂષદેવેના છે; તથા જેમને વેગ અત્યત છે, જેમનું સભ્યદર્શન છે અને જે મારા શરીવાળા અને અંધ અને ગ્રીવા જેની વિસ્તારવંત છે અને જેના વિચિત્રપ્રકારનાં આભરણ તથા ભૂષણ ધારણ કરનાર એવા યુગા, મોરાપ્તિન, માયા, ગારિયા, રવાપજાવ, પનામા, નાના, મહેશ્વા, મેતા અને માલ એ દશ પ્રકારના મહાદેવે છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૧) તથા પ્રિયદર્શનવાળ સ્વરૂપવંત, સુસ્વરવાળા મસ્તકે મુકુટ ધારણ કરનાર, હાર છે ભૂષણ જેમનું એવા हाहा,हुहु,तुंबुरव,नारदा, रुषिवादका, भूतवादका,कादंबा, महा कादवा, रैवता, विश्वावसव गीतरति भने गीतयश એ બાર પ્રકારના સંધર્વવેછે. આઠ જાતિના વ્યંતર દેવામાં દક્ષિણ અને ઉત્તર શ્રેણીના ભેદે કરી ૧૬ સે ઈ છે. વ્યંતરનિકાયના વર્ણ દક્ષિણ એણિ ઉત્તર શ્રેણિ દરેક નિકાયની ભેદ. ઈ%. ઈ. વજામાં ચિલ્ડ૧ પિશાચ કાળા કાલેંદ્ર મહાકાલેદ્ર કદબવૃક્ષ ૨ ભૂત કાળા સ્વરૂપેદ્ર પ્રતિ રૂપેદ્ર સુલસવૃક્ષ ૩ ચક્ષ કાળા પુણભદ્ર માણિભદ્ર વડવૃક્ષ ૪ રાક્ષસ ધળા ભીમંદ મહાભીમેંદ્ર તાપસ વિશેષ ઉપગરણ ચિહુ ૫ કિનર શ્યામ કિનારે કિં પુરૂદ્ર અશોક વૃક્ષ ૬ જિંપુરૂષ વેળા સત્પરૂદ્રમહાપુરૂદ્ર ચંપકવૃક્ષ ૭ મહારગ કાળા અતિકાત્યેક મહાકાયેદ્ર નાગવૃક્ષ ૮ ગંધર્વ કાળા ગીતરતાં ગીતયાઁદ્ર તંબુરાના વૃ સ૬ ચિહ. ૮ ઈદ્ર. ૮ ઈંદ્ર = ૧૬ ઈદ્ર. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) वाणव्यंतरदेवस्वरुपं लिख्यते. આઠ જજનની ઉપર જે સે જોજન રહ્યા હતા. તેમાં દશ એજન ઉપર મુકીએ અને દશ જે જન નીચે મુ. કીએ, તે વચલા એંશી જેજન મા દયે વાવ્યતરિક દેવે રહે છે. વાણુવ્યતંતરના ૧૬ ઈદ્રિ છે તેનાં નામ, ૧ સંનિહિતઈ, ૨ સામાનદ્ર, ત્રીજે યાતાઈ, ચોથા વિધાતાઈ, પાંચમો કાપીઈ, છઠ્ઠો ત્રાથી પાલેંદ્ર, સાતમે ઈશ્વરઈ, આકા મહેશ્વરઈ, નવમ સુવચ્છ ઈદ્ર, દશમે વિશાલઈ, અગીયારમો હાસ્ય, બારમે હાસ્યરતિઈ, તેમ તઈદ્ર, ચિદમો મહા પન્નર પતંગ ઈદ્ર, શેલમે પતંગપતિઈ એ શળ ઇદ્ર વાણવ્યતાના છે. સર્વ મળી વ્યંતરના ૩ર બત્રીશ ઈ, ભૂવનપતિના ૨૦ વીશ ઈદ્ર, યદ્યપિ ચંદ્ર સૂર્ય તે અસંખ્યાતા ઈદ્ર છે. તથાપિ જાતિની અપેક્ષાએ ચંદ્ર સૂર્ય બેજ ગણીએ. માટે - તિષીના બે અને વૈમાનીકના દશ ઈદ્ર મળી ચેસઠઈ ગણત્રીમાં છે. વ્યંતરના અત્રિીશ ઈ વાને તથા લિવીના બે અને લેાકપાળ દેતા નથી. અને ત્રાયત્રિશક દેવતાઓ પશુ હોતા નથી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनुष्य स्वरुप મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે. ૧ કર્મભમીનાં, ૨ અકર્મભૂમીના ૩ છપ્પનન અતર દ્વીપના. મનુષ્યના ત્રણસે ત્રણ ૩૦૩ ભેદ થાય છે. મનુષ્યના ૩૦૩ ભેદ છે. દેવતાના ૧૯૮ ભેદ. તીર્થ ચના ૪૮ ભેદ. નારકી ૧૪ ભેદ. સરવાળે ૫૬૩ જીવનભેદ જાણવા. तीर्यचना भेदो. ૧ જળચર. ૨ સ્થળચર. ૩ ખેચર. ૪ ઉરપરિસર્ષ. ૫ ભુજ પરિસર્ષ. ૧ જળચર માછલાં. મગર કાચબા. ગ્રાહજંતુ વિગેરે. ૨ સ્થળચર-ગાય, ભેંસ, બળદ, ૮, ધાન, બિલાડી વિગેરે. ખેચર-કાગડા. ચકલી. હંસ. ગીષ. મેના. પિપટ. પારેવાં વિગેરે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) જ ઉરપરિસર્પ–સ વિગેરે ૫ ભુજપરિસર્ષ –ળીયે. ખીસકેલી વિગેર. શરીર સંસ્થાન ઈદ્ધિ, પ્રાણ, પર્યાપ્તાની હાની. વૃદ્ધિ અનુસાર જીવ જુદા જુદા કહેવામાં આવે છે. સારાં બેટાં શરીર પામવા યા સારાં ખાટાં સંસ્થાન અને અધિક ઓછી ઈહિયે પામવી એનું મુખ્ય કારણ કર્મ છે. કમ એ વસ્તુ પુગળ છે, અને તે જ છે. આત્માને દુઃખ કર્તા છે. એ કર્મવસ્તુ અજ્ઞાન સ્વરૂપ છે. તેને વિશેષ અધિકાર આગળ કહેવામાં આવશે. ભવનપતિ, વ્યંતર, તથા અન્યોતિષી, સૈધર્મ દેવક તથા ઇશાન દેવલેક સુધી ઉત્સુધાંશુલ પ્રમાણ સાત હાથ શરીરમાન ઉત્કટુ જાણવું. ત્રીજ તથા ચોથા દેવલે ૬ છ હાથ શરીરમાન છે. બ્રહ્મ તથા લાંતકે પાંચ હાથ શરીરમાન, શક તથા સહસ્ત્રાર ૪ ચા૨ હાથઆર. ફાકિ ચા૨ દેવેલકે ત્રણ હાથ કે બે હાથ, અને અનુરવિમાને એક હાથનું શરીર માન જાણવું. જે દેવતાના ભવમાં જ્યાં સુધી દેવતા જીવે ત્યાં સુધી જે શરીર ધારણ કરે તને ભવધા૨ણીયશરીર કહે છે. અને કારણુસર વિરૂણ કરી શરીર નીપજાવે તેને વૈથિ શરીર કહે છે. વૈશ્ચિય શરીર ઉત્કર્ટ એક લાખ જનનું ઉલ્ફ કરે. નવવેચક તથા પાંચ અનુત્તર For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) વિમાનના દેવતાને વિષે એકલું ભવધારણીયશરીર છે; પણ ઉત્તર વૈક્રિય શરીર કરવાની શકિત છતાં પરંતુ કાઈ કામ પડતું નથી કે જેથકી તેના રહેવાસી દેવતાને તે ઉત્તરવૈક્રિય શરીર કરવુ પડે. દેવતાને સ્વાભાવિકશરીર અને ઉત્તરવૈક્રિયશરીર એ મને પ્રારંભની વેળાએ અંગુળના અસ`ખ્યાતમે ભાગે હાય છે. અંશુલના અસંખ્યાતમા ભાગ જઘન્યથકી જાણવે સામાન્ય રીતે ચારે નિકાયના દેવતાને વિષે સમુચ્ચય ખાર મુહૂર્તના ઉત્કૃષ્ટ ઉપજવાના વિરહુકાળ જાણવા ભાવાર્થ એ છે કે ચારે નિકાયના દેવતા નિર'તર ઉપજે છે. તે ઉપજવામાં કેવારેક ઉત્કૃષ્ટુ અંતર પડે તે સામાન્ય પણે ખાર મુહર્તનું પડે, ગર્ભજતીય'ચ, મનુષ્ય દેવતા, અને નારકી, એ ચારને ઉપપાત ને વિરહુકાળ માર મુહૂર્તના હોય એમાં પ સંગ્રહ ગ્રંથની સાખછે, સમ્રુધ્ધિમમનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત અને વસ્તુકાળ ચાવીશ મુહૂર્તના હોય છે. ભૂવનપતિ, બ્ય તર, જ્યેાતિષી, સાધર્મ અને ઇશાનવાશી દેવતાને ઉત્કૃષ્ટ ચાવીશ મુહૂર્ત ઉપજવાના વિરહુકાળ છે. તેવારપછી બીજું કેઇ દેવતા અવશ્ય ઉપજે. સનત્કુમારે નવ દીવસને વીસ મુહૂત ઉત્કૃષ્ટ ઉપજવાના વિરહુકાળ છે. તેમજ માહે દેવલાકે ૧૨ માર દ્વી For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સને ૧૦ મુહૂતિ બ્રહ્મદેવલેકે સાહીબાવીસ દીવસ, લાંતકે પીસ્તાલીશ દીવસ, શુકે એંશી દીવસ, સહસ્ત્રારે સે દીવસ, આણત તથા પ્રાણુતદેવ કે પ્રત્યેકે સખ્યાતા મા સને ઉપજવાને વિરહુકાળ એટલે આતે દશ માસ અને પ્રાણતે અગીયાર માસ અને આરણ તથા અય્યત એ બે દેવલેકે સંખ્યાતા વર્ષનો ઉપજવાનો વિરહકાળ છે. પછી જરૂર બીજે દેવતા ઉપજે, તે જ્યાં સુધી સે વર્ષ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યામાં વર્ષ ગણવાં. નવ ગ્રેવેયકના પહેલા ત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ. બીજા મધ્યમત્રિકે સંખ્યાના હજાર વર્ષને ઉપજવાને વિરહકાળ જાણ. ત્રીજા ઉપરના ત્રિક સં. ધ્યાતા લાખ વષને ઉપજવાને વિરહકાળ જાણો. જ્યાં સુધી સંખ્યાતાં વર્ષ સહસ્ત્ર પુરાં ન થાય ત્યાંસુધી સંખ્યામાં વર્ષ શત ગણવાં. જ્યાં સુધી લાખ વર્ષ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યામાં વર્ષ સહસ્ત્ર ગણવાં. જ્યાં સુધી કોડ પુરા ન થાય ત્યાં સુધી સંખ્યાતાં વર્ષ લાખ ગણવાં, વિજય, વિજયંત, જયંત અ પરાજીત, એ ચાર વિમાનને વિષે પલ્યોપમને અસંખ્યાતમો ભાગ વિરહાકાળ હોય. અને સર્વાર્થસિદ્ધ. વિમાનમાં પલમને સખ્યાત ભાગ ઉપપાત વિરહાકાળ હોય પછી અવસ્ય બીજે દેવતા ઉપજે. ભુવનપતિ આદિથી તે સવર્થસીદ્ધવિમાન પર્યંતના દેવતાને જઘન્યપણે એક સમયને ઉપજવાનો વિરહકાળ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭ ) હાય. ઉપપાત વિરહની પેઠે ચવનવિરહકાળ પણ જÜન્ય ઉત્કૃષ્ટ જાણુવે. એક બે ત્રણ ચાર સંખ્યાતા ને અસંખ્યાતા દેવતા એક સમયમાં ઉપજે અને ચવે. ભુવનપતિથી માંડીને સહસ્ત્રારદેવવેક સુધી જઘન્યથકી એક સમય માંહે ઉપજે તે એક બે ત્રણ ઉપજે તથા ચવે અને ઉત્કૃષ્ટ સખ્યાતા તથા અસખ્યાતા ઉપજે અને ચવે કેમકે સહસ્ત્રાદેવલાક પર્યંત તીર્યચપણુ જાય છે માટે અસ ંખ્યાતા ઉપજે અને ચવે. આઠમા દેવલાકથો ઉપરના દેવતા એક સમયમાંહે સખ્યાતા ઉપજે અને ચવે. પણ અસંખ્યાતા નહીં, કેમકે ત્યાં મનુષ્યજ જઈ શકે છે અને ત્યાંને દેવતા ચવે તે પણ મનુષ્યજ થાય છે, તે માટે તે મનુષ્ય સખ્યાતાજ છે, પ યાપ્તા મનુષ્ય તથા પાતા પચેંદ્રિય તીર્થંચ એબે દેવતાની ગતિ માંહે ઉપજે. અને શેષ દેવતા નારકી, એકેન્દ્રિય વિગ, લેન્દ્રિય. વળી અપર્યાપ્તા પંચયિ તીર્થં ચ અને મનુષ્ય એટલા માંહલેા કેાઇ જીવ મરીને દેવતા થાય નહી’. અસંખ્યાતા આયુષ્યવાળા યુગલીયા, મનુષ્ય તથા તીર્ય ચ સર્વે નિશ્ચયે દેવતાની ગતિમાંહે અવતરે. સદિમ મનુષ્ય મરીને ઉત્કૃષ્ટપણે ભૂવનપતિ તથા વ્યુતરને વિષે જાય. પણ જ્યેાતિષીમાં ન જાય. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) પચાગ્નિ તપનાશ, મિથ્યાત્વી તપસ્ત્રી, ઉત્કૃત રાખને ધારણ કરનારા અહંકાર કરનારા, તપશ્ચર્યા કરતાં વૈશા વના પ્રતિઋધ કરનારા જીવે મરી અસુરકુમાર ભુવનપતિમાંહે ઉપજે છે. કદમૂળ ભક્ષણ કરનાર વનવાસી તાપસ કાળ કરી ઐતિષી થઇ શકે છે. ચરક અને કપિલમતિત્રિથી ઉત્કૃષ્ટ બ્રહ્મદેવલાક સુધી જઇ શકે છે. હાથી, બળદ, સ`ખળ અલ જેવા સમ્યકત્વધારી દેશવિરતિસહિત મરીને આઠમા સહુંશ્રારદેવલાક સુધી જઈ શકે છે. દેશવિરતિ · શ્રાવક કાળકરી બારમા દેવલાક સુધી જાય છે. રોહરશુદ્ધિ સાધુવેષધારી મિથ્યાદષ્ટિ હૈાય તે ક્રિયાના બળેકરી નવવેચક સુધી જાય. વૈદ પૂર્વે સાધુ જલન્થથકી છઠ્ઠા શાંતક દેવલેક સુધી જઈ શકે. તાપસ, સન્યાસી, શાકયાદિકને જઘન્યથકી વ્યંતરમાં ઉપજવુ' હાય. શ્રી પત્નવાજી સૂત્રમાંહે તાપસને જાન્યથકી ભૂવનત્તિમાંહે ઉપજવું કહ્યું છે. જે શરીરના હાડના દૃઢ દઢતર બંધ તેને સયણુ કહે છે. સંઘયણના ૬ ભેદ છે. ૧ વરૂષભનારાચાયલુ. ૨. ક્ષભનારાચસાયણુ ૩ નારાચસઘયણ ૪ અર્ધનારાચસવયશુ, ૫ કીલીકાસ વયણુ ↑ સેવાર્વસ બ્રયણું, For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ગર્ચાતીય તથા મનુષ્યને ૬ છએ સબયણ હાથ સમાછમપદ્રિતીય તથા સમુકમમનુષને એક સેવાતસંઘય હાય છે. વિગતિને છેવ સંધયણ હાય.કમ્મપયડીમાં સમાઇપાલિતાર્યને એ સંઘયણ કહ્યાં છે, તત્વ કેવલીગમ્ય સવતા તથા નારી સંવય છે, કેમકે સંય તે હાહરચનાવિશેષ છે. તે હાડ દેવતા તથા નારકીને નથી. વહા સંઘયણવાબે જીવ.-ભુવનપતિ, વ્યંતર, જયેર તિષી અને ચોથા દેવલાક સુધી જઈ શકે છે. કીલીકાસંઘયણવાળે પાંચમા અને છઠ્ઠા દેવલેક સુધી જઈ શકે. અર્ધનાશચસંઘાણી આઠમા દેવક સુધી જાય. નારાચવણકરી દશમા દેવલોક સુધી જાય. રૂષભનારીચેકરી બારમા દેવલોક સુધી જાય. વરૂષભનારાચસંઘયણેકરી ભુવનપતિ, વ્યંતર, તિથી, બાર વિલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરવિમાન અને યાવતું મેક્ષે પણ જાય. એટલે પહેલા સંઘાણવાળા છવ માણે જાય. જ્યાં જ્યાં સંયણ હેાય ત્યાં ત્યાં સસ્થાન હોય છે સંસ્થાન–શરીરને આકારવિશેષતે સંસ્થાનના ૬ પ્રકાર છે. ૧ સમારંસ, ૨ ન્યાલ, ૩ સાદિ ૪ વામન, ૫ મધ, ૬ હડક. છોને ઉપર મુજબ ૬ સંસ્થાન છે છે. અને પાંચ સંસ્થાન હોય છે. ૧ પરિમંડલ, ૨ જ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ૩ ત્રિશ, ૪ ચારસ, ૫ આયત, તે પાંચ અજીવ પુગલ સ્કંધનાં હેાય છે. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભ જતીર્થંચને ૬ છએ સં. સ્થાન હોય છે, દેવતાને સમરસ સંસ્થાન હોય છે. નારકી, એકેંદ્ધિ, વિગલેંદ્ધિ, સમુછમ, પચંદ્ધિ તિર્ય ચ, તથા સમુછમ મનુષ્ય એ સર્વ હુડકસંસ્થાનવાળા હોય, કમ્મપયડીમાંહે સમુછમ પંચેન્દ્રિય તીર્થંચને ૬ છે. એ સંસ્થાન કહ્યાં છે. એકેદ્રિ માંહે પૃથ્વી મસુરચંદ સંસ્થાનવાળી છે. અપકાયનું બિંદુ જેવું સંસ્થાન, તેઉકાયનું સૂચિકલાપ સંસ્થાન, વાયુકાયનુ પતાકાને આકારે સંસ્થાન, વનસ્પતિકાયનું વિચિત્ર પ્રકારે સંસ્થાન છે. વાયુકાય વૈદય શરીર કરે તે પણ પતાકા જેવાં સંસ્થાન કરે; પંચેન્દ્રિ તીર્થંચ અને પચેંદ્રિય મનુષ્ય તથા બારમા દેવલેકના દેવતા સુધી જે ઉત્તર વૈક્રિયરૂપ કરે તે નાના સંસ્થાનવાળું જાણવું નારકી ઉત્તરવૈકીયરૂપ કરે તે પણ હુડકસંસ્થાને જાણવું દેવતા ચવીને કયાં ઉપજે તે કહે છે. સામાન્યપણે ચારે નિકાયના દેવતા દેવામાંથી ચ. વીને એક યુગલીયા વિના ગમજ પર્યતા સંખ્યાતા આયુષ્યના ધણી મનુષ્ય તથા તયં એને વિષે જાય. પર્યા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તા માદર, પૃથ્વીકાય, દેવતા મરીને ઉપજે. www.kobatirth.org ( ૩૧ ) અપકાય અને Acharya Shri Kailassagarsuri Gyanmandir વનસ્પતિકાયમાંહુ સનત્કુમાર આદે લેઇને સહસ્રાર દેવલેાક સુધીના દેવતા અત્રિને એકેદ્રિ માંહે ઉપજે નહી. આણુત પ્રમુખ દેવલે ક્રથી માંડી અનુત્તર કિંમાન સુધીના દેવતા ચવીને ગભજ પર્યાપ્તા સખ્યાતા આયુષ્યવાળા સામાન્ય મનુષ્યમાંડે ઉપજે પણ પૃથ્વી આદિક એકે દ્વિમાંહુ ન ઉપજે; તથા તીર્યંચમાંહે પણ ઉપજે નહી ભુવનપતિ વ્યંતર જ્યોતિષી સાધમ અને ઇશાન દેવલેક સુધી દેવીઓનુ ઉપજવું હોય ઉપરાંત દેવી એને ઉપજવુ'હાય નહી. ઉપરના દેવતાના લેગને માટે સાધર્મ તથા ઇશાન દેવલે કની અપરિગૃહીતા દેવીએ આઠમા સચર દેવલેાક સુધી જાય. અચ્યુત દેવસેક થકી ઉપરાંત દેવતાનું પણ ગમના ગમન નહીં. હેઠવા દેવાને બારમા દેવલે કથકી ઉપરાંત જવાની શક્તિ નથી તથા ઉપરના દેવતાને અહીંયાં આ વવાનું પ્રત્યેાજન નથી કારણ કે નવચ્ચેવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતાને તીર્થંકરના કલ્યાણક મહીમા માંહે પણ શય્યા થકી નીચે ઉતરે નહી પણુ સખ્યામાં એઠાં થકાંનમસ્કારાદિક ભક્તિ યથÀગ્ય જાળવે અને સદેહ ઉપજે તે મનવર્ગાએ પ્રશ્ન કરે, અને કેવળી પણ કેવળ જ્ઞાને જાણીને મનેાવર્ગણુાએ ઉત્તર આપે. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) लेश्यास्वरुप कहेछे. જેણે કરી જીવ કર્મ સાથે આશ્વેષ પામે તેને લેશ્યા કહે છે. તે વેશ્યાના બે ભેદ છે. એક દ્રવ્યલેશ્યા તથા બીજી ભાવલેશ્યા. ત્યાં આત્માને કાળાં, પીળા આદિ દ્રવ્યરૂપ કમ પુદગલ સંગ તે દ્રવ્યલેહ્યા અને આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા. લેશ્યાના ૬ ભેદ છે. ૧ કુષ્ણુલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતલેશ્યા, ૪ તેજલેશ્યા, ૫ પદ્મલેશ્યા, ૬ શુકલેશ્યા, એ છ લેશ્યા છે. ભુવનપતિ તથા વ્યંતરને કૃષ્ણ, નીલ, કાયેત અને તેને એ ચાર લેહ્યા હોય ત્યાં પરમાધામીને એક કૃષ્ણ લેશ્યાજ હોય. અને જ્યોતિષી, સૈધર્મ અને ઈશાન એ એ દેવલોકને વિષે એક તેજે લેસ્યા હોય. સનત્કુમાર, માહેદ્ર અને બ્રહ્મ એ ત્રણ દેવલે કે પેલેસ્યા હોય. લાં. તક આદે લેઈને પાંચ અનુત્તર સુધીના દેને એકલી શુકલ લેશ્યા હોય. એ સર્વ લેસ્યા નિર્મળ, શુદ્ધ, શુદ્ધતર, અનુક્રમે જાણવી. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૩) आहार. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગે કેવળ શરીરેકરી જે આહાર તે શરીર પાંચ છે, તથાપિ તેજસ અને જીવ ઉત્પત્તિ દેશે આવી પૂર્વશરીર અથવા અવિગ્રહુગતિવાળે જીવ પ્રથમ સમયે દારિક શ રીર યાગ્ય પુત્રલાહાર કરે, બીજા સમય આદે ટ્વેઇ કા ર્મણ સાથે આદારિક મિત્રે આહાર કરે, તે જયાંસુધી શરીર પૂર્ણ નીપજે ત્યાંસુધી, એ પૂર્વોક્ત સર્વ તેજસશરીર તેણે કરી જે આહાર તે પ્રથમ એજાડાર જાળુવે. સ્પર્શેન્દ્રિયેકરી જે આહાર તે બીજો લે!