________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦ ). સમયે સૂર્ય પ્રાપ્ત થયો છતાં અને આકાશ મેઘરહીત છતાં અત્યંત દુષ્ટ પિત પ્રકોપકરી થાકુળ અને છત્રરહીત ચારે દિશાએ પ્રદીપ્ત થએલી અગ્નિજવાળા તેણેકરી વ્યાસ એવા કોઈ પુરૂષને જેવી ઉણ વેદના હોય તે કરતાં પણ ઉષ્ણવેદના નારકાવાસામાં રહેલા નારકીને અનંતગણું જાણવી. * શીતાનિયા નાર કીને ઉષ્ણુનેદના નારકાવાસાથી લઈ ખેરના અંગારામાંહે નાખી ધમે તેવારે તે નારકી ચંદન જેવી શીતળતા પામીને અત્યંત સુખ પામ્યા છતા તે અગ્નિમાંહે નિદ્રા પામે. વળી પિશ તથા માઘમહીનામાં રાત્રીને સમયે શીતળવાયુ વાય તેણે કરી જેમ હદય વિગેરે કરે તથા હિમાચળમાંહે વસ્ત્રરહિત બેઠેથકે ઉપરથી હિમ પડતાં જેવી શીતવેદના હોય તેથી અનંતગુણું શીતવેદના નરકાવાસામાં હેય. તે શીતવેદના યુકત નરકમાંથી તે નારકીને બાહર કાઢી પૂર્વે કહ્યા એવા હિમાચળાદિક સ્થાને જે મુકીએ તે નિરૂપમ સુખી થયા છતા નિદ્રા પ્રત્યે પામે.
પ્રતિક્ષણે જે જે આહારાદિક નાના પ્રકારના પગળનું જે બંધન તેથકી પ્રદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ હોય. ગતિ ઊંટ સરખી હેય. હુંડકસંસ્થાન હોય. નારકીને ભીડા પ્રમુખના પુદ્ગળ ઊડીને લાગે તે શસ્ત્રધારા સરખા હોય. નરકાવાસાને વર્ણ સર્વત્ર અંધકારમય અને વિષ્ટા, મૂત્ર, લેમ્પ, મલ, લેહી, વસા,
For Private And Personal Use Only