________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
ધનાસ્તિકાય કહેછે. જેમ જળ વિના મત્સ્ય સચાર થઈ શકે નહી, તેમ ધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગળ ચાલી શકે નહીં.
અધાસ્તિકાયનું લક્ષણ કહેછે.
જેમ પથીને વિસામે લેવાને વિષે વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે. તેમ વ તથા પુગળને સ્થિતિપણે પરિણમતાં જે અપેક્ષા કારણુ હાય અર્થાત્ સ્થિર રાખવાના જે સહજગુણુ તેને અધર્માસ્તિકાય કહેછે.
લેાકાલેકવ્યાપી શબ્દ રૂપ રસ, ગંધ તથા સ્પર્શ - હીત રૂપી અનત પ્રદેશી અને સાકર ને દૂધની પેઠે જેને અવકાશ સ્વભાવગુણ તેને આકાશાસ્તિકાય કહેછે. આકાશના બે ભેદ છે. એક લેાકાકાશ, ખીન્ને લાકાકાશ પુદ્ગળ તથા જીવને આકાશાસ્તિકાય તે અવશાહના ગુણુદાન આપે છે. ખંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ, એ ચાર ભેદ પુગળન્યના છે.
-
સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એ ત્રણ પ્રકારે શબ્દ, અધકાર, રત્ન પ્રમુખના પ્રકાશ, ચંદ્રમા પ્રમુખની જ્યોતિ, છાયા, સૂયૅ પ્રમુખના આતપ, વર્લ્ડ, ગંધ, રસ, સ્પર્શ, લક્ષણ મ્રુત પુગળદ્રવ્ય છે.
For Private And Personal Use Only