માહાર - હવેા. જેમકે-તેલ ચાપડવાથકી મુખે ચીકાશ થાય, ઉનાળે પાણીની છાંટ લાગવાથી શીતળ પુળે તૃષા મટે, ઇત્યાદિ. કાળીઆએકરી આહારને જે મુખમાં પ્રક્ષેપ કરવે તે કત્રળાહાર ાણુવે. For Private And Personal Use Only એજાડારી. યદ્યપિ કાર્યગ્ર શરીરેકરી ગ્રિડુગતિ દેવતા, નારકી અને એકેદ્રિ વિના બાકીના જીવ કવબાહારી હાય છે. દેવતા, નારકી તથા એકેદ્રિને કવળાહાર નથી. કિ ંતુ પર્યાપ્ત પૂરી કયા પછી લે મહારી હોય. તેમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) દેવતા જે તે મનચ્છપિત શુભપુતગળનો સર્વ કાયાએ આ હાર કરે. નારકીને અશુભ પણે પરિણમે. સર્વ તીર્થંચ તથા મનુષ્યને ત્રણ પ્રકારના આહાર હોય. કેવારેક સચિત કેવારેક અચત, કેવારેક ઉયરૂપ હોય. દેવતા તથા નારકીને અચિત્ત આહાર હય, દેવતાને આયુષ્ય ઉપર આહાર કાળમાન છે, પરંતુ નારકીને આ હારે કાળમાન નહેય. વિગલેંદ્ધિ તથા નારકને આહાર લીધા પછી આહાર ઈચ્છા ઉત્કૃષ્ટી અંતમુહુત પછી ઉપજે. એકેદ્રિ પૃથ્વી - દિકને આહારભિલાષ નિરંતર ઉપજે, ને પચે દ્રિતીકંચને રોગાદિક અભાવે બે અહે રાત્રને આંતરે આહારમલાલ ઉપજે. તથા મનુષ્યને ત્રણ અહોરાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે. એ બે ઉત્કૃષ્ટ આહારદંતર તે ઉત્તરકુરૂ, દેવકુરૂ તથા ભરત અને ઐરાવતે, સુષમ સૂષમાકાળે ત્રણ પત્યે પમ આયુષ્યવાળા તીર્થંચ મનુષ્ય આશ્રી જાણ. - વિગ્રહગતિવાળા ઉત્કૃષ્ટ પણે ચાર સમય અણહાર હેય, અને આઠ સમય પ્રમાણ કેવળી સમુદ્યાત છે. તેમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળ કામણ યોગી હોય, તે ત્યાં ત્રણ સમય અણુહારક જાણવા, અને ચાકમે ગુ9ઠાણે શિશીકરણે અંતરમુહૂર્ત પ્રમાણ અણહાર જાણ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫ ) ને સાદિ અનત મેાક્ષમાંહે સિદ્ધના જીવ અવતા કાળ અણાહારી જાણવા. બાકીના સર્વ છત્ર મડ઼ારક જાણવા. દુહા. ત્રિષ્ટા સૂત્ર રહીત તેમ, પરસેવે તે થાય નહી, કપૂર સરખા શ્વાસ છે, હાડ રૂધિર નખ રેશમ માંસ, કેશ હીન સુરકાય; સુખમાં ગાળે આય. નિર્મળ કાયી સુર; ભાગી સુખ ભરપૂર. ઉત્પત્તિકાળે અંતરમુહૂર્તમાંહે પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી અત્યંત તણુ પુરૂષ સરખા સર્વ અગમાં ભૂષણ ધારણ કરનાર દેવતાઓ હોય. શ્રી છત્રાભિગમ સૂત્રના અભિપ્રાય કેાઈ કહે છે કે, દેવતા આભૂષણુ તથા વચ્ચે કરી રહીત છે, તે ઉત્પત્તિ કાળેજ જાણુવા. પરતુ ઉપપાત સભાએ ઉપજે, અભિષેક કે સભાએ સ્નાન કરે, અલકાર સમાએ અલ કાર પહેરે, વ્યવસાય સભાએ પુસ્તક વાંચી પૂોપગરણ વ્યવસાય વીએ, પછી સુધા સભાએ. ઝિંદ્રાયતનને વિષે પ્રતિમાને પૂજે. એ સર્વ જુદાં જુદાં કૃત્ય કરનાર દેવતાને કેમ વસ રહીત કહેવાય. વસ્ત્ર સહીત દેવતાળવા, દેવતા આંખ સીટકારે નહી. મનેકરી સર્વ કાર્ય સાધક હાય, ઊરમાં પુત્રનીમાળા હોય તે કઈ દીવસ કરમાય નહી'. મનુષ્યલેકમાંહી આવેતે ભૂ: મથકી ચાર આંગુલ અધર ( ઊંચા ) પગ રાખે. જીન For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) તીર્થકરેનાં જમાદિ પાંચ કલ્યાણકને વિષે તજસ્વીના તપ પ્રભાવે, જન્માંતરના નેહ થકી અથવા રીશ થકી દેવતા અહીં આવે છે. સિધર્મ અને ઈશાન દેવકના દેવ રત્નપ્રભા પૃબીનો હેઠલે ભાગ પયંત અવધિજ્ઞાને કરી દેખે સનકુમાર ને માહેદના દેવતા બીજી શરામભા પ્રત્યે દેખે. બ્રા ને લાંતના દે ત્રીજી નરક સુધી દેખે. શુક્ર તો સહ ધ્રારના દેવ ચોથી પંકપ્રભા પ્રત્યે દેખે. આણુત, પ્રાણત. આરણ અને અશ્રુત, એ ચાર દેવકના દેવતા પાંચમી ધમપ્રભા નરક સુધી દે છે. ત્રણ હેઠલા ને ત્રણ મધ્યના એવાં ૬ છ વિવેયકના દેવ તે છઠ્ઠી તમપ્રભા નરકપૃથ્વી સુધી અવધિજ્ઞાને કરી દે છે, ને ઉપરના ત્રણ યુવેયકના દેવતા તે સાતમી તમતમપ્રભ નામા નરક કી સુધી દે છે. અને પાંચ અનુત્તરવિમાનના દેવે કાંઈક ઉણ લેકનાલી પંચાસ્તિકાયરૂપ દરાજ પ્રમાણુ અવધિજ્ઞાને કરી દેખે. નારકનુ અવધિજ્ઞાન વાણી ઉપર તરવાના ત્રાપાના આકારે જાણવું. ભુવનપતિનું પાલાને આકારે, વ્યતરનું અવધિજ્ઞાન ઢેલને આકારે, તિષીનું અવધિજ્ઞાન લરને આકારે, બાર દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગને આકારે, નવગ્રેવેયકના દેવેનું અવધિજ્ઞાન ફુલેમરી અંગે For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ના આકાર, અનુત્તરનું અવધિજ્ઞાન કુમારી કન્યાને ગલકંશુઓ જે શિવાદ તુરકશી પહેરણ પહેરે એને ઉંદર્વ સર કંચુક કહે છે એ નામે મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે તેને આકારે જાણવું. તીર્થંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન નાના પ્રકારના સંસ્થાને સંસ્થિત જાણવું. સ્વયંભુરમણ સમુદ્રમાંહે મન્સ સર્વ આકારે છે પરંતુ વલયાકારે નથી અને મનુષ્ય તથા તીર્થંચને અવધિજ્ઞાન વલયાકારે પણ છે. ભુવનપતિ તથા વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું ઘણું હેય ને તીખું તથા નીચું શેડું હેય. વૈમાનિકને નીચે અવધિજ્ઞાન ઘણું હોય અને તાળું તથા ઉચું ડું હાય. નારકી તથા તીર્થ'ચને તીખું અવધિજ્ઞાન ઘણું હોય અને ઉંચું તથા નીચું થતું હોય. મનુષ્ય તથા તીર્થંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હેાય છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only नरकस्वरुप. નકો સાત છે. ૧ રત્નપ્રભા, ૨ શકરપ્રભા, ૩ વાલુકપ્રમા, ૪ કપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમામભા. ૭ તમતમપ્રભા, એ સાત છે. ઘણું પાપ કૃત્ય કરનાર, કૅધી, આરંભારી કરવેશ્યાવંત, મૂઢમતિ, પરને દુઃખ દેનાર, હિંસા કરનાર છે નરકમાં ઉત્પન્ન થાય છે. નરકનાં નામ જઘન્ય સ્થીતિ. ઉત્કૃષ્ટિ સ્થીતિ. દરેક નશ્વના નક્કા પાથડા, વાસા, ૧ રત્નપ્રભા. ૧૦ હજાર વર્ષ. ૧ સાગરોપમ ૧૩ ૩૦ લાખ. ૨ શકરપ્રભા. ૧ સાગરોપમ ૩ સાગરોપમ. ૧૧ ૨૫ લાખ. ૨ વાલુકસા. ૧ સાગરોપમ ૭ સાગરેપમ. ૯ ૧૫ લાખ, જ ૫ક્રમભા. ૭ સાગરોપમ. ૧૦ સાગરોપમ. ૭ ૧૦ લાખ. "ધૂમપમ, ૧૦ સાગરોપમ. ૧૭ સાગરોપમ. ૫ ૩ લાખ ૬ તમામલા, ૧૭ સાગરેપમ. ૨૨ સાગરોપમ ૩ પાંચે ઉણ લાખ તમ, તમભા. ૨૨ સાગરોપમ, ૩૩ સાગરોપમ, ૧ સાતમી ૫ , (૩૮) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) દરેક નરકના પાથડાનું જઘન્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય, મોટી સંઘયણ વિગેરે ગ્રંથકી જાણવું. એ સાતે નરકમાં જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી સદા વેદના વે. આંખ મીચી ઉઘાડીએ એટલે વખત પણ નારકીને સુખ નથી પરંતુ એકાંત દુઃખજ ગણે નારકી જાને ત્રણ પ્રકારની વેદના છે. ૧ ક્ષેત્રવેદના, ૨ અન્ય વેદના, ૩ પરમાધામિ કૃત વેદના. ત્યાં પ્રથમ ક્ષેત્રવેદના દેખાડે છે. એક રત્નપ્રભા. બીજી શર્કરા, ત્રીજી વાલુકા, એ ત્રણ નરકના જીવે શીતપેનીયા છે. અને નિસ્થાન વિના બીજી જે નરકભૂમિકા છે તે ઉણુ છે. તે માટે નારકી શીતાનિયા તે ઉષ્ણ વેદના વેદે છે. ત્યાં જેવા અગ્નિવર્ણ ખેરના અંગારા તે કરતાં પણ અત્યંત નરકભૂમિકા ઉષ્ણ જાણવી. એમ બીજા નરકોને વિષે ભાવના જાણવી. પંકપ્રભાનરકે ઉપરના ઘણા નરકાવાસા તે ઉષ્ણુ છે અને નીચલા થોડા નરકાવાસા થડા શીત છે. ધૂમપ્રમાને વિષે નરકાવાસામાં શીતળ ઘણું છે અને ઉણ થોડા છે. તથા છઠ્ઠી અને સાતમીયે એકાંત શીતળ ભૂમિકા છે. અને નારકી એકાંત ઉગણું નિયા છે, પરંતુ નીચે નીચે નરકે અનંતગુણ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ છે. નરક મળે ઉgવેદના ને શીતવેદનાનું સ્વરૂપ એવું છે કે, ગ્રીમરૂતુના અને મધ્યાન્હ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦ ). સમયે સૂર્ય પ્રાપ્ત થયો છતાં અને આકાશ મેઘરહીત છતાં અત્યંત દુષ્ટ પિત પ્રકોપકરી થાકુળ અને છત્રરહીત ચારે દિશાએ પ્રદીપ્ત થએલી અગ્નિજવાળા તેણેકરી વ્યાસ એવા કોઈ પુરૂષને જેવી ઉણ વેદના હોય તે કરતાં પણ ઉષ્ણવેદના નારકાવાસામાં રહેલા નારકીને અનંતગણું જાણવી. * શીતાનિયા નાર કીને ઉષ્ણુનેદના નારકાવાસાથી લઈ ખેરના અંગારામાંહે નાખી ધમે તેવારે તે નારકી ચંદન જેવી શીતળતા પામીને અત્યંત સુખ પામ્યા છતા તે અગ્નિમાંહે નિદ્રા પામે. વળી પિશ તથા માઘમહીનામાં રાત્રીને સમયે શીતળવાયુ વાય તેણે કરી જેમ હદય વિગેરે કરે તથા હિમાચળમાંહે વસ્ત્રરહિત બેઠેથકે ઉપરથી હિમ પડતાં જેવી શીતવેદના હોય તેથી અનંતગુણું શીતવેદના નરકાવાસામાં હેય. તે શીતવેદના યુકત નરકમાંથી તે નારકીને બાહર કાઢી પૂર્વે કહ્યા એવા હિમાચળાદિક સ્થાને જે મુકીએ તે નિરૂપમ સુખી થયા છતા નિદ્રા પ્રત્યે પામે. પ્રતિક્ષણે જે જે આહારાદિક નાના પ્રકારના પગળનું જે બંધન તેથકી પ્રદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ હોય. ગતિ ઊંટ સરખી હેય. હુંડકસંસ્થાન હોય. નારકીને ભીડા પ્રમુખના પુદ્ગળ ઊડીને લાગે તે શસ્ત્રધારા સરખા હોય. નરકાવાસાને વર્ણ સર્વત્ર અંધકારમય અને વિષ્ટા, મૂત્ર, લેમ્પ, મલ, લેહી, વસા, For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) પરૂ અને મેદે ભર્યું તળીયાનું ભાગ છે. સ્મશાનની પેઠે ઠામ ઠામ કેશ, નખ, હાડ, માંસ, લેડી પડયાં હોય. મરેલાં કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હાય. કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડવો રસ હોય સ્પ વીંછીના કાંટા સરખે હેય. નવમે અગુરુલઘુ પરિણામ તે અત્યંત દુઃખનું સ્થાનભૂત જાણવે. દશમે શબ્દ તે અત્યંત વિલા પાકંદ દુઃખકારી શબ્દના પુદગળ હોય. એ પ્રકારે નારકીને પુગળ પરિણમે. ભલા કરતાં ભુડે પરિણમે. વૈમાનિક દેવતાને હાથના સ્પર્શથકી પણું નારકીને અત્યંત દુઃખ હોય. સમસ્ત અઢી દ્વીપનાં અન્ન તથા વૃત આપીએ તે પણ નારકીજીવોની ભૂખ મટે નહીં એવી સુધાવેદના હેય. સમસ્ત સમુદ્ર, નદી, તળાવ વિગેરેનાં પાણી નારકીઅને પાઈએ તે પણ નારકોનું ગળું, તાળવું તથા હો કે સુકાતાં રહે નહીં એવી તૃવેદના છે. છરી, કરવતે કરી ખણતાં પણ તેની ખસની ખંજવાળ મટે નહીં. નારકીના જીવ સદા પરવશ રહે. અહીંયાં રહેનારા પુરૂષો કરતાં પણ અનંતગુણે જવર સર્વદા હોય. શરીરે દાહ અત્યંત હોય. નવમે ભય અને દશમે શેક એ બે મનુષ્ય કરતાં અનંતગુણ હોય, અને નારકીના અને વિર્ભાગજ્ઞાન પણ દુઃખદાઈ છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨), પરમાધામી પણ ભાલા, શ, તલવાર, તીર દેખાડી અત્યંત દુઃખ આપે છે. નારકીના બે ભેદ છે. એક મિથ્યાષ્ટિ, ૨ સભ્ય દ્રષ્ટિ. ત્યાં જેમ ભીલ તથા વણજારાને કુતરે બીજા કુ તરાને દેખી અત્યંત ધ પામી સામે લડવા આવે અને નખે તથા દાંતેકરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી જે હેય. તે પણ વિર્ભાગજ્ઞાને કરી બીજા નારકીને દૂર થકી આવતે દેખી દોષે કરી અત્યંત રેદ્ર એવું વૈક્રિયરૂપ કરે, અને પિતા પોતાના નારકાવાસાને વિષે પૃથ્વીના સ્વભાવ૫ન્ન હથીઆર, વા નવા વિકુભ્ય એવાં ત્રિલ અને ભાલા પ્રમુખ, હાથ, પગ, અંત, નખેકરી માંહેમાંહે પ્રહાર કરે. તે પ્રહારેકરી પીડા પામેલા તે લેાહીના કાદવમાં આળોટતા રૂદન કરે. મેટા ભયંકર શબ્દ મૂકે. સમ્યગદષ્ટિ નારકી હોય તે પિતાના પૂર્વવત પાપને મરણ કરી બીજા નારકીથી થએલું દુઃખ સમ્યક પ્રહાર સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં, परमाधामीकृत वेदना. પરમાધામીકૃત વેદના કહે છે. નરકાવાસાની પહેલી ભીંતને વિષે નિકુટ આલા છે. તે નારફને ઉ૫જવાની For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) ' જ હોય તો આલિગ વાંસલ 9 ઉપર એ નિ જાણવી. ત્યાં નારકી ઉપન્યા પછી અતમુહૂતિ આળી (આલે) નાને અને શરીર મોટું થાય. તેથી તેમાં સમાય નહી તેવારે નીચે પડે. તે જે નીચે પડે કે તુરત પરમાધામી ત્યાં દોડી આવે. આવીને પૂર્વકૃત કર્મના અનુસારે દુઃખ આપે. જે છે મદ્યપાન કર્યું હોય તેને તપાવેલું સી સું પીવરાવે. પરસ્ત્રીસંગી જે હોય તેને અગ્નિમય લેહની પુતળીનું આલિંગન કરાવે અને કૂટશીમલાના વૃક્ષ ઉપર બેસાડે. લોઢાના ઘણેકરી ઘાત કરે, વાંસલાએ કરી છેદે, ક્ષત ઉપર ભાર આપે, ઉના તેલમાંહે તળે, કુંત ભાલામાંહે શરીરને પરેવે, ભઠ્ઠીમાંહે શેકે, ધાણમાંહે પીલે, કરવતેકરી વેહેરી નાંખે; કાક, કુતરા, ઘુ અડ, સિંહ પ્રમુખને વિકુવા કદના કરાવે. વૈતરણ નદીમાં ઝબળે. અસિપત્રવન માટે પ્રવેશ કરાવે, તપેલી રેતીમાંહે દેડાવે, વજમય કુંભી માંહે તીવ્ર તાપેકરી પચતાં, નારકી ઉત્કૃષ્ટા પાંચસે જે જન ઊંચા ઉછાળે, ત્યાંથી તે. એને પાછા પડતાં વજુમય ચંચુએ કરી પક્ષીઓ તેડે ધરતી પર પડયા છતા વાઘ ખાય, એવા તે પરમાધામી અધમ મહા પાપીટ કરકમ હેય. કદર્થમાન એવા નારકીને માંહમાંહે પાડા, કુકડા, મેંઢાની પેરે ઝૂઝતાં (યુદ્ધ કરતા દેખી) પરમાધામી હર્ષ પામે અટ્ટહાસ કરે, પડહગદાદરી બજાવે. જેમ અહીંયાંના For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪). લેક નાટક દેખી ખુશી થાય તેવા પરમાધામી ત્રણે પ્રકારની કદના નારકીને સેબી ખુશી થાય. નારકીને દુઃખ થવામાં તથા દુઃખી દેખી ખુશી થવામાં પરમાધામી દેવોને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ બીજા કશામાં નથી. સાતે નરકોમાં ક્ષેત્રવેદના હેય. શરીરે કરી અન્યન્યવેદના સાતે નરકે છે. પ્રહરણકત વેદના પહેલી પાંચ નરકે છે. પહેલી ત્રણનરકને વિષે પ૨માધાનિકૃત વેદના છે. રત્નપ્રભાનું એક લાખ એંશી હજાર પૃવીપિંડ છે. શર્કરપ્રભાનું એક લાખ ને બત્રીસ હજાર, વાલુપ્રભાનું એક લાખ અઠ્ઠાવીશ હજાર, પંકપ્રભાનું એક લાખ વીશ હજાર, ધૂમપ્રભાનું એક લાખ અઢાર હજાર, તમ.પ્રભાનું એક લાખ શળ હજાર, તમતમપ્રભાનું એક લાખ ને આઠ હજારનુ પૃથ્વીપિંડ જાણવું. પ્રથમ નરકાવાસે ૪૫ પીસ્તાળીશ લાખ જેજન પ્રમાણ લાંબ પણે ને પહેળપણે છે અને એટલે અપઈઠાણ નામે ઈદ્રક નારકાવાસે તે એક લાખ જન પ્રમાણ લાંબપશે ને પહેળપણે છે. સાતમી નરકના જીવોનું દેહમાન ૫૦૦ પાંચસે ધનુષનું જાણવું. દરેક નરકે અડધું અડધું ઓછું કરીએ. નારકનું સ્વભાવિક જે શરીર છે તેથી બમણું ઉત્તરવૈક્રિય શરીર જાણવું. