________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ). પાંચ પતિ હોય. તથા અસંજ્ઞી સંમુઈિમપંચેંદ્રીતિમંચ તથા મનુષ્યને એક મન વિના પાંચ પર્યાદિત હોય. ત્યાં સંમુઈિમ માસ્ય જે સમુદ્રમાંહે આહાર સારૂ મુખ ઉઘાડે છે તે આહાર સંજ્ઞા જાણવી પણ મન સમજવું નહીં, કેમકે આ સંજ્ઞીને પાંચ પર્યાપ્તિ કહી છે.
સંજ્ઞી પંચેઢી, ગર્ભજતિર્યંચ તથા મનુષ્ય તથા દેવ અને નારકીને મન સહીત છ પર્યાતિ જાણવી. જે પિતાને રોગ્ય પયાતિ પૂર્ણ કર્યા વિના અપર્યાપ્ત મરણ પામે તે આઘની ત્રણ પતિ પૂર્ણ કરી પરભવ આયુને બંધ કરી અંતરમુહૂર્ત અબાધાકાળ જીવીને મરણ પામે.
સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોતરૂપ પાંચ ઈદીએ, અને મને બળ, વચનબળ, કાચબળરૂપ ત્રણ બળ, નવમે શ્વાસે શ્વાસ અને દશમું આયુષ્ય, એ દશ પ્રાણ છે. જેને ધારણ કર્યાથકાં પ્રાણુ કહીએ, અને જેનાથી વિછેડયાંકાં જીવ મરણ પામ્યું એમજ કહીએ.
એકેકીને ચાર પ્રાણ. બેરેદ્રીને છાણ, તેઢીને સાત પ્રાણ, ચઢીને આઠ પ્રાણ, અસંજ્ઞી સમુછમને નવ પ્રાણ, ત્યાં સંમૂછ મપંચેદી તિર્યંચને નવ પ્રાણુ યદ્યપિ સમાઈમ મનુષ્ય પણ અસંસીમાંહે છે. પરંતુ પ્રાણ આશ્રી સંભૂમિ મનુષ્યને સાત અથવા આઠ પ્રાણુ હોય અને સંસીગભજ
For Private And Personal Use Only