________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૦)
હતુ જે આત્માની શક્તિ તેને પાપ્તિ કહેછે. પ્રથમ આદારવર્યાન્તિ, બીજી શીવર્યાન્તિ, ત્રીજી દ્રિષાપ્તિ. ઇંડાં ગાથામાં એ ત્રણની વચાલે જે પાપ્તિ શબ્દ કથાછે તેનુ' કારણ એ છે કે, કેાઈ જીવ અપર્યાપ્ત મરણ પામે તેપણુ એ ત્રણ પર્યાપ્તિ પૂરી કરી મરણ પામે. પણ એ ત્રણ પાપ્તિ પૂરી કર્યા વિના કાઈ જીવ મરણુ પામે નહી', તે માટે અહી' ઇન્દ્રિયપદની સાથે પર્યાપ્ત શબ્દ જોડયા છે. ચેાથી શ્વાસે શ્ર્વાસાપ્તિ, પાંચમી માપર્યાપ્ત, છઠી મનાવŕપ્તિ, એ સમસ્ત પાપ્તિ ઉપ. જવાને પહેલે સમયે જે જીવને જેટલી પાપ્તિ કરવાની છે તે જીવ તેટલી પાપ્તિ સમકાળે કરવા માંડે. પછે અનુ મે પહેલી આહાર પયાપ્તિ, તે પછી શરોરપાપ્તિ, એમ સર્વ પર્યાપ્તિ યથાયેાગ્યપણે કરે. ત્યાં આહારપર્યાપ્ત પ્રથમ સમયેજ કરે અને બીજી સમસ્ત પાપ્તિ તે પ્રત્યેક અ· સખ્યાત સમય પ્રમાણુ અંતરમુહુતૅ કરે.
વૈક્રિયશરીર અને આહારકશરીરવાળા જીવને એક શરીર પાપ્તિ અંતરમુહૂત હાય. અને બીજી સમસ્ત પાપ્તિ એકેકે સમયે હાય, એવ‘ સર્વે મળી અંતરમુક્ત પ્રમાણ પાપ્તિકાળ જાણુવેા
એકેદ્રીને ચાર પર્યાપ્ત, વિકલેદ્રોને ભાષા સહીત
For Private And Personal Use Only