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) સાતે નરકે નારકી પ્રાયશઃ નિરંતર ઉપજે છે અને ચવે છે. કયારેક જે વિરહ પડે તે જઘન્યથકી સાતે નરકે એક સમય વિરહ પડે, અને પ્રત્યેકે જુદે જુદે પણ એક સમયજ વિરહ પડે. સાતે નરકને વિષે ઉત્કટે ભેળે વિરડકાળ પડે તે બાર મુર્તને પડે. રત્નપ્રભાએ ૨૪ ચાવીશ મુહૂર્ત, શકરાએ સાત દીવસ, વાલુકાએ પન્નર દીવસ, પંકપ્રભાએ એક માસ, ધૂમપ્રભાએ બે માસ, તમઃ પ્રભાએ ચાર માસ, અને તમતમપ્રભાએ છ માસ ઉપપાત વિરહુકાળ જાણો. તેટલા કાળથી અવશ્ય જીવ બીજે ઉપજે. ભુજ પરિસર્પ, છે, નેળીયાદિક બીજી નરક સુધી જાય. પક્ષી, માંસાહાર, ગીધ, સીંચાણું, સમળી પ્રમુખ ત્રીજી નરક સુધી જાય. સિંહ, ચિતરા, કુતરા, બીલાડી પ્રમુખ ચેથી નરકપૃથ્વી સુધી જાય. ઉર પરિસ, કાળા-ધોળા-કાબરા, પ્રમુખ સM, તે પાંચમાં નરક સુધી જાય. સ્ત્રીવેદે નરક યુ બાંધે છે એવા સ્ત્રીરત્ન પ્રમુખ, તે યાવત્ છઠ્ઠી નરક સુધી જાય. મનુષ્ય, મત્સ્ય, એ બે ગર્ભજ પતા ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી જાય. સર્પાદિક, સિંહ પ્રમુખ પક્ષી તે ગુદપ પ્રમુખ, મસ્યાદિક એટલી જાતિના જીવ તે નરક થકી આવ્યા હોય For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) અને ફરી નરકે જાય; તે પ્રાયશઃ વચન જાણવું છેવફ્રાસંધિયણી બીજી નરક સુધી જાય, ઉપરાંત ન જાય. કીલીકાસંઘયણી ત્રીજી નરકપૃથ્વી સુધી જાય. અર્ષના ચેથી નરક સુધી જાય. નારાએ પાંચમી નરક સુધી હોય રષભનારાએ છઠ્ઠી નરક સુધી જાય અને વજરૂપભનારાંચ સહયણે સાતમી સુધી જાય. નારકી જીને કુણલેશ્યા, નીલલેસ્થા ને કાપિત એ ત્રણ વેશ્યાએ હેય. લેશ્યાનું સ્વરૂપ કહે છે-માર્ગ ભૂલ્યા થકાકેઈક, છે પુરૂષ વનમાં ભમતાં ભૂખ વષાએ પીડયા થકા જાંબુના ઝાડ હેઠે આવ્યા. તે છ પુરૂષ મહેમાહે ફળ ખાવાની ઇરછા કરતા છતા ચિતન કરવા લાગ્યા છે એ વૃક્ષનાં ફળ લક્ષણ કરીને સુધા તુષાને ઉપશમાવીએ. એમ વિચારી એક પુરૂષ ફળને અર્થે વૃક્ષને મુળમાંથી છેડવા લાગ્યું. બીજે પુરૂષ છે જે-થડ થકી છે. ત્રીજે બે જેડાળાં છે. ચોથે પુરૂ નાની ડાળીઓને છે એમ બેચે પાંચમે પુરૂષ પાકાં ફળને તેડે એવું છે. છ પુરૂષ બાલ્ય - વૃથ્વી ઉપર ખરી પડેલાં ફળ મર્થથી વીણી આઓ. જેમ. એ છ પુરૂષના પરિણુ મ જુદા જુદા, તે કણાદિકથી પ્રારંભી પાવત શાલેયાના પરિણામ પણ જદા જુદા જશુવાં. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેશ્યાઓના વર્ણ કહે છે. સ્નિગ્વમેઘની ઘટા સરખે, ભેંસના શિંગડા, અરિષ્ટ૨ન, નેત્રની કીકી અને કાળા ચુરમાં સરખે કુણલેશ્યાને વર્ણ મહા ભયંકર જાણ. અશેક વૃક્ષના અંકુર સરખ, નીલચાસપક્ષી સખે, વૈદુર્યરત્નના કાંતિ સરખે, નીલલેસ્થાને વર્ણ જાણ. અળશીના કુલ સરખે, કેકીલાની પાંખ સરખે, પારેવાનાં કંઠ સરખ, કાપતલેશ્યાને વર્ણ જાણ. હીંગળેકનો રંગ, ઉગતા સૂર્યની કાંતિ, પિોપટની ચાંચ સરખે, તેજોલેસ્થાને વર્ણ જાણો. હડતાલના મધ્યરંગ સરખે, હળદરના રંગ સરખે, એણના કુલ સર, પાલેશ્યાને વર્ણ જાણુ. શંખ, મુચકુંદનાં ફુલ, દુધ, પૂર્ણચંદ્રમા, મોતીના હાર અને રૂપા સરખો, શુકલેશ્યાને વર્ણ જાણ. લેશ્યાના રસ કહે છે. કડવી તુંબડીનો રસ, ની બને ૨સ, ઈદવારૂણીને ૨સ, એ થકી અનંતગુણે કડવો ૨સ કૃષ્ણસ્થાને જજુવે. સુંઠ, મરી, પીપર અને ગજપીપરને જે તીબે રસ છે તેના કરતાં અનંતગુણે તીખે ૨ નીલલેયાને For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણો. કાચું કાષ્ઠ કાવ્યું કેઃ પર તે થકી જનતાછે તુરો રસ કાપિતાને જ પાકા આંબાના ફળ ને રસ, પાકા ફળ વા નીરાને રસ, તે કરતાં અને તણે મીઠેસ તે વેશ્યાને જાણે પ્રધાન વારતા પસ અને મધુ, એના કરતાં અનંતગુણે રસ પામ્યા જણ, ખજુર, દ્રાખ, દૂધ, ખાંડ, સાકર, એના રસ થકી પણ અનંતગ રસ શુકલેશ્યાને જાણ કૃષ્ણ, નીલ ને કપિત, એ ત્રણ લેસ્થાને સ્પર્શ અને પ્રશસ્ત જાણવો ગાયની જીભને સ્પર્શ તથા કરવતને સપરશે તે કરતાં પણ અનતગુણે કર્કશ સ્પર્શ પ્રથમની ત્રણ લેશ્યાનો જાણવો. અને તેજે, પવ, શુકલ, એ ત્રણને પ્રશસ્ત પર્શ છે, માખણનો જેવો કેમલ સપર્શ હોય તે કરતાં પણ અનંતગુણે સુકમાલ પી જાણ પહેલી નર કે અવધક્ષેત્ર ચાર ગાઇ, બીજી નકે સાડાત્રણ ગાઉ, ત્રીજીએ ત્રણ ગાઉ અવધિક્ષેત્ર, રાચીએ અઢી ગાઉ, પાંચમી એ બે ગાઉ, છઠ્ઠીએ દેહ ગાઉ, અને સાતમીએ એક ગા૩, એ ઉત્કૃષ્ટ અવધિત્ર જાણવું: નરકમાં સમુદ્રષ્ટિને મતિજ્ઞાનેગે જાતિસ્મરણઝાન છે તેથી પૂર્વભવ જાણે. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) मनुष्य स्वरुप મનુષ્ય બે પ્રકારે છે. ૧ ગર્ભજ, ૨ સંમુછિમ. ગર્ભજ જનુષ્યનું ઉત્કૃષ્ટ્ર ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે અને ઉત્કટુ ત્રણ ગાઉનું શરીરમાન છે. ગર્ભજમનુષ્યનું જઘન્ય આયુ અમુહૂત જાણવુ તથા સમુર્ણિમમનુષનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મ જાણવું. ગર્ભજ મનુષ્યનું દેહમાન જઘન્યથકી અંગુલને અસં. ખ્યાત ભાગ જાણવો. સમષ્ઠિમમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ દેહમાન અંગુલને અસંખ્યાતમે ભાગ જાણવું. એ સમુઇમમનુષ્ય તે અઢી દીપ સમુદ્રને વિષે ગર્ભજમનુષ્યના ઉચ્ચાર (વડીનિતી), પાસવણ એટલે (લઘુનીતી) વેલ તે ભવેમા, સંઘાન, નાસીકામ, વમન કરેલું પિત્ત; શુક્ર, વીર્ય, શેણિત, લેહી. મૃતકલેવર, સ્ત્રી પુરૂષના સંયોગે, નગરને ખાળે, બીજા સર્વ અશુચિસ્થાનક, એટલે સ્થાનકે સમુઈિમમનુષ્ય ઉપજે. એ સમુછમ અસંજ્ઞી, મનરહીન, મિથ્યાત્વી સમસ્ત પર્યાપ્તિએ અપર્યાપ્ત, કેમકે સમુછિમને પાંચ પતિ છે અને સમુઠું મનુષ્ય આહાર શરીર પર્યાપ્તિએ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ) ઈદ્રિય પતિ પૂરણ કરી મરણ પામે, તે કારણે પર્ણિમ સર્વ પતિએ અપર્યાપ્તોથકે કાળ કરે. સંપચાતા આયુષ્યવાળા મનુષ્યને વૈક્રિયશરીરજન્ય અંશુળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃ૮ લાખ જે જન ઝાઝેરૂ હાય. પ્રમત્તતિને આહારકલબ્ધિવતને આહારક શરીર હેય. આહારક શરીર જઘન્યથી દેશઊણું એક હાથ અને ઉછૂટું એક હાથ પૂર્ણ હોય. તેજસ અને કાર્મણ એ બે શરીર સર્વ સંસારી જીવને દારિક, વૈક્રિય અને આહારક શરીરને સગે તદ્રુપપણે પરિણમે, ગર્ભજ મનુષ્યને ઉપપાત વિરહ કાળ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને હોય અને ચ્યવન વિરહકાળ પણ બાર મુહૂર્તને જાણ - સમુહૅમમનુષ્યને ઉત્કૃષ્ટ જન્મ મરણ સંબંધી વિરહ પડે તો વીસ મુહૂર્ત સુધી પડે અને જઘન્યથકી ગજ તથા સમુમ મનુષ્યને જન્મ મરણને વિરહાકાળ એક સમય જાણુ. * સાતમી નરકમૃથ્વીના નારકી તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા આયુષ્યવાળા ગલીયા એટલે મનુષ્ય તથ, તીર્વચ ચુગલીયા, એટલા મુકીને બાકીના સર્વ જી મ. તુષ્યમાંટે ઉપજે... For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) વાસુદેવ, અરિહંત, ચક્રવર્તિ, બળદેવ, એ ચારે કે હતા તથા નારકીની ગતિમાંહેથી આવ્યા હાય પણ તીપંઇંચ તથા મનુષ્યમાંહીથી આવ્યા ના હોય. અરિહંત તથા વાસુદેવ એ બન્ને વૈમાનિક ગતિ માંથી આવ્યા હાય. ચક્રવતિને ૧૪ રત્ન હેાય છે તે આ પ્રમાણે: પહેલુ. ચક્રરત્ન વયરીનું મસ્તક છેકે, બીજી છત્ર રત્ન તે ચક્રતિના હસ્ત સ્પર્શે માર વૈજન સુધી વિસ્તાર પાસે, એવુ હાતુ થકુ વૈતાઢ્યપર્વતની ઉત્તરદિશાએ રહે. નારા જે મ્લેચ્છ તેના દેવતા વરસાદ વરસાવે તેને નિરાધ કરવાને સમર્થ થાય. ત્રીજી 'ડરન તે વિષમ એટલે જે વાંકી ભૂમિ હોય તેને સમી કરે અને કામ પડે છતે અને ધાભાગે હજાર જોજન પૃથ્વીનું વિદારણ કરે. ચેાથુ ચમરત્ન તે કાર્ય પડેથકે ચક્રર્તના સ્તસ્પર્શે કરી માર ચેાજન વિસ્તાર પામે, એવુ હતું કુ પ્રભાતકાળે બીજ વાવીએ અને સન્ધ્યાકાળે સર્વ ઉપભેગ કરવાને ચેમ્પ એ. ખા શાલિ પ્રમુખને ઉત્પન્ન કરે છે. પાંચમુ ખડ્ગરત્ન તે સમામ કરતી વખતે અત્યંત શકિતવંત હાય, છઠ્ઠુ કાંગણીરત્ન તે વૈતાઢયપર્વતની ગુફામાંહે એક્કી ભીંતે આગણુપચાસ માંડલાં કરવા યાગ્ય હાય. સાતમું મણિરત્ન તે અધેાભાગે રહેનારૂ જે ચર્ચ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) રન અને ઉદર્વભાગે રહેનારૂં જે છત્રરત્ન તેના છત્રતા ઉપર રાખ્યું છતાં બાર એજનમાં રમે મણિરત્ન ઉઘાતકારી હેય, અને હાથે વા મસ્તકે બાંધ્યું છતાં સમસ્ત રોગને હરણ કરે. આઠમુ પુરોહિતર તે શાંતિકર્મ કરનાર હાય. નવમું આશ્વરત્ન ને દશમું ગાજરત્ન, એ બે મહા પરાક્રમવંત હોય. અગીયારમું સેનાપતિ રત્ન તે ગરાસિંધુને પેલે પાસે, ચાર ખંડને જીતનાર હેય. બારમુ ગૃહપતિ રત્ન તે ઘરનાં એગ્ય કામ કરે. તેરમું વાર્ષિકીરત્ન તે ઘણે, વૈતાઢય પર્વતની ગુફા માંહે ઉમેગા ને નિમગ્ગા નદીના પુલ બાંધે. ચિદમું રત્ન તે અત્યંત અદ્ભત રૂપવંત ચક્રવા, ના ભંગ હેય. એ ચિાદ રત્નના દરેકના એકેક હજાર યક્ષે અધિષ્ઠિત છે. બે હજાર યક્ષ ચક્રવાર્તાના બેઉ બાહુએ હોય. સરવાળે શેળ હજાર યક્ષે ચક્રવાતની સેવાચાકરી કરે જ્યારે જઘન્યથી જ બુદ્વીપને વિષે ચાર ચકવાત હોય તેવારે છપન્ન રત્ન હોય. અને ઉત્કૃષ્ટ પદે અઠાવીશ વિજયના અને બે ભરત તથા ઐરવતના મળી ત્રીશ ચક્રવાત હોય તેવારે જ ખુટીપે ચારસેં ને વીસ રત્ન હોય. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, ૧૩) વાસુદેવનાં સાત રત્ન કહે છે. ૧ ચક. ૨ ધનુષ, ૩ ખ, ૪ મણી, ૫ ગદા, ૬ વનમાળા, ૭ શખ, એ સાત રત્ન વાસુદેવનાં જાણવાં. હવે મનુષ્ય મરીને ક્યાં જાય તે કહે છે. સંખ્યાતા આયુષ્યવાળા મનુષ, સ્ત્રી, નપુંસક, તે નર, તીર્યચ, મનુષ્ય ને દેવતારૂપ ચારે ગતિને વિષે જાય. પહેલા સંઘયણવાળા મનુષ્ય પાંચમી ગતિ રે મેક્ષ તે પ્રત્યે પણ જાય. એક સમયને વિષે એ બે, ત્રણ અને ઉત્કૃષ્ટા ૧૦૮ એકસે ને આઠ જીવ એક્ષપ્રત્યે જાય. એક સમયમાં સ્ત્રીવેદે ઉત્કૃષ્ટ વીશ ક્ષે જાય. એક સમયે નપુંસકવેરા દશ મેક્ષે જાય. અને એક સમયમાં પુરૂષવેદી એકસે ને આઠ મેક્ષે જાય. પાંચશે ધનુષ્ય પ્રમાણુ શરીરવાળા ઉછા એક સમયને વિષે બે મે જાય. જઘન્ય બે હાથ પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક સમયને વિષે ચાર મેક્ષે જાય. અને મધ્યમ અવગાહના ઉત્કૃષ્ટા એક સમયને વિષે એક ને આઠ મોક્ષે જાય. - ઉર્વિલક એટલે આ ઠેકાણે મેરૂલીકા તથા નંદ. નવન પ્રમુખને વિષે એ સમયે ઉત્કૃષ્ટા ચાર મેક્ષે જાય. અલક તે અગ્રામને વિષે એક સમયે બાવીશ એક્ષે જાય. તિર્યંચલેકને વિશે એક ને આઠ મેલે જાય. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૪) ચારે ગતિમાંહેથી આગ્યા કેટલા કેટલા માક્ષે જાય તે કહેછે, Acharya Shri Kailassagarsuri Gyanmandir નરકગતિથી નીકળી મનુષ્યમાંહી આવ્યા એક સેમયને વિષે સીજેતા દશ સીજે, એમ તીર્યંચગતિથકી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તા થ સીજે, અને મનુષ્યગતિથકી આવ્યા વીશ સીઅે, અને દેવગતિથી મળ્યા એકશે ને આઠ સીજે, તેમાં પણ વિશેષ રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાયકી આવ્યા પ્રત્યેકે દશ દશ સીજે. પુકપ્રભાથકી આવ્યા ચાર સીજે. ને માદિકચકી આવ્યા સીજે નહી.. પૃથ્વીકાયયકી આવ્યા ચાર સીજે, અપકાયથકી આવ્યા ચાર સીજે. વનસ્પતિકાયથકી આવ્યા છ સાજે. પંચેન્દ્રિ‚ તીર્થં ચથકી આવ્યા દશ સીજે, તેમાં પણ તીર્થંચની સ્રીમાડેથી આવ્યા પણ દેશ સીજે અને મનુષ્ય (નર) થકી આવ્યા દેશ સીજે અને મનુષ્ય નારીથકી આવ્યા વીશ સીજે. અસુરાદિક દશ નિકાયથકી આવ્યા દશ સીજે તેમજ વ્યતરથકી આત્મા દશ સીજે અસુરકુમારાદિ દેશ નિકાયની દેવીથકી આવ્યા પાંચ સી સમસ્ત ભ્ય તરનિકાયની દૈવીચકી માથાથકા પંચ સીજે --- For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) ચેતિષી પુરૂષથકી આવ્યા દશ સીઅે. જ્યાતિષી થકી આવ્યા વીશ સીજે. વૈમાનિક દેવથકી આવ્યા એકશે ને આઠ સીજે, વૈમાનિક સ્ત્રીથકી આત્મા વીશ સીજે. ઇહાં સર્વત્ર એક સમયમાં અમુક સીજે એમ જાણુનું કેવળ પુરૂષવેદી વૈમાનિકદેવાથકી આવી પુરૂષ થઈ. સીજે તા એક સમયે એકશે ને આઠ સીજે. પુરૂષવેદથકી સ્ત્રી થઈ સજે તેા દશ સીજે, પુરૂષથકી નપુસક થઈ સીજે તા એક સમયે દશ સીજે. સ્ત્રીવેદથકી આવી સ્ત્રી થઇ સીજે તા એક સમયે દશ સીજે. સ્ત્રીથકી પુરૂષ થઈ સીજે તે દશ સીજે. 4 સ્ત્રીથકી નપુંસક થઇ સીજે તેા દશ સીજે, નપુસ કવેદથકી આવી નપુસક થઇ સીજે તે દૃશ સીજે. નપુંસકથકી પુરૂષ થઇ સીજે તાપણુ દશ સીજે. નપુંસકથકી સ્ત્રી થઈ સીને તેાપણુ દશ સીજે. અને વમાનિક દેવી, જ્યાતિષીદેવી અને મનુષ્યની , એ ત્રણ ઠેકાણેથી સ્ત્રીવેદી આવીને પ્રત્યેકે વીશ વીશ સીજે. ત્યાં એ વિશેષ છે. જે વેદથકી આવી મનુષ્યપણે પુરૂષ થઈ અથવા સ્ત્રી થઈ વા નપુંસક થઇ સીજે તેવારે સર્વે મળી વીશ સીજે. વળી આઠે ભાંગે પૂર્વસને પુરૂષ તે આ ભવે પુરૂષ થઈ સ્રીજે તે એકશે. ને આઠ સીજે. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬ ) બીજી રીતે આઠે ભાંગે દશ સીજે. અને વળી પૂર્વે કહ્યું' જે વીશ સ્ત્રી એક સમયે સીજે; ત્યાં એ વિશેષ છે જેકેઇ પુરૂષવેદથકી આવી, કેાઇ સ્રીવેથકી આવી, કેાઈ નપુસકવૈદથકી આવી સ્ત્રી થઈ સીજે તે મિશ્રિત મળી વીશ સીજે, પણ કેવળ પુરૂષથી આવી, કેવળ સ્ત્રીથી આવી, કેવળ નપુ સકથી આવી વીશ સીજે નહી. ઉત્કૃષ્ટા મેક્ષ જાવાનેા છ મહીનાના ઉપપાતવિરહ જાણુવે ને જધન્યથી એક સમય જાણવે. એ મેક્ષથકી પાછું આવવાનું નથી, તે માટે મેક્ષના જીવ સાદિ અન’તમે ભાગે છે. પ્રવાહ આશ્રી અનાદ્વિ અન‘તમે ભાગે જાણવા. જેમ અન્યા ખીજે અકુરા ન થાય તેમ કર્મરૂપ બીજ અભ્યાથકી સસારરૂપ અંકુર ઉત્પન્ન થતે નથી. સરવાર્થસિદ્ધવિમાનની ધ્વજાથી ઉપર ખાર યેાજન સિદ્ધશિલા છે. તે લાંમપણે અને પહેાળપણે પીસ્તાળીશ લાખ યેાજન પ્રમાણ છે. એનું બીજું નામ હતું પ્રાગભારા છે. અર્જુન સુવર્ણમય ર્દિકની પેરે નિર્મળ છે. એ સિદ્ધશિલા મધ્યભાગે આઠ ચેાજન જાડી છે. ત્યાંથકી ચાર દિશાએ ને ચાર વિદ્દિશાએ ઘટતી ઘટતી માખીના પાંખ જેવી પાતળી થઇ છે. ઉત્તાનછત્રને આકારે સિદ્ધશિલાની સ્થાપના છે. તે સિદ્ધશિલાને ઉપર જોજનને આંતરે લેાકાંત છે, ત્યાં સિધ્ધ રહેછે. ભાવાર્થ એ છે કે- એક જોજનના For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) ચોવીશ ભાગ કરીને તેમાં ત્રેવીશ ભાગ નીચે મુકીએ અને ચોવીમા ભાગમાં સિદધના છા રહે છે. तीर्यचस्वरुप. એકે દ્રિ, બેર દ્રિ, તેરદ્ધિ, ચિદ્ધિ, ને પંચદ્ધિ, એ પાંચ પ્રકારે તિર્યંચ જાણવા. પૃથ્વી, અપ, તેઉ, વાયુ ને વનસ્પતિ, આ પાંચ પ્રકાર એ કે દ્રિના જાણવા અને તેની સાથે બેસેંદ્રિ, તેરે દ્રિ ચિદ્ધિ, ને પચેંદ્ધિ મળી ચાર ભેળતાં નવ ભેદ થાય. તેમાં વળી પંચેન્દિના બે ભેદ છે. ૧ ગર્લજ, ૨ સમુછમ્ તેમાં ગર્ભજની અપેક્ષા વિના સામ્રાજે નવ પ્રકારે તીર્થંચસ્વરૂપમાં કહે છે. પૃથ્વીકાયની ઉત્કૃષ્ટી સ્થતિ બાવીશ હજાર વર્ષની હેય. અપકાયની ઉત્કૃષ્ટી સ્થીતિ સાત હજાર વર્ષની હોય અગ્નિકાયની ઉત્કૃષ્ટી સ્થી તિ ત્રણ દીવસની વાયુકાની ઉત્કૃષ્ટી સ્થીતિ ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની ઉત્કૃષ્ટી સ્થીત દશ હજાર વર્ષ, બેદિની ઉત્કૃષ્ટી સ્થીતિ બાર વર્ષની, તેરે દ્રિની ઉત્કૃષ્ટી સ્થીતિ એગણપચાસ દીવસની, ચિદ્રિની For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) હટી સ્થીતિ છ મહીનાની, પતિની ઉત્કૃષ્ટી સ્થીતિ ત્રણ પલ્યોપમની જાણવી. જઘન્ય સ્થીતિ અંતર હુર્ત છે. સમુછમ ચેંદ્ધિ ગાય પ્રમુખનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાશી હજાર વર્ષનું, સમુછમ પક્ષીનુ બહેતેર હજાર વર્ષ, સમુર્હમ સર્પપ્રમુખનું ત્રેપન હજાર વર્ષ, સમુઈિમ ગેહ, નકુલનું બેતાળીસ હજાર વર્ષ આયુષ્ય જાણવું. कायस्थीति कहेछे. કાયસ્થીતિ એટલે જે પુનઃ પુનઃ મરણ પામીને તેજ કાયામાં ઉપજે તેને કાયસ્થીતિ કહે છે. પૃથ્વીકાય, અપાય, તેઉકાય, અને વાયુકાય, એ ચાર એકેદ્રિમાં ઉત્કૃષ્ટ કાયસ્થીતિ અસંખ્ય તિ ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ જાણવી. સારાંશ કે જે પૃથ્વીકાયને જીવ મરણ પામી પામીને ફરી તેજ કાયામાં ઉપજે પણ પિતાની કાયને મુકે નહીં તે અસખ્યાતિ ઉત્સપિણી અવસર્પિણ રહે. દશ કે ઠાકડી સાગરોપમે એક ઉત્સ. હિપ થાય. અને દશ ડાકડી સાગરોપમે એક અવસપિપણી થાય. એવે વીશ કેડીકેડી સાગરોપમે એક For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) કાળચક થાય છે. એ કાળમાન ભરત, એરવતની અપેક્ષાએ જાણવું અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળની કાયસ્થીતિ વનસપતિકાયની છે. એ કાયસ્થીતિ વ્યવહારરાશિ જીવને સંભવે. કેમકે વ્યવહારરાશિયે જીવ મરણ પામી નિદમાં જાય તે અનતિ ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પાછા વ્યવહાર રાશિમાં આવે. એટલે અહીંયાં મરૂદેવા માતા સાથે વ્યભિચાર આવતું નથી, કેમકે મરૂદેવા અનાદિ નિગોદી છે. તેમને કાયસ્થતિનું એ પ્રમાણ નહીં. બેરે દ્વિ, તેરેંદ્રિ, રેંદ્ધિ, પ્રત્યેકને સંખ્યાના વર્ષ સહ કાયસ્થીતિ જાણવી. પંચેંદ્રિતીર્થંચ તથા મનુષ્યને સાત આઠ ભવની કાયસ્થીતી જાણવી. એ આઠે ભકરી કાળમાન ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વકેટી ઉષ્ટિ વાણવી. દેવતા ને નારકી મરણ પામી ફરી દેવતા નારકમાં ન ઉપજે, તે માટે દેવતા તથા નારકીને કાયસ્થીતિ નથી સામાન્યપણે એ દિનુ એક હજાર જન જાઝેરું શરીર ઉકૂટું જાણવું. બેરંદ્રિ-શંખ, કેડ, જળ, અળસીયાં, પુરા, આ. તિનું શરીર બાર જોજન ઉત્કટુ જાણવું કીડી, કેડા, માંકણુ, આદિ તેરે દ્વિનું ત્રણ ગાઉનું રર. જાણવું. