________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) ચંદ્રિતિયંચ તથા મનુષ્ય, વળી દેવતા તથા નારકીને દશ પ્રાણ પુરા હોય છે.
अजीव तत्त्व स्वरुपं लिख्यते.
धम्माधम्मागासा तियतियभेया तहेवअद्धायः खंधादेसपएसा परमाणु अजीवचउदसहा ॥ १ ॥
અર્થ-ધર્મસ્તિકાય; અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્યના ખધ, દેશ તથા પ્રદેશ, એમ ત્રણ ત્રણ ભેદ છે. પ્રદેશના સમુહને અસ્તિકાય કહે છે. એ ત્રણ દ્રવ્યને ચોદ રાજલક પ્રમાણ ખંધ કહેવાય છે. કાળકાવ્યના બંધ, દેશ, પ્રદેશ નથી. એમ દશ ભેદ થયા.
પુજ્ઞળાસ્તિકાય દ્રવ્યના ખંધ, દેશ, પ્રદેશ અને ૫ ૨માંશુ, એ ચાર ભેદ ગણુતાં પાંચે અવશ્વના ચાહ ભેદ થાય છે.
ચલનસ્વભાવગુણ સંસ્તિકાય છે, જેમ મયના સંચારનું અપેક્ષા કારણે પાણી છે તેમ જીવને તથા પુ ગળને ગતિ પણે પરિણમતાં જે અપેક્ષા કારણ હોય તેને
For Private And Personal Use Only