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભમરાદિક ચાદિનું ચાર ગાઉનું જાણવું. પચંદ્રિનું શરીર એક હજાર જેજનનું જાણવું. સમુર્ણિમચતુષ્પદ ગાય પ્રમુખનું નવ ગાઉનું શરીર ઉત૮ હેાય છે. સમુર્હિમભુજ પરિસર્પ દેહ નેળીયાદિકનું નવ ધનુષ્યનું શરીર છે. સમુર્ણિમઉર પરિસર્પ અજગરાદિકનું નવ જનનું શરીર જાણવું ગર્ભજચતુપદ હસ્તિ પ્રમુખનું છ કેશ શરીર છે ગર્ભજ ભુજપરિસ ગેહ પ્રમુખનું નવ ગાઉ શરીર જાણવું ઉરપરિસર્પનું એક હજાર જનનું શરીર જાણવુ. ગર્ભજ અને સમુર્ણિમ બંને જાતના મત્યેનું એક હજાર જેજન શરીર જાણવું. ગજ તથા સમુર્ણિમ બે પ્રકારના ગૃધાદિક પક્ષી તેનું શરીર નવ ધનુષ્યનું જાણવું. એકેદ્રિથી તે પચેદ્રિ પયંતન જઘન્યથી અગુલના અસંખ્યાતમા ભાગે શરીર જાણવું. સમય સમય પ્રત્યે એકે દ્રિ જી અસંખ્યાતા ઉપજે અને ચવે છે. વનસ્પતિકાયના વનસ્પતિમાંહેથી આવીને અનંતા ઉપજે અને ચવે, તથા પૃથ્વી આદિક પરસ્થાનકથકી વનસ્પતિમાં આવી ઉપજે તેવારે અસંખ્યાતા ઉપજે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) गोलायसखिज्जा असंख निग्गोयओ हवइगोलो इक्विकामि निगोए अनंत जीवा मुणेयव्वा અર્થ- સંસારમાંહે અસંખ્યાતા ગેળા છે. તે અલખ્યાતે નિર્ગોદે એક ગેળે હોય. તે એકેક વિગેરે અનંતા છવું જાણવા. એ નિગદીયા જીવના બે ભેદ છે. એક સંવ્યવહારીયા, બીજા અસંખ્યવહારીયા. તેમાં જે અનાદિ નિગદથકી નીકળી પૃથવીકાય પ્રમુખમાં ઉપજે તેને સંવ્યવહારીયે જીવ કહીએ. કદાચિત તે જીવ વળી ફરી પ છે નિગેદમાં જાય તે પણ તેને સંવ્યવહારીયેજ કહીએ. અને જે જીવ અનાદિ નિગોદથકી નીકળ્યા નથી [ અનાદિકાળથી સૂફમનિગોદ તથા બાર નિગોદમાંહે રહે છે. ] તેને અસંવ્યવહારીયા કહે છે. તથા જેટલા જીવ મેક્ષે જાય તેટલા જીવ નિગોદમાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષે આવી ઉપજે છે એ વિશેષ. आथ्थि अणंता जीवा जोहिंन यत्तो तसाइ परिणामो पप्पज्जति चयंतिय पुण्णावि तथ्येव तथ्थेव અનંતા જીવ એવા છે કે જે જીવે ત્રસાદિક પર્યાય પામ્યું નથી. અને જે ફરી કરી ત્યાં નિગદના નિગદ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) માહેજ ઉપજે છે, ને ચવે છે એટલે તે નગદમાંહેજ ઉપજે છે અને નિગોદમાંહેજ મરણ પામે છે. ત્યાના ત્યાં જ રહે છે. જેવારે મેહને ઉદય તીવ્ર વિષયાભિલાષ મિથુન પરિણામ હોય અને ઘણજ અશાતાવેદનીએ પરાભ આહક દેહદ્ર ચિતવે તેવારે એવા પરિણામે વા સંજ્ઞાઓ કરી એકેદ્રિપણાનું કર્મ બંધાય તેથી જીવ એ કે દ્ધિ થાય હવે તિવચમાં કર્યો છવ જાય તે કહે છે. એકેદ્રિ, બેદ્રિ, ચૈત્રી તથા સંખ્યાના વર્ષ બાયુવાળા પંચૅક્રિીતિર્યંચ અને સંખ્યાત વર્ષ આયુષવાળા મનુષ્ય એટલા સ્થાનકના જીવ મરણ પામીને એ કે કિ, બેદ્ધિ, તેરેદ્રી, ચારેતી, ને પચે દ્વીતિર્યંચમાંહે ઉપજે, વળી ભુવનપતિ, વ્યંતર, તિષી ને સુધર્મ, ઈશાન એ બે કટપવાસી દેવતા મરણ પામીને પર્યમાં સખ્યાતા વર્ષ આયુવાળા ગર્ભજતિર્યંચમાં હે ઉપજે. વળી પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અને આ કાર્યમાંહે પણ ઉપજે. વળી પાતા પ્રત્યેક વનસ્પતિમાંહે પણ ઉપજે. સનકમારથી માંડીને સહસ્ત્રાર સુધીના દેવતા તથા નારકી ચવીને પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચમાં જાય. પણ બીજી જાતના તિર્યંચમાંહે ન જાય. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) સંખ્યાતા આયુષ્યવાળા પંચૅ દ્વીતિર્યંચ મરીને એક મક્ષ વિના બાકીની ચારે ગતિમાં જાય. એકેદ્રિ અને વિગલે દ્વિ મરીને સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં આવી ઉપજે. પણ દેવતા, નારકી અને સંખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ તથા અસંખ્યાતા આયુષ્યવાળા જે ચુગલીયામનુષ્ય તેમાં ન જાય. વળી વિગલેંદ્ધિ મરીને મનુષગતિ પામી સર્વ સાવઘ વિરતિરૂપ ચારિત્ર પામે, પણ સીજે નહીં; અને તેઉકાય તથા વાઉકાય મરણ પામીને મનુષ્ય તે ન થાય પણ કદાચિત્ પંચંદ્રિતિયંચ ધાય તે સમયકત્વ પણ પામે નહીં, તે વિરતિપણું કયાંથી પામે? એ તેઉકાય તથા વાઉકાયના ભવને સ્વભાવ છે, જે મનુષ્ય ન થાય અને સમ્યકત્વ પણ નહીં પામે. શેષ થાકતા સમૂછમગર્ભજતિર્યંચ તથા સમૂછમગર્ભજમનુષ્ય તથા પૃથ્વી, અમ્ અને વનસ્પતિ એટલાં મરણ પામીને મનુષ્ય થાય, અને મનુષ્ય થઈને મરૂદેવા માતાની પેઠે તેજ ભવે ચારિત્ર પાળી મેક્ષ પણ પામે. બાદર પર્યાપ્તા, પૃથ્વીકાય, અપકાય ને પ્રત્યેક વનસ્પતિકાયને ચાર લેહ્યા હોય છે. કેમકે ભુવનપતિ, વ્યંતર, જયંતિષી, સૌધર્મ અને ઇશાનાંત સુધીના દેવતા તેજલેસ્થાવત હેય. તે પૃથ્વી, અપ અને વનસ્પતિમાંહે ઉપજે. તે પાસ થયા પછી અંતમુહર્ત સુધી કેટલે એક કાળ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેજલેશ્યાવત હોય તે કારણથી કૃષ્ણ, નીલ, કાપિત અને તેજે, એ ચાર વેશ્યા એમાં હાય. - ગર્ભજતીચ તથા ગર્ભજમનુષ્યને ૬ છએ વેશ્યા હેય, કેમકે મનુષ્ય તથા તિર્યંચને અસ્થિર વેશ્યા છે. બાકીના તેઉકાય, વાઉકાય, સૂકમ પૃથ્વીકાય સૂમ અકાય, સાધારણ અપર્યાપ્તા, બાદર પૃથ્વીકાય, અપર્યાપ્ત આદર અપકાય, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, બે ઈદ્રી, તેરશ્રી, ચારેદ્રી અને સામૂર્ણિમ પદ્વતિચંચ તથા સમૂછિંમ પચેંદ્રીમનુષ્ય એટલાને કૃષ્ણ, નીલ અને કપોત, એ ત્રણ લેયા હેય. અને પૃથ્વી, અપ તથા પર્યાપ્ત બાદ વનસ્પતિમાંહે દેવતાના ઉપજવાથકી કેટલાએક કાળ તેજલેશ્યા સંભવે. પર્યાપ્તાવસ્થાએ તેજલેશ્યા કેમ સંભવે તે ઉપર હેતુ કહે છે. ગરમાણમાતાનુ વજ રર એટલે જે વેશ્યાથકાં મરણ પામે તેજ લેયાથકાં ઉપજે. તે ઉપર ગાથા કહે છે.. अंतमुहुत्तमि गए अंतमुहुत्तमि सेमियचेव लेसाहि परिणयाहि जीवा वच्चति परलोयं અર્થ–મનુષ્ય તથા તિર્યંચ તે પરભવની વેશ્યા બાવ્યા પછી અંતમુહર્ત મરણ પામે. એટલે લેસ્થાનું અંતમૂહુર્ત ગયા પછી મરણ પામે. અને દેવતા તથા નારકી For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) પાતાની મૂળગી લેસ્યાનું મુહૂર્ત થાકતું રહે તેવારે મરણુ પામીને પરભવે જાય. ત્યાં ઉપન્યા પછી તે મુળગી લેશ્યાનુ અતર્મુહૂર્ત લાગવે. તેમાં પર્યાપ્તાનું અંતર્મુહૂર્ત નાનું જાણવુ' અને લૈશ્યાનુ' અંતર્મુહર્ત મેઢુ જાણુવું. તે માટે પર્યા· પ્તાવસ્થાએ પશુ પરભવની તેોલેસ્યા સભવે, અહીયાં અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. तिरिनर आगामिभवे लेस्साए अइगए सुरानिरया पुभव लेस्ससेसे अंतमुहुत्ते मरणमिति અર્ચ—તિર્યંચ તથા મનુષ્ય તે આગલા ભવનો લેસ્યાનુ અંતર્મુહૂર્ત ગયા પછી મરણ પામે. દેવતા તથા નારકી એ પૂર્વના ભવની એટલે દેવ તથા નારકીના ભવની લેશ્યાનું અ તમુહૂર્ત બાકી રહે તેવારે મરણ પામી પરભથમાં ઉપજે. પરમાર્થ એ છે કે તેલેસ્યાવત્ત દેવતા પૃથ્વીકાયમાં તથા અપકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિમાંરે ઉપજતા તેમને કેટલેાએક કાળ તેનેવેશ્યાના સદ્ભાવ હાય. પૃથ્વીકાયાદિક તિર્યંચ અને સર્ણિમ તથા ગર્ભન્નમનુષ્ય એને જે જે લેડ્યા સભવેતે તે લેફ્સાઓની સ્થીતિ તમુહૂર્ત પ્રમાણુ જાણવી. એટલે પૃથ્વીકાયમાંહે જે લેસ્યા છે તે જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અમ્રુદ્ધ સુધી રહેછે, તે વળી સતાએ કરી પૂરી પણ જાયછે, અને બીજી વૈશ્યા For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે. અંતર્મુહૂર્ત ઉપરાંત વેશ્યા રહે નહીં એમ આપકોથ પ્રમુખ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યને પણ જાણવી. ' છેલ્લી શુકલેશ્યા તે મનુષ્યને ઉત્કૃષ્ટી નવ વર્ષે ઉણી એક પૂર્વકેડી વર્ષ સુધી રહે. તે કેવી રીતે તે કહેછે–ગર્ભકાળના નવ મહીના રહીત આઠ વર્ષમાંહે ચારિત્ર ન હોય તે માટે કંઈક જીવ નવમે વર્ષે ચારિત્ર લેઇ કેવળજ્ઞાન પામે, તેવાર પછી નવ વર્ષે ઉણુ એક પૂર્વ કેડી વર્ષ પર્યત જીવતે રહે ત્યાં સુધી કેવળીને એકજ શુકલલે. સ્યા હોય, અને બીજા મનુષ્યને શુકલલેસ્થા અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે. દેવતા અને અસંખ્યાતા આયુષ્યવાળા યુગલીયામનુષ્ય તથા તિર્યંચ, તે માટે સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ બે વેદ હાથ છે. સંખ્યાતા આયુષ્યના ધણું ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજતિર્યંચ એ માંહે સ્ત્રી, પુરૂષ ને નપુંસક એ ત્રણ વેદ હોય છે. નારકી, એકંદી, બેરંઢી, તેઢી, ચારેદ્રી તથા સમુ. ઈિમમનુષ્ય અને સંમુર્ણિમતિર્યંચ, એ સર્વ નપુંસકદી છે. જેટલે થાતે આયુષ્ય પરભવનું આયુષ્ય બાંધે તે આયુષ્યનું ધોઇ કહીએ. બીરનું આયુષ્ય બાંધ્યા પછી એટલે કાળ ગયેથકે For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭ ) આયુષ્ય ઉદયે આવે તેના વચમાંને જે કાળ તેને વાં. ધોઇ કહીએ. ત્રીજું-આયુષ્ય જોગવતાં જે સમયે પૂર્ણવ્યા તેને અંત સમય કહીએ. ચોથું–જે આયુષ્ય ઘણુ કાળે વેદના એગ્ય છે તે આયુષ્યને ચેડા કાળમાં વેદીએ એટલે સો વર્ષનું આયુષ્ય અંતર્મહતમાંહે વેદીએ તેને વાવર્તન કહે છે. પાંચમું-જે આયુષ્ય એટલે કાળે વેદવાનું છે તે આયુષ્ય તેટલેજ કાળે વેદીએ, પણ એછે કાળે ન વેદીએ તેને ગનપવર્તન કહે છે. છઠ્ઠ-જેણે કરી આયુષ્ય ઓછું કરીએ, ઉપકમીજે, તે ઉપકમકારણ સમૂહ તે તે મ કહીએ. સાતમું–જેને કારણે મળ્યાંકાં પણ આયુષ્ય ઘટે નહીં તે નિરુપમ જાણ. કોણ જીવ સોપક્રમી અને કોણ જીવ નિરૂપકમી તે કહે છે. उत्तमचरमसरीरा सुरनेरइया असंखनरतिरिया हुँतिनिरुवकमाओ दुहावि सेसा मुणेयवा १ અર્ચ-ઉત્તમ એટલે ચોવીશ તીર્થંકર, બાર ચક્રવર્તિ, નવ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, અને નવ બળદેવ, એ બેસાડ શલાકાપુરૂષને ઉત્તમ કહીએ, તે નેપક્રમી જાણવા. વળી તજ ભવે મોક્ષગામી હોય તે પણ નપમી જાણવા. ચાર નિકાયના દેવતા, સાતે નરકના નારકી, અસંખ્યાતા આ યુષ્યવાળા યુગલીયામનુષ્ય અને તિર્યંચ નેપક્રમી જાણવા, અને શેષ થાકતા જીવ સોપક્રમી અને નેપક્રમી એમ બે ભેદે હોય. સાત પ્રકારે આયુષ્ય ગુટે છે તે નીચે મુજબ. ૧ અધ્યવસાએકરી એટલે સ્નેહ, રાગ, ભયરૂપ મનના વિકલપેરી આયુષ્ય લૂટે છે. જેને મન ના હોય તેને સંજ્ઞાથી જાણવું. રાગેકરી ક્ષય એવી રીતે કે-કઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણપુરૂષ દેખી અનુરાગે કરી જેતીથકો તેની પ્રાપ્તિ ન થઈ છતાં મરણ પામી. - સહકારી ક્ષય એવી રીતે કે-કઈક સાર્થવાહીને પરદેશથકી તેને પતિ સાર્થવાહ આવ્યું તેવારે કઈ મિત્રે નેહપરીક્ષા નિમિતે સાર્થવાહન મરણ કર્યો છતાં સ્ત્રી મરણ પામી. સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્ય ભયથકી શ્રીકૃષ્ણને દેખી સમીલ મરણ પામે. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯ ) ૨ બીજી'–નિમિત્તથકી આયુષ્ય તુટે છે. દડ, ચાબુક, દેરડાદિકે કરી મરણ પામે. ૩ ત્રીજો-અત્યત સરસ આહાર ઘણાજ ખાવાથી મરણ પામે. ૪ ચેાથું-વેદના તે સઘાતી સુળાદિકની તેથકી મરણ પામે, ૫ પાંચમુ–પરાઘાત તે ખાડામાં પડયાથમાં મરણ પામે, હું છ ું–ફાસે એટલે સર્પ, અગ્નિ, વિષ, પ્રમુખના સ્પર્શથકી મરણ પામે. ૭ સાતમું -બાળાવાળુ કહેતાં શ્વાસેાશ્વાસ એèા વત્તા લેવાથી વા શ્વાસેાવાસ રૂંધન કર્યાથકી મરણ પામે. એ સાતે કારણે સેાપક્રમ આયુષ્ય ઘટે છે. નિરૂપક્રમ તે કદાપિ ઘટતુ નથી. તેમજ એ ઉપક્રમ કધકાચાર્યના શિષ્ય સરખા કેટલાએક ચરમશરીરીને સભવે છે, તથા શ્રીકૃષ્ણનુ' બાહ્ય ઉપક્રમે આયુષ્ય પૂર્ણ થયું હતું. પરંતુ અતરગ વિચારતાં નિરૂપમ એટલું જ આયુષ્ય હતું, તે માટે સેાપક્રમ નહેતું. સર્વ જીવને પાપ્તિ કહેછે. आहारसरीरिंदिय पज्जती आणपाणभासमणे चड पंच पंच छप्पिय इग विगला सन्नि सन्नीणंઅર્થ-આહાર પ્રમુખના પુગળ ગ્રહણ પરિણમન For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૦) હતુ જે આત્માની શક્તિ તેને પાપ્તિ કહેછે. પ્રથમ આદારવર્યાન્તિ, બીજી શીવર્યાન્તિ, ત્રીજી દ્રિષાપ્તિ. ઇંડાં ગાથામાં એ ત્રણની વચાલે જે પાપ્તિ શબ્દ કથાછે તેનુ' કારણ એ છે કે, કેાઈ જીવ અપર્યાપ્ત મરણ પામે તેપણુ એ ત્રણ પર્યાપ્તિ પૂરી કરી મરણ પામે. પણ એ ત્રણ પાપ્તિ પૂરી કર્યા વિના કાઈ જીવ મરણુ પામે નહી', તે માટે અહી' ઇન્દ્રિયપદની સાથે પર્યાપ્ત શબ્દ જોડયા છે. ચેાથી શ્વાસે શ્ર્વાસાપ્તિ, પાંચમી માપર્યાપ્ત, છઠી મનાવŕપ્તિ, એ સમસ્ત પાપ્તિ ઉપ. જવાને પહેલે સમયે જે જીવને જેટલી પાપ્તિ કરવાની છે તે જીવ તેટલી પાપ્તિ સમકાળે કરવા માંડે. પછે અનુ મે પહેલી આહાર પયાપ્તિ, તે પછી શરોરપાપ્તિ, એમ સર્વ પર્યાપ્તિ યથાયેાગ્યપણે કરે. ત્યાં આહારપર્યાપ્ત પ્રથમ સમયેજ કરે અને બીજી સમસ્ત પાપ્તિ તે પ્રત્યેક અ· સખ્યાત સમય પ્રમાણુ અંતરમુહુતૅ કરે. વૈક્રિયશરીર અને આહારકશરીરવાળા જીવને એક શરીર પાપ્તિ અંતરમુહૂત હાય. અને બીજી સમસ્ત પાપ્તિ એકેકે સમયે હાય, એવ‘ સર્વે મળી અંતરમુક્ત પ્રમાણ પાપ્તિકાળ જાણુવેા એકેદ્રીને ચાર પર્યાપ્ત, વિકલેદ્રોને ભાષા સહીત For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ). પાંચ પતિ હોય. તથા અસંજ્ઞી સંમુઈિમપંચેંદ્રીતિમંચ તથા મનુષ્યને એક મન વિના પાંચ પર્યાદિત હોય. ત્યાં સંમુઈિમ માસ્ય જે સમુદ્રમાંહે આહાર સારૂ મુખ ઉઘાડે છે તે આહાર સંજ્ઞા જાણવી પણ મન સમજવું નહીં, કેમકે આ સંજ્ઞીને પાંચ પર્યાપ્તિ કહી છે. સંજ્ઞી પંચેઢી, ગર્ભજતિર્યંચ તથા મનુષ્ય તથા દેવ અને નારકીને મન સહીત છ પર્યાતિ જાણવી. જે પિતાને રોગ્ય પયાતિ પૂર્ણ કર્યા વિના અપર્યાપ્ત મરણ પામે તે આઘની ત્રણ પતિ પૂર્ણ કરી પરભવ આયુને બંધ કરી અંતરમુહૂર્ત અબાધાકાળ જીવીને મરણ પામે. સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોતરૂપ પાંચ ઈદીએ, અને મને બળ, વચનબળ, કાચબળરૂપ ત્રણ બળ, નવમે શ્વાસે શ્વાસ અને દશમું આયુષ્ય, એ દશ પ્રાણ છે. જેને ધારણ કર્યાથકાં પ્રાણુ કહીએ, અને જેનાથી વિછેડયાંકાં જીવ મરણ પામ્યું એમજ કહીએ. એકેકીને ચાર પ્રાણ. બેરેદ્રીને છાણ, તેઢીને સાત પ્રાણ, ચઢીને આઠ પ્રાણ, અસંજ્ઞી સમુછમને નવ પ્રાણ, ત્યાં સંમૂછ મપંચેદી તિર્યંચને નવ પ્રાણુ યદ્યપિ સમાઈમ મનુષ્ય પણ અસંસીમાંહે છે. પરંતુ પ્રાણ આશ્રી સંભૂમિ મનુષ્યને સાત અથવા આઠ પ્રાણુ હોય અને સંસીગભજ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) ચંદ્રિતિયંચ તથા મનુષ્ય, વળી દેવતા તથા નારકીને દશ પ્રાણ પુરા હોય છે. अजीव तत्त्व स्वरुपं लिख्यते. धम्माधम्मागासा तियतियभेया तहेवअद्धायः खंधादेसपएसा परमाणु अजीवचउदसहा ॥ १ ॥ અર્થ-ધર્મસ્તિકાય; અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્યના ખધ, દેશ તથા પ્રદેશ, એમ ત્રણ ત્રણ ભેદ છે. પ્રદેશના સમુહને અસ્તિકાય કહે છે. એ ત્રણ દ્રવ્યને ચોદ રાજલક પ્રમાણ ખંધ કહેવાય છે. કાળકાવ્યના બંધ, દેશ, પ્રદેશ નથી. એમ દશ ભેદ થયા. પુજ્ઞળાસ્તિકાય દ્રવ્યના ખંધ, દેશ, પ્રદેશ અને ૫ ૨માંશુ, એ ચાર ભેદ ગણુતાં પાંચે અવશ્વના ચાહ ભેદ થાય છે. ચલનસ્વભાવગુણ સંસ્તિકાય છે, જેમ મયના સંચારનું અપેક્ષા કારણે પાણી છે તેમ જીવને તથા પુ ગળને ગતિ પણે પરિણમતાં જે અપેક્ષા કારણ હોય તેને For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) ધનાસ્તિકાય કહેછે. જેમ જળ વિના મત્સ્ય સચાર થઈ શકે નહી, તેમ ધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગળ ચાલી શકે નહીં. અધાસ્તિકાયનું લક્ષણ કહેછે. જેમ પથીને વિસામે લેવાને વિષે વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે. તેમ વ તથા પુગળને સ્થિતિપણે પરિણમતાં જે અપેક્ષા કારણુ હાય અર્થાત્ સ્થિર રાખવાના જે સહજગુણુ તેને અધર્માસ્તિકાય કહેછે. લેાકાલેકવ્યાપી શબ્દ રૂપ રસ, ગંધ તથા સ્પર્શ - હીત રૂપી અનત પ્રદેશી અને સાકર ને દૂધની પેઠે જેને અવકાશ સ્વભાવગુણ તેને આકાશાસ્તિકાય કહેછે. આકાશના બે ભેદ છે. એક લેાકાકાશ, ખીન્ને લાકાકાશ પુદ્ગળ તથા જીવને આકાશાસ્તિકાય તે અવશાહના ગુણુદાન આપે છે. ખંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ, એ ચાર ભેદ પુગળન્યના છે. - સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એ ત્રણ પ્રકારે શબ્દ, અધકાર, રત્ન પ્રમુખના પ્રકાશ, ચંદ્રમા પ્રમુખની જ્યોતિ, છાયા, સૂયૅ પ્રમુખના આતપ, વર્લ્ડ, ગંધ, રસ, સ્પર્શ, લક્ષણ મ્રુત પુગળદ્રવ્ય છે. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪). કાળદ્રવ્ય સ્વરૂ૫. એક દેડ સડશઠ લાખ સતેર હજાર બસે ને સેળ ઉપર એટલી આવલીએ એક મુહુર્ત થાય છે. આંખના એક સ્કૂરણમાં અથવા એક ચપટી વજાડવામાં અથવા જુનું વસ્ત્ર ફાડવાની વખતે એક તતુથી બીજે તંતુએ જાય તથા કમળના પાંદડાના સમુહને જુવાન પુરૂષ ભાલાથી વા સોયથી વિધે, તે ભાલે વા સેય જેટલી વારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. એવા અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બેસે ને છપન્ન ૨૫૬ આવલી એ એક મુલકભવ થાય છે. એ કરતાં બીજ કઈ પણ નાના. ભવની કલ્પના થઈ શકે નહી. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસેશ્વાસરૂપ પ્રાણની ઉપત્તિ હોય છે. એવા સાત પ્રાણત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત રૂંક સમયે એક લવ હેય છે. એવા સતેર લવે બે ઘડીરૂપ એક સુત હોય છે. તે એક મુહૂર્તમાં પૂર્વકત આવતી હોય છે. ત્રીશ મુહૂર્ત એક અહોરાત્રીરૂપ દીવસ થાય છે. પંદર અહેરાત્રીએ પખવાડીયું થાય છે. એ પખવાડીયે એક માસ થાય છે. બાર માસે એક વર્ષ થાય છે. તેમજ અસંખ્યાતા જ એક For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫) પલ્યોપમ થાય છે. દશ કડાકોડી પોપમે એક સાગરને પમ થાય છે. તેવા દશ કે ડાકોડી સાગરોપમે એક ઉત્સખ્રિણી અને બીજા દશ કેડાડી સાગરોપમે એક અવસપિશું કાળ.થાય છે. એ બે મળીને વીશ કેડાછેડી સાગરામે એક કાળચક્ર થાય છે. એવા અનંતા કાળચર એક પુગળ પરાવર્તન થાય છે. એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણુ બે માસે એક રૂતુ થાય છે. ત્રણ રૂતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ચોરાશી લાખ વર્ષ એક પૂર્વેગ, તે એક પૂર્વાંગને ચોરાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે. ઈત્યાદિ કાળના અનેક ભેદ છે. છ દ્રવ્યને ઘણે વિસ્તાર જે હોય તે પદ્રવ્ય વિચાર નામના ગ્રંથ વાંચવે. તેમાં વિસ્તારથી અધિકાર લખે છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય,પુદગળા સ્તિકાય, કાળ અને જીવ, એ છ દ્રવ્ય છે. પદ્રવ્યનું કઈ વિશેષ સ્વરૂપ દેખાડે છે परिणामाजीवमुत्ता सपएसाएगाखित्तकिरियाय णिचंकारण कला सवगयइयरअप्पवेसे ॥ १ ॥ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૬ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ: છ ચૂમાં જીવ અને પુદ્ગળ એ બે દ્રબ્ય પરિ ામી છે. બાકીનાં ચાર દ્રવ્ય ખપરિણામી છે. ઇંડુાં પરિછામીના ભાવ જાણવા. પર'તુ સ્વભાવે પરિણામી તા છએ દ્રવ્ય છે. છએ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય જીવ છે. ખાકી પાંચ દ્રવ્ય અજીવ છે. છ દ્રવ્યમાં એક પુગળદ્રવ્ય મૂર્તિમત રૂપી છે. માીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમત અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય સપ્રદેશી છે. એક કાળદ્રવ્ય ખપ્રદેશી છે. છ દ્રવ્યમાં ધર્મ, અધñ અને આકાશ, એ ત્રણ દ્રશ્ય એક છે. બાકી ત્રણુ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં એક આકાશક્ષેત્ર છે.ખીજા` પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગળ, એ એ દ્રશ્ય સક્રિય છે. બાકીનાં ચાર અક્રિય છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મે, આકાશ અને કાળ, એ ચાર દ્રવ્ય નિત્ય છે, એ અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને પ્રવપણે સર્વે પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે સ્થાપિ ધાદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે માટે નત્ય કહ્યાં, For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (00) છ દ્રવ્પમાં ધર્માદિક પાંચ Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય કારણ છે. એક અદ્રષ્ય અકારણુ રૂપ છે. છ દ્રશ્યમાં એક જીદ્રવ્ય કતા છે. બીજા પાંચ ત્મકતા છે, અવગાઢ છે છ દ્રવ્યમાં એક આકાશ સર્વંગત છે. ખીજા પાંચ દ્રવ્ય માત્ર લેાકવ્યાપી છે, માટે અવંગત જાણવાં. યદ્યપિ છ દ્રવ્ય ક્ષીરનીર પેરે પરસ્પર તથાપિ પ્રવેશ રહીત છે, એટલે કાઈપણ દ્રવ્ય દ્રષ્યમાં તદ્રુપપણે થતુ નથી. માટે પ્રવેશ રહિત છે. વિશેષ સ્વરૂપ વિશેષાવસ્યાકાદિક મથાકી જાણવું, અન્ય अथ पुण्यतत्त्व स्वरुपं लिख्यते નવ પ્રકારે પુણ્ય બધાય છે તે બતાવે છે, ૧ સાધુ સાધવી પ્રમુખને અન્ન દેવાથી પુણ્યમ ધ થાય છે, ૨ પાણી દીધાથી પુણ્યબંધ થાયછે. ૩ રહેવાને સ્થાન આપવાથી પુણ્ય થાય છે. ૪ પાઢ સુવા સારૂ દ્વીધાથી પુણ્ય થાયછે. ૫ પહેરવા તથા એઢવાને વજ્ર દીધાથી પુણ્યમ થાયછે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) ૬ મનેકરી તે સ’બધી શુભ સ`કલ્પ કર્યાથી પુણ્યેપાર્જન થાય છે. ૭ વચને કરી સ્તુત્યાદિક કર્યોથી પુણ્યબંધ થાયછે ૮ કાયાએ કરી સેવા કયાથી પુણ્યબંધ થાયછે. + હું હાથથકી નમસ્કાર આદિ કરવાથી પુણ્ય અપાય છે પરમેશ્વરની પૂજા, સઘ કાઢવા, નવકારશીઓ કરવી, જીવેાને મરતા બચાવવા, ઇત્યાદિથી પણ શુભ અધ્યવસાએ પુણ્યખધ થાયછે. તે પુણ્યને બેહે તાલીશ પ્રકારે જીવ ભાગવે છે તે કહેછે. सा उच्च गोअ मणुदुग सुरयुग पंचेंदिजाइ पणदेहा आइति तणूणुवंगा आइम संघयणसंठाणा || ૧ જેના ઉદયે જીવ સુખને અનુભવ કરે વા શાતાને પામે તેને શાતાવેદનીય હે છે. ૨ જેના ઉચે જીવ ઉચ્ચકુળમાં જન્મીને પૂજાય, માન પામે, તેને ઉચ્ચગેાત્ર કહેછે, ૩ જેના ઉદયે મનુષ્યની ગતિ તથા ૪ મનુષ્યની આનુપૂર્વીની પ્રાપ્તિ થાયછે તેને મનુષ્યદ્વિક કહેછે, For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) ૫-૬ જેના ઉદયે ધ્રુવની ગતિ તથા દૈવની આનુપૂર્વાંત પમાય છે.તેને મુદ્રિપ નામકર્મ કહેછે. ૭ જેના ઉદયે પચે દ્રિયપણું પ્રાપ્ત થાયછે તેને પચે...ત્રિયજાતિ નામકર્મ કહેછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ થી ૧૨ વખતેહા-જેના ઉચે પાંચ શરીરની પ્રાપ્તિ થાયછે તે કહેછે: GRARNING ૮ જેથી આદારિક શરીર ચેાગ્ય પુદ્ગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવાને જીવ પેાતાના પ્રદે શની સાથે મેળવે તેને દારિક નામકર્મ કહે છે. ૯ વૈક્રિયશરીરના બે ભેદ છે. એક વતા તથા નારકીને હાયછે. ીજો તે તિર્યંચ તથા મનુષ્ય લાબ્ધિવતને હાયછે. ૧૦ આહારકશરીર તે ચૈાદ પૂર્વધર મુનિરાજ તીર્થંકરની રૂદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેઢ ધારણ કરેછે. પપાતિક-તે કે. લબ્ધિપ્રત્યયીચે ૧૧ તૈજસશરીર તે આહારનું પચન કરનાર તેનેલેફ્સાનું કારણીભૂત છે. For Private And Personal Use Only તથા કર ફાર્મશુશરીર તે કર્મનાં દળીયાં આત્માની સાથે મળ્યાં છે તેજ જાણવુ એ પચ શરીરરૂપ નામકર્મ કહીએ. Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ થી ૧૫. જેના ઉદયથી કહેલાં પાંચ શરીરમાંનાં આ દિનાં ત્રણ શરીર-દારિક, વૈક્રિય તથા આહારક, એ ત્રણનાં અંગે પાંગ પામીએ તે કળા એટલે અંગ ઉપાંગ તથા અંગોપાંગ રૂપ નામકર્મ કહીએ. બે બાહ, બે ઉરૂ, એક પ્રષ્ટિકા, એક મસ્તક, એક ઉદર તથા એક હદય, એ આઠ અંગ છે. અંગુલી પ્રમુખ ઉપાંગ છે, તથા રેખાદિક અંગે પાંગ છે. ૧૩ દારિક અંગે પાંગ. ૧૪–વૈક્રિય અંગે પાંગ. ૧૫આહારક અંગોપાંગ જાણવાં. કામણ તથા તિજસ શરીરને અપાંગ નથી. ૧૬ જેના ઉદયથી છ સંધયણમાંનું શરૂમપયા કહેતાં પહેલું વજરૂષભનારા નામનું સંધયણ પ્રાપ્ત થાય છે. તિહાં વજ એટલે ખીલી, રૂષભ એટલે પાટે તથા નારાચ એટલે બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે તે ઉપરે ખીલી એ હાડનો સમુદાય હાય. તેને વજ રૂષભનારાચ સંઘયણ કહે છે. ૭ જેના ઉદયથી પિતે પર્યકાસન કરી બેઠાં છતાં સમચ, તુરસ્ત્ર ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પિ તાના અંગુલ પ્રમાણુવડે એકશે ને આઠ અંગુલ પ્રમાણુ શરીર ભરાય તેને ઉત્તમ પુરૂષ કહે છે. એના For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧ ) બ્રાપ્તિ થાય છે તેને છ સંસ્થાનમાં પહેલું સમચ તુર સંસ્થાન કહે છે. ૧૮ થી ૨૧. જેના ઉદયથી (૩૮) શ્વેત, રક્ત, પીતરૂપ શુભ વર્ણ (૧૯) એક સુરરિપ સુભ ગંધ. (૨૦) આમ્લ, મધુર અને કવાયેલ રૂપ શુભરસ. (૨૧) લઘુ, મૃદુ, ઉષ્ણુ અને સિનગ્ધ રૂપ શુભ સ્પર્શ. એ ચાર પદાર્થ પુણયપ્રકૃતિને અર્થે પ્રશસ્ત જાણવા. એ વર્ણ ચ તુક જાણવું રર જેના ઉદયથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થા ય છે, એટલે જે શરીર લેહની પેઠે અતિ ભારે પણ નહીં અને આકડાના તુલની પેઠે અતિ હલકે પણ નહીં, કિંતુ મધ્યમ પરિણમી હોય તેને અગુરુલઘુ નામ કર્મ કહે છે. ૨૩ જેના ઉદયથી બીજા બળવાનને અતિ દુસહનીય છતાં પોતે ગમે તેવા બળીયાને જીતવા સમર્થ થાય છે તેને પરાઘાત નામ કર્મ કહે છે. ૨૪ જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસોશ્વાસ લઇ શકાય છે, પણ હરકત આવે નહીં તેને શ્વાસોશ્વાસ નામ કર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉ. ત્પન્ન કરવાના હેતુરૂપ તેજેયુકત શરીરની પ્રાપ્તિ થાય છે. તેને આત૫ નામ કમી કહે છે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) ૨૬ જેના ઉદયથી ચંદ્રબિ...ખની પેઠે શીતળતાને ઉત્પન કરનાર હેતુભૂત તેનેયુકત શરીર તેની પ્રાપ્તિ થાય છે તેને દ્યાત નામ કર્યું કહેછે. ૨૭ જેના ઉદ્ભયથી વૃષભ તથા હૅસની પેઠે સારી ચાલ વાની શક્તિ પ્રમાય છે તેને શુભ વિહાયેતિ નામ કર્મ કહેછે. ૨૮ જેના ઉદયથી પેાતાના અગના સર્વ અવયવે રેગ્ય સ્થળને વિષે એઠવવાની શકિત સૂત્રધારની પેઠે પ્રાપ્ત થાયછે તેને નિર્માણુ નામકર્મ કહેછે. त्रसदशक ૨૯ જેના ઉદયથી જીવને એરે દ્રીયના શરીરની પ્રાપ્તિ થા યછે અયાત એકેદ્રિયનુ શરીર પામે નહીં તેને ત્રસ નામકર્મ કહે છે, ૩૦ જેના ઉદ્દયથી બાદરશરીરની પ્રાપ્તિ થાયછે તેને ખાદર નામ કર્મ કહેછે. ૨૧ જેના ઉદયથી પાતપેાતાની પર્યાપ્ત પુરી કરે, તે પાપ્તિ એ પ્રકારે છે. એક લબ્ધિ, મીજી કર, તેને પ્રાપ્તિ નામ કમ કહેછે. ૩૨ જેના ઉદયથી ઐદારિક અથવા વૈક્રિય પ્રમુખ શિન્ન For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય પણ ઘણા જીવા વચ્ચે એક શરીર ન પામે તેને પ્રત્યેક નામ કર્મ કહેછે. ૩૩ જેના ઉદયથી શરીરના હૃતાદ્ઘિક અવયવા સ્થીર થાય તેને સ્થીર નામ કર્મ કહેછે ૩૪ જેના ઉદ્દયથી શરીરના સર્વ અવયવ સારા હૈય અથવા નાભિના ઉપરતું શરીર સારૂ હાય તેને શુભ નામ મૈં કહેછે. ૩૫ જેના ઉદયથી સર્વ લેાકને પ્રિય થાય તેને સાભાગ્ય નામ કર્મ કહેછે. ૩૬ જેના ઉદયથી વાણીમાં કાકીલાની પેઠે મીઠાશ હાય તેને સુવર નામ કર્મ કહેછે. ૩૭ જેના ઉદયથકી લેાકમાં માનનીય વચન થાય તેને આર્ય નામ કર્મ કહેછે. ૩૮ જેના ઉદ્ભયથી લેકમાં યશઃ કીરતી ગવાય તેને ય શેનામ કર્મ કહેછે. ગઢ જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાયછે તેને સુરાયુષ્ય રૂપ કહીયે. ૪૦ જેના ઉદયથી મનુષ્યના આયુષ્યની પ્રાપ્તિ થાયછે તેને નાયુષ્ય રૂપ કહીયે. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ૪૧ જેના ઉદયથી તિર્યંચના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને તિચાયુષ્પ રૂપ કહીએ. ૪ર જેના ઉદયથી ત્રિભુવનને વિષે પજ્યપણું પ્રાપ્ત થાય છે તેને તીર્થંકર નામ કમ કહે છે. अथ पापतत्त्व स्वरुपं लिख्यते. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મંથન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પિન્ય, રતિ, અરતિ, પરંપરિવાદ, માથામૃષાવાદ; મિથ્યાત્વશલ્ય; એ અઢાર પ્રકારે પાપ બંધાય છે. અને ખ્યાશી પ્રકારે ભગવાય છે. તે ખ્યાશી પ્રકાર કહે છે – ૧ જેના ઉદયથી મતિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મતિજ્ઞાનાવરણીય પાપકર્મ કહે છે. ૨ જેના ઉદયથી મુતજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને શ્રુતજ્ઞાનાવાય પવને કહે છે. ૩ જેના ઉદયથી અવધિજ્ઞાનનું આચછાદન થાય છે તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) ૪ જેના ઉદયથી મનઃપર્યવજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મન:પર્યવજ્ઞાનાવરણીય કહે છે. છે જેના ઉદયથી કેવળજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. ૬ જેના ઉદયથી પિતાના ઘરમાં દેવા ગ્ય વસ્તુ છતાં તથા દાનનું મૂળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તેને દાનાંતરાય પાપકર્મ કહે છે. ૭ જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ઘરમાં વસ્તુ છતાં પણ જે યાચિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને લાભાંતરાય કમ કહે છે. - જેના ઉદયથી પિતે વન છતાં, સુરૂપ છતાં તથા ગોપગ વરતુની પ્રાપ્તિ થઈ છતાં પણ તે ભગવાઈ ન શકાય તેને ભેગાંતરાય તથા ઉપગાંતરાય કર્મ કહે છે. આહારાદિ પદાર્થ જે એક વાર ભગવાય છે તેને ભાગ કહે છે. વસ્ત્રાદિ પદાર્થ જે વારંવાર ગવાય છે તેને ઉપભોગ કહે છે. ૧૦ જેના ઉદયથી પિતે થાવન, રાગરહિત તથા બળવાન છતાં પણુ પોતાની શક્તિ ફેરવી શકાય નહીં તેને જીતશય પા૫કસ કરે છે. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ( ૮ ) ૧૧ જેના ઉદયથી ચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને ચક્ષુદર્શનાવરણીય કહે છે. ૧૨ જેના ઉદયથી અચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને અચક્ષુદર્શનાવરણય પાપકમ કહે છે. ૧૩ જેના ઉદયથી અવધિદર્શનનું આચ્છાદન થાય છે તેને અવધિદર્શનાવરણીય પાપકમ કહે છે. ૧૪ જેના ઉદયથી કેવળદર્શનનું આચ્છાદન થાય છે તેને કેવળદર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૫ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી સુખપૂર્વક જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રારૂપ પાપકમ કહેછે. ૧૬ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી દુખપૂર્વક જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રાનિદ્રા રૂપ પાપકર્મ કહે છે. ૧૭ જેના ઉદયથી બેસતાં ઉઠતાં નિદ્રા આવ્યા કરે તેને પ્રચલારૂપ પાપકર્મ કહે છે. ૧૮ જેના ઉદયથી હરતાં ફરતાં પણ નિદ્રા આવે તેને પ્રચલામચલારૂપ પાપકર્મ કહે છે. ૧૯ જેના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રિને વિષે નિદ્રા સામે જાગતની પેઠે થાય છે તેને થીણુધિરૂપે For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપકર્મ કહે છે. થયુધિનિદ્રાના સમયે પ્રાણ વાસુ દેવના અર્ધબળ યુક્ત હોય છે, અને તે જીવ નરકગામી જાણ. ૨૦ જેના ઉદયથી પિતે રૂપવાન છતાં તથા ધનવાન છતાં નીચકુળને વિષે ઉત્પન્ન થાય છે તેને નીચગેત્રરૂપ પાપકર્મ કહે છે. ૨૧ જેના ઉદયથી દુખને અનુભવ થાય છે તેને અ શાતા વેદનીય પાપકર્મ કહે છે. ૨૨ જેના ઉદયથી વીતરાગવચનની શ્રધા ન થાય તેને મિથ્યાત્વમેહનીય પાપકમ કહે છે. स्थावरदशक ૨૩ જેના ઉદયથી થાવરપણું પ્રાપ્ત થાય છે તેને સ્થાવર નામ કમ કહે છે. ૨૪ જેના ઉદયથી સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય છે તેને સૂક્ષ્મ નામ કર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સ્વયેગ્યપથાપ્તિ પૂરી કર્યા વિના જ મરણ પામે તેને અપર્યાપ્ત નામ કર્મ કહે છે. ૨૬ જેના ઉદયથી અનંત જીવ વચ્ચે એક ઐદારિક શરી રની પ્રાપ્તિ થાય છે એવી. જે નિગોદાવસ્થા તેને સાધારણ નામે કમ કહે છે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮). ૨૭ જેના ઉદયથી શરીરમાં તાદિક અવયવ અસ્થિર (હાલતા) શ્રેય તેને અસ્થિર નામ કર્મ કહે છે. ૨૮ જેના ઉદયથી નાભિની નીચેના અંગોને ભાગ સારો ના હય, પાદાદિકને સ્પર્શે આગલો વેષ કરો તેને અશુભ નામ કર્મ કહે છે. ર૯ જેના ઉદયથી સર્વ લેકને અળખામણું લાગે તેને ૌભાગ્ય નામ કર્મ કહે છે. ૩૦ જેના ઉદયથી કાગડાના સ્વરની પેઠે ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય છે તેને વર નામ કમી કહે છે. ૩૧ જેના ઉદયથી લેકમાં શું લેકમાં માન્ય કરાય નહીં તેને અનાય નામ કમી કહે છે. ૩૨ જેના ઉદયથી લેકમાં અપકીર્તિ થાય પણ કઇ યશ બેલે નહીં તેને દશમું અયશ નામ કર્મ કહે છે. ૩૩-૩૪-૩૫ જેના ઉદયથી નરકની ગતિ, નરકની આ નુપૂર્વી તથા નરકનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેને નરકત્રિક પાપકર્મ કહે છે. ૩૫ થી ૬૦-પચીશ કષાયરૂપ પાપકર્મના પચીશ પ્રકાર છે. તેમાં સામાન્યથી તે એક શાલ કષાય અને બીજા નવ નેકષાય, એ બે પ્રકાર છે, For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () અનંતાનુ માયા ૪ જેનાથી. અન ત સંસાર બધાયછે તેને અંબી પાપકર્મ કહેછે. એના ક્રોધ, માન, અને લેાલ, એ ચાર લેક છે. એ યાવત્ જીવ લગે કાયમ રહેછે, સમ્યકત્વ આવવા દૈતા નથી, તે નરકમાં લેઇ જાયછે. એ ફ્રાણ પર્વતની રેખા જેવા છે અને માન પાષાણુના થંભ જેવું છે, માયા વશના મૂળ જેવી છે અને ઢાલ કૃમીના રંગ જેવા છે. ૪ અપ્રત્યાખ્યાની ક્રેપ, માન, માયા અને તાલ, જેનાથી પ્રાપ્ત થાયછે તેને અપ્રત્યાખ્યાનીય પાપકમ કહેછે. એ એક વર્ષ સુધી રહેછે. દેશવિરતિપણુ આવવા દેતા નથી. અંતે તર્યંચગતિની પ્રાપ્તિ કરાવેછે. અપ્રત્યાખ્યાની ક્રોધ સુકેલા તળાવની રેખા ફાડ) જેવા છે. માન હાડકાના થબ જેવુ છે. માયા મેઢાના શીંગડા જેવી છે, તથા લાલ કરૢમના રંગ જેવા છે. ૪ જેના યથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાયછે તેને પ્રત્યાખ્યાનીય પાપકર્મ કહેછે. એના ક્રાધ, માન, માયા અને લેાશ, એ ચાર લેન્દ્ર છે. એની સ્થીતિ ચાર માસની છે. એ સર્વવિસ્તરૂપ ચારિત્રને ઘાત કરેછે ને અંતે મનુ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) ષ્યની ગતિ પ્રાપ્ત કરાવે છે. એ ક્રોધ રતીની રેખા જેવું છે. માન કાઝના થંભ સરખું છે. માયા - ષભના મૂત્રની રેખા સરખી છે. અને લોભ કાજ ળના રંગ જેવે છે. ૪ સંવલને ક્રોધ, માન, માયા ને લેભ, એ ચાર ભેદ છે. એ પંદર દિવસ સુધી કાયમ રહે છે. યથાખ્યાત ચારિત્રને આછાદન કરે છે. અને દેવગતિની પ્રાપ્તિ કરાવે છે. એ ક્રોધ પાણીની રેખા જેવો છે. માન નેતરની સોટી જેવું છે. માયા વશની સાળ જેવી છે અને લોભ હળદરના રંગ જે છે. ૬ જેના ઉદયથી એક વસ્તુ નિમિત્તે તથા બીજુ પરનિમિતે, એ બે પ્રકારથી. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય તથા દુગચ્છાની પ્રાપ્તિ થાય છે તેને હાસ્યષ૬ રૂપ પાપકર્મ કહે છે. ૩ જેના ઉદયથી સરી જોગવવાની ઈચ્છા થાય છે તેને પુરૂષદરૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી પુરૂષ ભેગવવાની ઈચ્છા થાય છે તેને સ્ત્રીવેદરૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી સ્ત્રી તથા પુરૂષ એ અને જોગવવાની ઇચ્છા થાય છે તેને નપુંસક રૂ૫ પાપકર્મ કહે છે. એવકારે ૬૦ ભેદ થયા. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૨ જેના ઉદયથી તિર્થંચની ગતિ તથા તિર્યંચની આનુપૂર્વી પ્રાપ્ત થાય છે તેને તિર્યંચદ્ધિક કહે છે. - ૬૩ જેના ઉદયથી . પૃથ્વીકાયાદિક પાંચ સ્થાવર શરીરની પ્રાપ્તિ થાય છે તેને એકેદ્રિયજાતિરૂપ પાપકર્મ કહે છે. - ૬૪ જેના ઉદયથી શંખ પ્રમુખ જીવોની જાતિના શરી રની પ્રાપ્તિ થાય છે તેને બેરે વિયજાતિરૂપ નામકર્મ કહે છે. ૬૫ જેના ઉદયથી જી, માંકડ આદિના શરીરની પ્રાપ્તિ થાય છે તેને તેરંદ્રિયજાતિરૂપ પાપકર્મ કહે છે. ૬૬ જેના ઉદયથી વૃશ્ચિકારિક જાતિના શરીરની પ્રાપિત થાય છે તેને ચતુરિંદ્રિયજાતિરૂપ નામકર્મ કહે છે. ૬૭ જેના ઉદયથી ઉંટ વા ગધેડાની ચાલની પેઠે ખરાબ ગતિ પ્રાપ્ત થાય છે તેને સુવડ એટલે ગુમવિદા ચેતિ નામ કમી કહે છે. ૬૮ જેના ઉદયથી પિતાના જીભ ચોરી, દાંત હરસ સેળી પ્રમુખ અવયવે કરી પતેજ હણાય છે તેને ઉપવાસ નામ કર્મ કહે છે. ૬૯-૭૦–૭૧-૭૨ જેના ઉદયથી ચાર અશુભ વણેદિક એટલે કાળા રંગ તથા નીલે રંગ એ બે અશુભ વણક દુરભિ , તીખો રસ ને કટ્ટક (ડ) ૨સ એ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે અશુભ ઢ તથા જીરૂ, બર, શીત અને લુ એ ચાર સ્પર્શ, એવ સર્વ નવ અશુભની પ્રાપ્તિ થાય તેને સતવારા નામે પાપકર્મ કહે છે. ૭૩-૭૪-૭૫-૭૬-૭૭ જેના ઉદયથી છ સંધથણમાંના પ્રથમ સંધયણ વિના પાંચ સંધયણની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસ વચણરૂપ નામ કર્મ કહે છે. જેના બે પાસા, મર્કટબંબ ઉપર પાટો એ બે હોય પણ વા તે ખીલી ના હોય તેને રૂષભનાચ કહે છે. જેને કેવળ મટબંધ હોય પણ પાર્ટી તથા ખીલી ના હેય તેને નારાચ કહે છે. જેને એક પાસે મર્કટબંધ હોય તેને અર્ધનારાચ કહે છે. જ્યાં માંહોમાંહે હાડકાને એક ખીલીને બધ હોય તેને કીલીકા કહે છે. ખીલી વિના જે મહામહે અમસ્તાં અડકી રહ્યાં હોય તેને છેવો કહે છે. % થી ૮૨. સ્ના ઉદયથી છ સંસ્થાનમાંના પહેલા સરથાન વિના બીજા પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને ગયા શાહ પાપકર્મ કહે છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) વડણની પેઠ નાભિની ઉપર સુલક્ષણ યુક્ત હાય તથા નાભિની નીચે નિર્લક્ષણ યુક્ત હોય તેને ન્યોધપરિમંડલસંસ્થાન કહે છે. - નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું છે તેને સાદિસંસ્થાન કહે છે. ઉદર પ્રમુખ લક્ષણે કરી સહીત હોય અને હાથ, માથું, કટી, ગ, પ્રમાણ રહિત હોય તેને વામનરથાર કહે છે. હાથ, પગ, માથું, કટી, પ્રમુખ પ્રમાણે પેત હેય અને ઉદર પ્રમુખ હીન હોય તેને કુસંસ્થાન કહે છે. સર્વ અવયવ અશુભ હોય તેને હડકસથાન કહે છે એ રીતે પાપના ખ્યાશી પ્રકાર છે. आश्रवतत्त्व स्वरुपं लिख्यते. જે કરી આત્માને વિષે કર્મનું આવવું થાય છે. તેને અમર કહે છે. આશ્રવના બેતાળીશ ભેદ છે. ૫ પાંચ ઈદ્રિય જ કષાય, ૫ પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મથુન, પરિગ્રહ, એ પાંચ અબત તથા For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) મન, વચન, અને કાયયોગ એ ક્રિયાઓ, એ બેતાળીસ ભેદ આશ્રમના જાણવા ૨૫ પચીશ ક્રિયાઓ કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ ચૈાગ; ૨૫ ૧ કાયાએકરી જે ક્રિયા થાય છે તેને કાયિકીક્રિયા કહે છે૨ ખડ્ગાદિક અધિકરણેકરી જે જીવાનુ` હનન થાય છે તે બીજી આધિકરણક્રિયા. ૩ છત્ર તથા અજીવ ઉપર દ્વેષ કરવા તેને પ્રાસ્ટ્રૅષિકી ક્રિયા કહે છે. ૪ જે ક્રિયાએકરી પેાતાને તથા પરને પરિતાપ ઉપજાવવા તેને પારિવાનિી ક્રિયા કહેછે. ૫ પ્રાણીચાને વિનાશ કરવાની જે ક્રિયા તેનેમાખાતનાની ક્રિયા કહે છે, ૬ પૃથિવ્યાક્રિક છ કાયને ઉપાત કરવાનું જે ક્રિયામાં લક્ષણ હાય તેને મિી ક્રિયા કહે છે. તથા છ ધન ધાન્યાક્રિક નવવિધ પરિગ્રહ મેળવતાં તેની ઉપર માઠુ કરતાં જે ક્રિયા લાગે તેને વર્ પ્રાદેશી ક્રિયા કહેછે. For Private And Personal Use Only ૮ કપઢે કરી ખીજાને ઠગવુ તેને મામવિતા ક્રિયા કહેછે. Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (24) Acharya Shri Kailassagarsuri Gyanmandir હૈ જીતવચન અણુસહતાં થકાંતે વિપરીત પ્રરૂપણા કરતાં જે ક્રિયા લાગે તેને મિથ્થાોનમર્ત્યાયજ્ઞ ક્રિયા કહેછે. ૧૦ અવિરતિયે કરી પચ્ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે છે તેને અમસ્યસ્થાનિી ક્રિયા કહેછે. ૧૧ રાગાદિક કલુષિત ચિત્તે કરી જીવ તથા અજીવને દેખવુ' તેને દષ્ટિી ક્રિયા કહેછે, ૧૨ રાગ, દ્વેષ અને માહુ સયુક્ત ચિત્તેકરીને સ્રી પ્રમુ ખના શરીરે સ્પર્શ કરવા તેને પૂરી ક્રિયા કહેછે. ૧૩ પૂર્વે અગીકાર કરેલાં પાપના ઉપાદાનકારણરૂપ જે અધિકરણ તેની અપેક્ષાયે જે ક્રિયા ઉત્પન્ન થાય તેને પ્રાતિચકાચની ક્રિયા કહે છે. ૧૪ પોતાના અશ્વ પ્રમુખને જોવા માટે આવેલા લેાકેાને પ્રશ`સા કરતાં `ોઈને જે હ્રૌં કરવા અથવા દૂધ, દૃષ્ટિ, ધૃત, તેલ પ્રમુખતું ભાજન ઉઘાડુ મૂયાથી તેમાં જે ત્રસજીવ આવી પડે તે સામંતોપાની ક્રિયા જાણવી. ૧૫ રાજા પ્રમુખના આદેશથકો શરુ ઘડાવવાં, વાન્ય કૂવાનુ ભણાવવુ તેને નૈરાણિક ક્રિયા કહે છે. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ પિતાના હાથથકી જે કરે તેને સંપતિ ક્રિયા કહે છે. ૧૭ શ્રી અરિહંત ભગવતની આજ્ઞા ઉલંધન કરી પિતાના બુધિથી જીવાજીવાદિ પદાર્થોની પ્રરૂપણા દ્વારા જે ક્રિયા તે જ્ઞાતિવા ક્રિયા જાણવી. ૧૮ જીવ તથા અજીવનું જે વિદ્યારણ કરવું, ભાંગવું, તે વિદારણિકા ક્રિયા જાણવી. ૧૯ ઉપયોગથકી જે વિપરીત હોય તેને અનાગક હીએ, તેણેકરી ઉપલક્ષીત જે કિયા તેને અનામી ક્રિયા કહે છે. ૨૦ આ લેક તથા પરાકથી જે વિરૂદ્ધ કાર્યનું આચરણ કરવું તેને નવમાત્યાવિશ કિયા કહે છે. ૨૧ મન, વચન અને કાયાના વેગનું જે દુપ્રસુિધાન, તેમાં જે પ્રવર્તન કરવું પણ નિવવું નહી તે માવોની ક્રિયા જાણવા ૨૨ કઈક એવું મોટું પાપ કરે કે જેથી આઠે કર્મનું સમુહાવ્યપણે ગ્રહણ થઈ જાય તે રીલાલા ક્રિયા જાણવી. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭ ) ૨૩ માયા અને લેાસ તેણે કરી જે થાય તે પ્રેમપ્રત્યાવિસ્ત ક્રિયા જાણવી. માલુમ પડેછે નક્કી કરવું. ૨૪ ક્રોધ અને માન, તેણે કરી જે થાય તે દ્રૂપમન્યાયી ક્રિયા જાણવી. ૨૫ ચાલવાથી જે ક્રિયા થાય તે ચિની ક્રિયા જાણવી. પચ્ચીશ ક્રિયાઓમાં કેટલેક ટૅકાણે તફાવત લક્ષણ્ણામાં તેનુ... વિશેષ સ્વરૂપ જ્ઞાનીઓને પુછી 8 संवरतत्त्व. · Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ વા પુણ્યરૂપ જે કર્મ તેનુ શકવું તેને સવર કહેછે. તેના બે ભેદ છે. એક દ્રશ્યસ'વર અને બીજો ભાવસવર. સવરતત્ત્વતા ૫૭ સત્તાવન ભેદ છે, તે કહેછે. समिई गुति परीसह जइधम्मो भावणा चरिचाणि .५ ३ ૨૨ १० पण ति दुबीस दस १२ बार पंचभेहि सगवनाः For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ पांच सामतिः ૧ જયણા રાખી ઉપગ સહીત ધુસરા પ્રમાણ ભૂશિક્ષ. દ્રષ્ટીએ જોઇને ચાલવાની ચેષ્ટા કરવી તેને સમિતિ કહે છે. ૨ સભ્ય પ્રકારે પાપ રહીત ભાષા બોલવી તેને મા પાસાપતિ કહે છે. ૩ સમ્યક પ્રકારે બેતાળીસ શ્રેષરહીત નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ સંબંધીની ગવેષણ કરવી તેને પાસપતિ કહે છે. ૪ સભ્ય પ્રકારે પંછ, પ્રમા૨જી, આસન પ્રમુખના આદાન એટલે ગ્રહણ કરવાની જે ચેષ્ટા કરવી. તથા તેને ત્યાગ કશ્તાની જે ચેષ્ટા કરવી તેને વાનર્માનિ જા સમિતિ કહે છે. ૫ પરઠવવા ગ્ય મળ મૂત્રાહિક વસ્તુ તેને સ્થાડિલ ભૂમીકાને વિષે ઉપગપૂર્વક જે મૂકવાની ચેષ્ટા કરવી તેને પરિણાપન સમિતિ કહે છે. ३ त्रण गुप्ति. ૧ મનનું ગોપન કરવું ( વસ્ય રાખવું ) તેને મોણ કહે છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ વચનનું ગોપન કરવું તેને પુ િકહે છે. ૩ કાયાનું ગેપન કરવું તેને વાણી કહે છે. २२ परिसह बावीसકર્મની નિર્જરા ક૨વાને અર્થે પાને સમસ્ત પ્રકારે સહન કરવા તેને સર કહે છે. ૧ બારિસર–ક્ષુધા એટલે ભૂખ, તેથી થનારી છે વેદના તેને સહન કરવી તેને સુધાપરિસર કહે છે. એ વેદના બીજ સમસ્ત વેદનાઓથી અધિક છે. પર સુપયનશ્ચિ ભાવાર્ય-ક્ષુધા સમાન વેદના કેઈ નથી. ગમે તેટલી ભૂખ લાગે તે પણ સાધુ મનેષીય આહાર વહે નીં સુધા સહન કરવી અત્યંત દુર્લભ છે કે સર્વ પરિસમાં પ્રથમ ગ છે. ૨ નિરિક્ષા-પાણી પીવાની બંછાને સહન કરવી તેને વિકાસના કહે છે. તષા લાગે છતે પણ થડુ પાણી પીવાની ઈચ્છા સાધુમહારાજ કરે નહી, પરંતુ સન્ પરિણામે તૃષા સહન કરે For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦) (સી) કહેતાં શીત પરિસહ, તે સુધા તથા તુષાય પીડિતને શીતાપણું થાય માટે ત્રીજે જિલદ ગયે છે. અત્યંત ઠંડક પડે છતે રૂડી રીતે સહન કરે પણ અગ્નિની ઇચ્છા કરે નહીં. પરંતુ અપ જીર્ણ વર્સે કરી સમ્યક પ્રકારે શીત સહન કરે. ૪ wાસદ–અત્યંત તાપ લાગે છતે પણ છત્રની વા લુગડાની છાયાને તથા વીંજણા પ્રમુખના વાયુને અણવાંછતે થકા સમ્યફ પરિણામે આતાપના સહજ કરે. ૫ દ્વારકા-ઉષ્ણુકાળ પછી વર્ષકાળ આવે તે વખ તે ડાંસ મછરાદિક બહુ થાય, તે છે કે મારે, કરડે, તે પણ તે રૂડી રીતે સહન કરે. ૬ ગજપતિ--આગમમાં જે જે વસ્ત્ર રાખવાનું પ્રમાણુ કહ્યું છે તે પ્રમાણે રાખવાથી જે દુઃખ વેઠવું પડે તે રૂડી રીતે સહન કરે તેને જેવસિ કહે છે. સાધુને ફાટેલું, અલ્પ મૂલ્યનું અને જાનું વસ્ત્ર છતાં કલપનીય વ ન મળે તથાપિ મનમાં દીનતા ન ધરે, અતિરિક્ષા–સાધુને સંજમમાં વિહાર કરતાં For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧ ) અરતિ ઉપજવાનાં કારણ બને તેને રૂડી રીતે સહન કરે તેને અતિરિ કહે છે ૮ ડિ–સંજમમાર્ગ પાળતાં છતાં સ્ત્રીનાં અંગે પાંગ નીરખતાં વિકારબુદ્ધિ થાય તેને સમ્યફ પ્રકારે રૂછે ભાવનાએ સહન કરે, ઈત્યાદિને ઉપરિસર કહે છે. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં બેડી સમાન જાણે. ૯ રાસ--એક સ્થાનકે રહેતાં છતાં ઘણા મનુષ્ય સાથે રાગ અંધાય, આળસ્ય થાય, સ્ત્રી ઉપર અનુરાગ થાય તે માટે એક સ્થાનકે ન રહે. આળસરહિત ગામ, નગર, કુળાદિકને વિષે કરે તેને દ્રવ્યથી જ કહે છે. એક સ્થાનકે માસકપાદિક રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વરહિતપણું અંગીકાર કરવું તેને માવા કહે છે. નિકિસિ - શુન્ય ઘર, સ્મશાન, સબિલ, સિંહની ગુફામાં કાઉસગ્નધ્યાને રહેતાં વિચિત્ર ઉપસર્ગ થએ તે માઠી ચેષ્ટા ન કરવી તેને નૈવિપરિતા કહે છે. અથવા કેઈ ઠેકાણે નિષવારિસ પણ કહૈછે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ઓ, પશુ, પંડક વર્જીત થાનમાં રહેતાં જે ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તો પણ પિતાના ચિત્તમાં ચલાયમાન થાય નહીં પરંતુ સર્વ ઉપસર્ગને ઉગ ૨હિતપણે સમ રીતે સહન કરે. ૧૧ સ્થાપરિસર–જેમાં શયન કરીએ તેને શા કહીએ. સકેમલ વા કઠણ આસન પામીને તેને સારૂં વા માઠું કહે નહીં. રાધ્યા કરો નીચી હોય, ખરબચડી હોય તોપણ રૂડી રીતે તેમાં સુવે, દુઃખ ધરે નહી. ૧૨ ચોરાસ-પતિને કઈ આશ વા તિર સ્કાર વચન બોલે, તો પણ તે રૂડી રીતે સહન કરે કઢપ્રહરીની પેઠે કેપ કરે નહી. ૧૩ વર--કેઇ દુરાત્મા સાધુને ઢીકા-પાટુ ચાબકના આકરા પ્રહાર કરે અથવા વધ કરે તાપણું સ્કંધકસૂરિના શિષ્યની પેરે તેના ઉપર દિલકુલ રેષ આણે નહીં, સમભાવથી એ પરિસહ સ હન કરે. ૧૪ મા મહારાજ વ પાત્ર, અજ, પાન, ઉપાશ્રય પ્રમુખ કેઈપણું યથાશ્ય વરતુને શાપ ચડે છતે For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) હાજા છાંડીને માતા કરે, તે યાચના કરતાં જે લકા જાને ત્યાગ તેને થોરિસ કહે છે. ૧૫ પ્રાચના કર્યા છતાં પણ લાભાંતરાયના કદમથી કઈ વસ્તુ માલધણી આપે નહી તેવાર મનમાં ચિંતા કરે નહી. વિષાદ ન કરે. ઈત્યાદિકનું સહન કરવું તેને સામાજિક કહે છે. ૧૬ સાધુને રેગ થયે છતે સમ્યક પ્રકારે સહન કરે તેને સિહ કહે છે. ૧૭ માસ-સાધુને તૃણુના અગ્રભાગ વા ડાભ પ્રમુખના સંથારાને સ્પર્શ થએ છતે જે દુઃખ થાય તે સહન કરે તેને સુરક્ષિત કહે છે. ૧૮ પરિણા--સાધુના અંગે ઘણે મેલ થાય તે મેલ ઉનાળામાં પરસેવાથી ભી જઈને ગધાય તે પણતે દુર્ગંધને સહન કરવું તેને માર કહે છે. ૧૯ સાપરિસર-કેઇ સ્તવન કરે, માન આપે, તે પણ મનમાં ઉતકર્મ આણે નહી અને સિક્કા ન થવાથી એક પણ પામે નહી. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ૨૦ જાપાન--સાધુ ઘણુ મુતને જાણ થઈ મનમાં અહંકાર લાવે નહીં', અહંકારને જય કરે. ૨૧ જ્ઞાનપતિ --કેઈ સાધુ થોડું ભણ્યા હોય અને કઈ પ્રશ્ન પુછે ત્યારે ઉત્તર નહી આવડવાથી મનમાં જે ખેદ થાય તેને સહન કરે, કદાપિ અપમાન થાય તે પણ તેથકી થનાર દુઃખને સહન કરે પણ મનમાં આહદ દેહદ ચિંતવે નહીં. ૨૨ સખ્યત્રપરિસ-અલ્પ જ્ઞાનને લીધે જે જે ધર્મમાં તથા દેવતત્વ, ગુરૂતત્વમાં શંકાઓ થાય તેને દૂર કરવી, પણ અસહણ કરવી નહીં. यतिधर्म १० भेद. ૧ ક્રોધને અભાવ તેને સમાધર્મ કહે છે. ૨ માનને ત્યાગ કરવો તેને માર્યવધર્મ કહે છે. ૩ કપટને ત્યાગ કરે તેને આર્યપર્મ કહે છે. ૪ લેભને ત્યાગ કરે તેને પુત્તિપર્ણ કહે છે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) ૫ ઇચ્છાને નિધિ ( ઇચ્છાને રોકવી છે તેને જે વર્ષ કહે છે. ૬ પાંચ વ્રત, પંચેન્દ્રિયનિગ્રહ, ચાર કષાયને ય અને ત્રણ દંડની નિવૃત્તિ, તેને સંયમપર્ણ કહે છે. ૭ સત્ય બોલવું તેને સત્યધર્મ કહે છે. ૮ બેંતાળીસ દેષ રહીત આહાર લે અને આત્માના શુદ્ધ પરિણામની વૃદ્ધિ તેને રૌવધ કહે છે. ૯ સમસ્ત પરિચહ ત્યાગરૂપ મૂછારહિત થવું તેને વિનધર્મ કહે છે. ૧૦ નવ પ્રકારે દારિક અને નવ પ્રકારે વૈક્રિય સંબંધી મૈથુનને જે ત્યાગ કરે તેને બ્રહ્મા કહે છે. भावना १२ बार. ૧ સંસારના સર્વ પદાર્થને અસ્થિર જાણવા તેને ચનિયમના કહે છે. ૨ સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી ધર્મ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) વિના ફેઈ શરણ નથી એવું જે ચિત્તવવું તેને રામાવતા કહે છે. ૩ માટે તે સ્ત્રી થાય, પિતા તે પુત્ર થાય, ઈત્યાદિક આ છે સંસારમાં સર્વ ભાવને અનુભવ કર્યો છે એમ જે ચિંતવવું તેને સંસદમાવના કહે છે. ૪ આ જીવ સંસારમાં એકલે આવ્યું છે, એક જાશે, અને સુખ દુઃખ પણ એક ભગવશે, પણ કંઈ સાથી થવાને નથી એવી જે ભાવના ભાવવી તેને एकत्वभावना छ ૫ આત્મા શરીરથકી દે છે, આત્માથી સગાં સંબંધી પણ અન્ય છે, એવી જે ભાવના તેને અન્ય માઉના કહેછે. ૬ સાત ધાતુથી આ શરીર બન્યું છે, પુરૂષને નવ દ્વારથી અને સ્ત્રીને બાર દ્વારેથી અશુચિ સદા વહે છે, એ શરીર કઈ કાળે પવિત્ર નથી એવી જે ભાવના તેને ઘરમાવતા કહે છે. મિત્ર, અશિક્તિ, પ્રણય, પાપ, તથા તેના એ પાંચ પ્રકારના આશ્રવેકરી કઈ બધાય છે. વિષય કષાયાદિકે કરી શુભકર્મ બંધાય છે, તથા દાન For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) દયાર્દિકે કરી શુભ કર્મ બંધાય છે, એવી જે ભાવના તેને આથમવના કહેછે. ૮ જેવડેકરી આવતાં કર્મ શકાય છે તેને સવર કહેછે. ક્ષમાદિક સરવડે ત્યાદિક આશ્રવ રાકાય છે એવી જે ભાવના તેને સંવમાવના કરેછે. હે માર પ્રકારના તપૈકરી કર્મનુ' તપાવવુ, કર્મને દૂર કરવું', તેને નિર્જરા કહેછે. ખાર પ્રકારના તપ સઅધી જે ચિંતા તેને નિર્બલમાનના કહેછે. ૧૦ કેડ ઉપર એ હાથ દ્વેષને તથા અને પગ પસારીને ઉભેલા પુરૂષના જેવા જેને સમ આકાર ષડ્ દ્રવ્યાત્મ છે, પૂર્વે પયાય વસે, નવા પર્યાય ઉત્પન્ન થાય, અને બ્યપણે નિશ્ચળ હાય, એમ હ ઉત્પાદ, વ્યય તથા શ્રેષ્યસ્વરૂપ ચૈઇ રાજલેાક છે, તેનું નીચેનું તળીયુ' થા વાળેલા મુલ્લક સરખુ` છે તથા મધ્ય ભાગ આલર સરખા છે અને ઉપરને ભાગ મૃગ સરખા, એવા શાશ્વત છે, ઈત્યાદિક જે લેક સ્વરૂપની ભાવના ભાવવી તે દશમી હો ગામના જાણુની. સસારમાં ભ્રમણ કરતાં અનતા પુદ્દગળ પરા For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૮ ) વતૅ થઈ ગયા તેમાં કામનિર્જરાવકે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આર્યભવ, નાગીપણુ તથા ધર્મશ્રવણની પ્રાપ્તિ થઇ તેપણુ સમકિત પામવુ અતિ દુર્લભ છે એવી જે ભાવના તેને ધતુરું માનના કહેછે. ૧૨ સંસારસમુદ્રમાં વહાણુ સમાન ક્રેશ વિધ યતિધમ તથા જ્ઞાન, દશન, ચારિત્રરૂપી ધર્યું તે પામવેા દુર્લભ છે, ધર્મના સાધક અરિહું તાર્દિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જૈ ચિતવવુ તે બારમી ધર્મસાધજમાવના જાણવી. • Acharya Shri Kailassagarsuri Gyanmandir Quer पांच चारित्र. ૧ સામાયકચારિત્ર, ૨ છેદેપસ્થાપનીયચારિત્ર, ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર, ૪ સુક્ષ્મસ'પરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર. એવી રીતે સવરતત્વના ૫૭ સત્તાવન ભેદ જાણુંવા. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૯ ) ७ निर्जरातत्त्व. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્દેશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવનિર્જરા, તથા વળી એ ભેદ છે. ૧ સક્રામનિર્જરા, ૨ અકામનિર્જરા. નિર્જરાના ૧૨ માર ભેદ છે. છ પ્રકારનું બાહ્યતપ કહેછે. ૧ આહારના ત્યાગ કરવા તેને અલખ કહેછે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને કૌરવા તપ કહેછે, ૩ વૃત્તિ એટલે આજીવીકા તેના સક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વૃત્તિમંક્ષે પતપ કહેછે. ૪ વિગય આદિ રસના ત્યાગ કરવાતેને રસત્યાય કહેછે. ૫ લેાચાદિક કષ્ટનું સહુન કરવું, કાઉસગ્ગ કરવા, ઇત્યાદિને જયદેશર કહેછે. - અગાપાંળાદક સકેાચવું તેને સફીનવાત કહેછે. તેના ચાર ભેદ છે. ૧ દ્રિયસલીનતા, ૨ જાય. संलीनता, 3 योगसंलीनता, ४ विविक्तचर्यासंलीનતા એટલે એકાંતવસતિએ રહેવુ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) બાહ્ય શરીરને તપાવે તેથી એ ૭ પ્રકારના આશ્ચતપ કહેવાયછે. હવે છ પ્રકારનુ અભ્ય તર તપ કહેછે. ૧ ક્રીધેલા પાપની કપટરહિતપણે શુરૂ સમક્ષ ગોઁ કરવી, નિંદા કરવી, ખાલાયા તેવી, તેને માયચિત્તત્તર કહેછે. તેના દશ ભેદ છે. ૧ ગોચરી પ્રમુખનુ' અચવું તેને આપનકાવમિત્ત કહેછે; ૨ પુજ્યા વિના માતર" પ્રમુખ પરઢત્રવાથી. મિચ્છમિ દુદેવા તે જી' માસિમનમામિત્ત કહેછે. ૩ શબ્દાદિક વિષય ઉપર રાગાહિક કર્યાથી તેનુ આ લેાચન કરવુ અને મિચ્છામિદુક પણ ધ્રુવે તેને મિત્રાયશ્ચિત કહેછે. ૪ અશુદ્ધ ભાતપાણીના ત્યાગ કરવા તેને વિવી પ્રાયશ્ચિત કહેછે. કાઉસગ્ગ કરવે તેને ૫ રાત્રીમાં કુસ્વપ્ન દીાથી નાયોત્સર્ગમાધિત કહેછે. હું પૃથ્વીકાય પ્રમુખના સટ્ટ થવાથી નીવી પ્રમુખ જે * છમાસી પર્યંત તપ કરવું' તેને સમાધિ કહેછે. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૧) ૭ પૃથ્વી આદિકને સઘટ્ટ થવાથી કાંઇક દીક્ષાપાયની ન્યુનતા થઇ હોય તે અપરાધનુ નિવારણુ કરવાને જે દુર્દમ તપ કરવું તેને છેત્રાતિ કહેછે, ૮ મૂળગુણુ ભંગ થવાને લીધે સર્વથા ત્તપર્યાયનુ છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તેને મૂજ માયશ્ચિત કહેછે. હું અતિ સકિલષ્ઠ પરિણામે કરી ફાઇના પ્રાતપાત થઈ ગયા હોય તો સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તપ કરવું અને ત્યારપછી ફરી પચ મહાવ્રતના જે આરાપ કરવા તેને અનવદ્યાવ્યાશ્રિત કહેછે. ૧૦ રાજાની રાણી વા સાધ્વી પ્રમુખ ને વિષે ભાગ થઈ ગયા પછી મારું વર્ષ પર્યંત ક્રિયા સહીત અને લિંગાદિક ભેદે રહીત તીયપ્રભાવના કર કુરી દીક્ષા લઈને જે ગચ્છમાં આવવુ' તે દશમુ’ વાર્તાવિમાયશ્ચિત જનજીવુ'. સ ૨ ગુજીવતાદિકની ભકિત કરવી, તથા આશાતના ટાળવી, ગુણીને નમસ્કાર કરવા, તેને વિનયતા કહેછે ૩ આચાર્ય, ઉપાધ્યાય,. સ્થવિર તે જ્ઞાન,, પયાય તથા વય એ ત્રણ પ્રકારે, તપસ્વી, રાગી, નવદીક્ષિતસાધુ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) સમાનધર્મી, કુળ તે ચદ્રાદિક પ્રમુખ, ગણુ તે કાટિક પ્રમુખ, સબ્ર તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ સમુદાય, એ રીતે દેશની અશન, પાન, વસ્ત્ર, પાત્ર, તથા ઔષધ પ્રમુખેકરી યથાયેાગ્ય સેવા કરવી તેને વૈયાવજ્ઞ કહેછે. ૪ વાંચના-પતે ભણવુ', શિષ્યાક્રિકને ભણાવવુ તથા વાંચવુ.... પૃષ્ઠા-સૂત્રમાંહે સદેહે પયાથકી ગુર્વાદિકને પુછવુ. પરિવર્તના-એટલે પૂર્વે શીખેલે અથ તેને ફરી સભારવા. અનુવંજ્ઞા એટલે ધારેલા અર્થનુ ચિતવન કરવું:. ધર્મયા એટલે ધર્મ સબંધી કથા કહેવી અથવા ધર્મોપદેશ કરવા. એ પાંચ પ્રકારે સ્વાધ્યાયતા જાણવા, ૫ ધર્મધ્યાનના ૪ ચાર પાયા તથા શુકલધ્યાનના ૪ પાયાનુ' જે એકાગ્રતાએ ચિતવન તેને ધ્યાનતા કહેછે. આર્તધ્યાન અને વૈદ્રિધ્યાન ધ્યાવાથી કઈ તપ થતું નથી, તપ તે છેલ્લા બે ધ્યાન ચાવાથી થાયછે. અને તેથી કર્મ દૂર થાયછે. ૬ કાયાને ત્યાગ તેને કાર્યોત્સર્ગ કહેછે. લાગસ પ્રમુ ખના ચિંતવન પૂર્વક શરીર ઉપરથી મમતાભાવ ત્યાગ કરવા તેને કાઉસગ્ગ કહેછે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) ८ मुं बंधतत्त्वना ४ भेद. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થીતિબંધ, ૩, અનુભાગબધ, ૪ પ્રદેશ બંધ. ૧ પ્રકૃતિ એટલે સ્વભાવ. જ્ઞાનાવરણ કર્મને જ્ઞાન અ પહા૨ક સ્વભાવ છે. ૨ સામાન્ય ઉપગરૂપ જે દર્શન તેને નાશ કરવાને સ્વભાવ દર્શનાવરણ કર્મને છે. ૩ અનંત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીયકમને સ્વભાવ છે.. જ સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાનો મેહનીયકમને સ્વભાવ છે. ૫ અક્ષયસ્થીતિને ટાળવાનો આયુકતનો સ્વભાવ છે. ૬ શુદ્ધ અવગાહનાને ટાળવાને નામકર્મને સ્વભાવ છે. છ આત્માના અગુરુલઘુ ગુ ણને ટાળવાનો શેત્રકમને સ્વભાવ છે. ૮ અનત દાન, અનંત લાભ, અનંત છે, અને For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪) ઉપભાગ, અનત નીયંગુજી ટાળવાના અતરાયકર્મને સ્વભાવ છે. ૧ પ્રકૃતિબંધ તે કર્મના સ્વભાવને કàાછે, તે બતાવેછે. આંખના પાટા સમાન જ્ઞાનાવરણીયકર્મના સ્વભાવ છે. દર્શોનાવરણીયકર્મ પાળીયા સમાન છે, જેમ કેઇએક જીવ રાજાનું દર્શન કરવા વાં પણ પેળીયા. દર્શન કરવા ન આપે, તેમ જીવને સામાન્યપણે સર્વ વસ્તુ દેખવાને સ્ત્રભાષ છે; પશુ દર્શનાવરણીયક્રર્મના ઉદયથી ન દેખે. ત્રીજી વેદનીય કર્મ તે મધુલિપ્ત તીક્ષ્ણ ખડ્ગની ધારાતુ જે ચાટવુ' તે સમાન છે. જેમ તે ખડ્ગધારાને ચાઢતાં તે મીઠાશ ઉપજે પણ એવારે જીભ કપાય તેવારે અથાતા થાય, એમ શાતાવેદનીયના વિપાક મધ . ચાટવા સરખા છે, અશાતાવેદનીયના વિષાક ખગધારા ચાટવા સરીખા છે. એ એ પ્રકારના વેદનીયકર્મને સ્વભાવ જીવના અવ્યાબાધ ગુણુને શકવાને છે. ચાથુ` `મેહનીયકમ મદિરાની છાક સમાન છે, જેમ મંદિરા પીધેથકે જીવ નિકલ થાયછે, હિત અહિત કાંઈ જાણતા For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વથી, તેમ મેહનીયના ઉદયથી પણ જીવ પરવશ થઈ જાય, ધ ધર્મ ન જાણે એ એહનીય કર્મને સમ્યકત્વદર્શન તથા અનંતચારિત્રગુણું કરવાનો સ્વભાવ છે. પાંચમું આયુષ્યકસ તે હેડ સમાન છે. જેમ હેડમાં પડેલો માણી નીકળવા વાંછે પણ રાજાના હુકમ વિના નિકળી ન શકે તેમ એ આયુક પણ જે સુખ દુખ કાંઈ પણ ઉપજાવી શકતું નથી તથાપિ ચાર ગતિને વિષે સુખ દુઃખનું આધારભૂત જે શરીર તે માંહે હેડની પેઠે જીવને રાખે છે. અશુભ નકાદિકની ગતિનું આઉખુ ભેગવતે છતે જીવ ત્યાંથી નીકળવા વાંછે પણું આયુષ્ય પૂર્ણ કીધા વિના નીકળી ન શકે. એ કમર અક્ષયસ્થીતિ ગુણને રોકે છે. છઠું નામકમ ચિતાર સમાન છે. જેમ હુંશીયાર ચિતારે સારાં તથા નરસાં, કાળા વેળા રંગનાં નાનાં મહેતાં અનેક પ્રકારનાં રૂપ લેખે તેમ એ કર્મના ઉદયથી જીવ પણ ચિત્રરૂપ સંસારમાં દેવ તથા મનુપ્રાફિકનાં રૂડાં રૂપ અનેક પ્રકારનાં કરે અને નક, તથા એ કે ક્રિયાદિકનાં માઠાં રૂપ પણ અનેક પ્રકારનાં કરે. એ કી જીવને રૂ ગુણ રેકે છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬ ) સાતમુ ગોત્રકમ તે કુંભાર સમાન છે. જેમ કુંભાર થી રહેવાને ઘડે તે શ્રેષ્ઠ કહેવાય અને મદિરાદિકને ઘડે બનાવે તે નિંદનીય-નીચ કહેવાય; તેમ જીવ પણ એ કર્મના ઉદયથી ઉંચ નેત્રે ઉપજે તે શ્રેષ્ટ કહેવાય અને જે નીચ ગોત્ર ઉપજે તે નિંદનીય થાય. એ કર્મને અગુરુલઘુ ગુણ રેયાને સ્વભાવ છે. આઠમું અતરાયકમ તે ભરી સમાન છે. જેમ રાજા દાન દેવરાવે પણ ભડારી વિપરીત થકો ન આપે તેમ એ કર્મના ઉદયથી જીવ દાનાહિક કરી શકે નહી? એ કર્મને અંતરય કરવાને સ્વભાવ છે.. ૨ હવે થીતિબંધ કહે છે. ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, ૩. વેદની, અને ૪ અંતરાય, એ ચાર કમની ત્રીશ કેડાડી સાગરોપમનો ઉત્કૃષ્ટી સ્થીતિ છે. મેહનીયકમની સીતેર કેડાછેડી સા. યમની ઉત્કૃષ્ટી સ્થીતિ છે. નામ અને ત્રિકમની ઉત્કૃષ્ટી વીશ કડાકોડી સાગરોપમની સથાતિ છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટી સ્થીતિ તેત્રીસ સાગરોપમની છે. હવે આઠે કર્મની જધન્ય સ્થીતિ કહે છે. દીકએના જઘન્યથીતિ ૧૨ ત્રાર મુહૂર્ત છે. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭) નામકર્મ અને ગોત્રકર્મની જધન્ય સ્થીતિ આઠ મુહૂર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આયુ અને અંત સય, એ પાંચે ક્રમની અંતર્મુહૂતની જઘન્ય સ્થીતિ જાણવી. ૩ રસબંધ. કહેછે. ફુગાદિકે કરી ગ્રસ્ત જીલ અન્ય વની રાશિથી અનંત ગુણા અને સિદ્ધના જીવાના શશિને અન‘તમે ભાગે એટલે પરમાણુએ કરી બનેલે ખંધ સમય સમયમાં ગ્રહણ કરેછે. તે ઢળીયાને વિષે પરમાણુ દીઠ કષાયના વશયકી સર્વે જીવના રાશિથી અન ત ગુણા રસ વિભાગના પલિકેદ હાય. તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, તથા મ, મદ તર તથા મંદતમાદિક અનેક પ્રકારે હોય. ત્યાં અનુસ ખ્યાશી પાપપ્રકૃતિને રસ સંદેશ (ખરાબ) પરિણામે કરી બધાય અને શુભ ખેતાળીસ પુણ્યપ્રકૃતિના તીવ્ર રસ વિશુદ્ધિએ કરી બધાય છે. શુભ પ્રકૃતિના મદ રસ શવેશ પરિણામેકરી બધાય અને અશુભ પ્રકૃતિના મદ રસ વિશુદ્ધિએકી ધાય છે. અશુભ પ્રકૃતિના ચઢાણીયા રસ અનતાનુખ ધીયા ચેકરી અથાય છે. ત્રિયાણીયા રસ અપ્રત્યાખ્યાનીયા For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) કયાયેકરી બધાય છે. માણીયે રસ પ્રત્યાખ્યાની કષાયેકરી બંધાય છે. અને એક હ્મણ રસ સંજવલના કષાયે કરી બધાય છે. તથા શુભ પ્રકૃતિને સ તેથકી વિપરીત પણે જાણવે. તે આવી રીતે-શુભ પ્રકૃતિને ચાઠાણીયે રસ સવલન કષાયેકરી બંધાય છે. તથા ત્રિઠાપણ સ પ્રત્યાખાનીયા અને અપ્રત્યાખ્યાન કષાયેકરી બંધાય છે. બે ઠાણી ૨સ અનંતાનુબંધીયા કષાયે કરી બંધાય છે, અને એક ઢાણીયે રસ તે શુભ પ્રકૃતિને છેજ નહી. અંતરાની પાંચ પ્રકૃતિ દેશઘાતીની છે. કેવળજ્ઞાનાવરણ વિના જ્ઞાનાવરણીથની ચાર પ્રકૃતિ તથા કેવળદર્શનવરણ વિના દર્શનાવરણયની ત્રણ પ્રકૃતિ તથા સંજ્વલન કષાયની ચાર પ્રકૃતિ એવં સેળ થઈ અને સામે પુરૂષદ, એ સત્તર પ્રકૃતિને એક ઠાણું, બે ઠાણી, ત્રિકોણીયા, અને ચૈઠાણીયે રસ પણ બંધાય. અને શેવ સર્વ શ્રેમ ના અશુજ પ્રકૃતિને બે કાણી, ત્રિક્ષણ તથા ચાઠાણું રસ બંધાય પણ એક કાણીયે રસ ન બધાય. હવે શુભાશુભ રસનું સ્વરૂપ કહે છે. અશુભ પાપપ્રકૃતિને રેસ લીંબડાના રસની પેઠે જાણ અને શુભ પુણ્યપ્રકૃતિને રસ શેલતેના રસની For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) પેઠે મીઠે જાણ જેમ લીંબડાને રસ અકઢયે તે એક દાણી કહે કહીએ તથા અગ્નિ ઉપર અર્ધ કઢ અને અર્ધ રાખે તે બે ઠાણીયે કટુકતર કહીએ, તથા તે ૨સના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર અવટાવીએ અને એક ભાગ રહે તે ત્રીઠાણું કટુતમ કહીએ. તેજ રસના ચાર ભાગ કરી ત્રણ ભાગ અવટાવીએ અને એક ભાગ રહે તે ચિઠાણ અત્યંત કટુકતમ કહીએ. એજ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીને મધુર રસ પણ જાણું લે. ઈતિ રસબંધ સ્વરૂપ. ૪ પ્રદેશબંધ કહે છે. ૧ દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક૪ તેજસ, ૫ ભાષા,. ૬ શ્વાસોશ્વાસ, ૭ મન, ૮ કામણ. એ આઠ જા. તિની કર્મવર્ગણ છે. સમાન પ્રાદેશિક ધ અનત મળે તેવારે એક વગણ થાય, તેવી સર્વ જાતિની સમય સમયને વિષે જીવ અનંતિ વર્ગણ લીએ છે. એ આઠ વર્ગ મહેલી ઉપલી ઉપલી વગણ અમે એક બીજાથી સૂકમ સૂમ જાણવી, અને તે અને તે પ્રવેશે અધિક જાણવી. તેની ક્ષેત્ર વગાહના For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) અ૯પ અ૯૫ જાણવી. સર્વને અવગાહના અંગુલને અસંખ્યામે ભાગ હોય પણ પહેલીથી બીજી વગણને અસંખ્યાતમો ભાગ એ છે જાણો. એ આઠ વર્ગણ માંની પહેલી ચાર વર્ગનું આઠ પશ યુક્ત હેય; દ્રષ્ટિએ ગેચર આવે અને આગલી ચાર દ્રષ્ટિ અગોચર સૂમ પરિણામ, માટે તેના છેલા ૧ શીત, ૨ ઉણ, ૩ રૂક્ષ અને ૪ સ્નિગ્ધ, એ ચાર ફરસ હોય. બંધ બે પ્રકારે છે. આમાના પ્રદેશ સાથે કર્મપુગળનું મહામહે જે ક્ષીરનીરની પેઠે મળવું તે દ્રવ્યગંધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કમ બંધાય તે માવજંપ જાણ. ९ मोक्षतत्त्व स्वरुपं. મેક્ષતત્વના નવ ભેદ છે, તે કહે છે. ૧ મોક્ષને વિષે છતા પદની પ્રરૂપણ તે ગતિ પ્રમુખ માર્ગદ્વારને વિષે સિદ્ધની સત્તાનું નિરૂપણ કરવું એટલે ચેત માર્ગણામાં સિદ્ધપદ કઈ માસાએ છે એવી પ્રરૂપણ કરવી તે પહેલું સરપક્વાર For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ૨ સિદ્ધના જીનું પ્રમાણ કરવું એટલે સિધ્ધના છો કેટલા છે તે વિચારવું તે ઘણા જાણવું ૩ સિધને અવગાહનાક્ષેત્ર કેટલું છે તે વિચારવું त क्षेत्रद्वार. જ કેટલા આકાશપ્રદેશને સિધ્ધના જીવ ફરસે એમ જે વિચારવું તે મારનાર, પ કાળ આશ્રી સિધ્ધને સાદિ અનત માંગે જાણ તે દ્વાર, ૬ સિદ્ધના જીવને વિષે જે આંતરૂં કહેવું તે છઠું અંતરા. ૭ સિધ્ધના જીવ સંસારી છાના કેટલામે લાગે છે એમ જે વિચારવું તે માતા ૮ ક્ષાયિકાદિક પાંચ ભાવ છે, તેમાં સિદ્ધના જીવ કયા ભાવે છે. એમ જ વિચારવું તે મારા. - અલ્ય બહુત્વ સિદ્ધને કહેવું એટલે પંદર ભેદે સિદ્ધ છે તે મહિલા કયા સિદ્ધના ભેદના જીવ થડા અને માયા ભેદના સિદ્ધના છ ધણા એમ જે વિચારવું કે ના તુજ નામે દ્વારા જાણવું. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) નવ શૈદ્યનું વિશેષ વિવેચન નવ તત્વથકી જાણી લેજો. અહી ગ્રંથ ગારવના ભયથકી નથી લખ્યું. સિદ્ધાના પુન્નર ભેદ કહેછે. जिण अजिण तिथ्यतिथ्या गिहि अन्नसलिंगथीनर नपुंसा ।। पत्तेअ सयंबुद्ध बुद्ध बाहिय सिद्ध णिक्काय ॥ ૧ તીર્થંકર પદવી પામીને મધ્યે ગયા તેને બિનાલિટ્ટુ કહેછે. ૨ તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઇને મેસે ગયા તેને બિનસિદ્ધ કહેછે. ૩ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તેને સિદ્ધ કહેછે. ૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મેક્ષે ગયા તેને તીર્થસિદ્ધ કહેછે. પ ગૃહસ્થના વેશે રહ્યાથકા મેક્ષે ગયા તેને સ્થાકિતસિદ્ધ છે. . હું ચેગી, સન્યાસી, તાપસ પ્રમુખના વેશે મેક્ષે ગયા તેને અન્યસિદ્ધ કહેછે. ૭ જનસાધુના વેશે મેણે ગયા તેને ગિમિત્ર કહેછે. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ વેદપણું પામીને મેક્ષે ગયા તેને સ્ક્રિસિદ્ધ ૯ પુરૂષદપણું પામીને મેણે ગયા તેને જુાિ સિદ્ધ કહે છે. ૧૦ કૃત્રિમ નંપુસકપણું પામીને મોક્ષે ગયા તેને નપુંસકટિબદ્ધ કહે છે ૧૧ કઈ પદાર્થ દેખીને એટલે બાહ્યપ્રત્યય દેખી પ્રતિબંધ પામ્યાથકા ચારિત્ર લેઈ મેણે ગયા તેને પ્રત્યે बुद्धसिद्ध . ૧૨ ગુરૂના ઉપદેશ વિના પિતાની મેળે જાતિસ્મરણુદ્ધિ કે કરી પ્રતિબંધ પામી મે ગયા તેને ચંદ્ર સિદ્ધ કહે છે. ૧૭ ગુરૂને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પમી મે ગયા તેને યુદ્ધોતિરિત્ર કહે છે. ૧૪ એક સમયમાં એક ગયા તેને સિદ્ધ કહે છે ૧૫ એક સમયમાં અનેક (ઘણું) માણે ગધ્ધ તેને अनेकसिद्ध छ. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) તિર્થસિદ્ધ અને અતિર્થસિદ્ધમાં બીજા તેર ભેદને સમાવેશ થાય છે તે પણ વિશેષ દેખાડવા પન્નર ભેદ કહ્યા છે. બિનસિદ્ધ રૂષભાજિક તીર્થંકર જણવા. માનસિદ્ધ પુંડરીક પ્રમુખ ગણધર જાણવા. ગણધરભગવાન તે તિસિદ્ધ જાણવા. મરૂદેવમાતા તાલઢ જાણવાં. શરતચક્રવર્તી પ્રમુખ પદ સિં સિદ્ધ થયા. વકલચીરી પ્રમુખ રાજે સિદ્ધ થયા. સાધુ જેટલા મેક્ષે ગયા તે કિસિદ્ધ જાણવા. સાધવી ચંદનબાલા પ્રમુખ દિને સિદ્ધ જાણવી. ગતમસ્વામી પ્રમુખ પુષહિને સિદ્ધ જાણવા. ગાંગેય પ્રમુખ, કૃત્રિમ નપુંસક થઈને સિધ્યા તે નપુંસકસિદ્ધ જાણવા. કરકડ રાજા પ્રમુખ પ્ર સિદ્ધ જાણવા. કપિલ આદિ વર્થવૃદ્ધસિદ્ધ જાણવા. ગુરૂના ઉપદેશથી બેધ પામી સિદ્ધપદ પામ્યા તે ફુધવોતિસિદ્ધ જાણવા. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) મહાવીરસ્વામીની પેઠે એક સમયમાં એક સિદ્ધ પામ્યા તે સિદ્ધ જાણવા. રૂષભદેવસ્વામીની પેઠે એક સમયમાં એસે આઠ માણે જાય તેને અને સિદ્ધ કહે છે सव्वाइ जिणेसरभासिआई क्यणाइनमहाहुति इह बुद्धि जस्समणे सम्मत्तं निच्चलंतस्स ।। अंतोमुहुत्तमित्तपि फासिअंहुज्जजेहिं सम्मत्तं । तेसि अवहपुग्गल परिअट्टोचेवसंसारो ॥ ગ્રંથ શૈરવતાના ભયથી વિશેષ વિસ્તાર કરવામાં આવ્યું નથી. ફકત બાળકને હિતભણી અન્ય ગ્રંથોના અનુસારે આ ગ્રંથ ભાષામાં બનાવ્યા છે, તેનું કારણ એ છે કે, સર્વ જણને સુગમ પડે. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખ્યું હોય તેને મિચ્છામિ દુક્કડં દઉછું. જે કંઈ લખવામાં ભૂલચૂક થઈ હોય તે પંડીતપુરૂષાએ સુધારવા કૃપા કરવી. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬ ) દેહરા. થે એ પુરણ થયે, નામે તત્વવિચાર; ભણે ગણે તે પામશે, સમકિત શ્રદ્ધા સારઆગમ સમુદ્ર અપાર છે, પાર ન પામે કેય; તેને લેશ એ વર્ણવ્યે, વર્ણવતાં સુખ હેય. સામાન્ય વચનથી એ સ્ત, નિજ મતિને અનુસાર, ભૂલ ચૂક જે હોય તે, પંડીત લેજે સુધાર. નગર પાદરા શેમતું, શાંતિનાથ સુખકાર; અચિરાનંદન વંદતાં, સંઘ સકળ જયકાર. શાંતિકરણ શ્રી શાંતિનાથ, પ્રણમું આણુ નેહરુ અષ્ટ કરમને ક્ષય કરી, પાખ્યા શીવવધુ ગેહદેરાસરમાં શુભતા, ભેાંયરામાં મહાર; પુરિસાદાણું પાર્શ્વનાથ, વિઘ વિડારણહાર. જગમાં પ્રખ્યાતી જેહની, સમરતાં સુખ થાય; પાર્શ્વનાથ જગમાં જ, શીવસુખ મંગળદાય. ધરણે પદ્માવતી, સાનિધ્ય કરે સદાય; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નામે નવ નિધિ થાય. ૮ જયાં લગે શશી સૂરજ રહે, મેરૂ અવિચળ ખાસ; ત્યાંલગે મંથ એ સ્થીરથઈ, ભવિજનમન કરો વાસ. ૯ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૭) શ્રીહીરવીજયસૂરિ રાજતા, તસ શાખા શીરદાર ઉપાધ્યાય ગુણવંતશ્રી, સહેજ સાગર સુખકાર. ૧૦ તાસ પાટપરંપર, રવિ સાગર ગુરૂાય; સુખસાગરજી તાસ શિષ્ય, જગમાં કીર્તિ ગવાય. ૧૧ તસ પદપંકજ ભૂગરમ, બાળકસમ હિતલાય; બુદ્ધિસાગર વિરચીયે, ગ્રંથ અતિ હિતદાય. ન્યાયસાગરના કહેણથી, કીધે એહ પ્રયાસ પરોપકારી ગ્રંથ એ, આપે શીવપુર વાસ, વકીલ મેહનલાલભાઇ, સ્વતાં કીધો લ્હાય; સકળ સંઘના કારણે, રચના એ સુખદાય. સંવત ગણીશ ઉપરે. અઠ્ઠાવનની સાલ; અશાડશુદિ ત્રીજદીન, પણ ગ્રંથ સુરસાલ. શાંતિનાથ સમરી મુદા, કીધા ગ્રંથ પ્રયાસ; પૃથ્વી પેઠે સ્થીર થઈ, પુરે સહુની આશ. વં શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૩ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન જ્ઞાન , રિક મંડળ, આ મંડળ નીચે લખેલા હેતુથી સ્થાપવામાં આવ્યું છે ? તેથી દરેક જન બધુને તેમજ પવિત્ર સાધુ મુનીને આ મંડળ ) આશય કુળીભૂત થાય તે માટે સારાં પુર 1 કી પ્રકટ કરવામાં સહા ચબુત થવાની વિનંતી કરવામાં આવે છે; તેમજ કયા પ્રકારનાં પુસ્તકે પ્રકટ થવા ચાગ્ય છે તે સંબંધી જે કાંઈ સુચના કરવામાં આવશે તે ઉપર પુરતુ લક્ષ આપવામાં આવશે. જે કોઈ સદગૃહ, ખાઈ, મુ ર૩૪, વા સાદગી પાસે પ્રસિદ્દ થયેલા યુથની મત કે પ્રતા ટાય તે જો ઉતરાવવા અને સુચવી તો તે પ્રમાણે કરવા આ મુહુર્ણ તૈયાર છે. . | ખ | હાના હેતુ શ્રી જનધમેના છપાયેલા તેમજ વગર છપાયલા અને ચોગ્ય ગ્રંથનાં ભાષાંતરે કે વી તથા ‘ોધન કરાવી તેયાર કરાવેલાં પુસ્તકો છપાથી પ્રકટ કે - વાના અને તે જન સમુદાયના ઉપયોગ માટે સરેતી કીંમતે વેચવાનો તેમજ જેન ની, ઉ.તિને અર્થે બનતા પ્રયાસ કરે છે, આ મંડળ તરથી સરતાં પુરાકા છપાવવાનું કાર્ય શરૂ થયું ગયુ” છે માટે જેએને જોઈ એ તેઓએ નીચે શીરનામે પત્ર લખી મંગાવવું. ra મુખ્ય એખિસ, જૈન જ્ઞાન પ્રસારક મંડળ, મુંબાદેવી, શેઠ જીવણચંદુ ધર અચંદ ઝવેરીના માળામાં-સુ'માઈ, અમરચંદ કલ્યાણર્ચ 6 ઝવેરી. ભગુભાઈ તેચંદ કારભારી. એનરરી સેક્રેટરીઝ, જેન જ્ઞાન મંડલર કે મંડળ, For Private And Personal Use Only