________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) પરૂ અને મેદે ભર્યું તળીયાનું ભાગ છે. સ્મશાનની પેઠે ઠામ ઠામ કેશ, નખ, હાડ, માંસ, લેડી પડયાં હોય. મરેલાં કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હાય. કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડવો રસ હોય સ્પ વીંછીના કાંટા સરખે હેય. નવમે અગુરુલઘુ પરિણામ તે અત્યંત દુઃખનું સ્થાનભૂત જાણવે. દશમે શબ્દ તે અત્યંત વિલા પાકંદ દુઃખકારી શબ્દના પુદગળ હોય. એ પ્રકારે નારકીને પુગળ પરિણમે. ભલા કરતાં ભુડે પરિણમે. વૈમાનિક દેવતાને હાથના સ્પર્શથકી પણું નારકીને અત્યંત દુઃખ હોય.
સમસ્ત અઢી દ્વીપનાં અન્ન તથા વૃત આપીએ તે પણ નારકીજીવોની ભૂખ મટે નહીં એવી સુધાવેદના હેય.
સમસ્ત સમુદ્ર, નદી, તળાવ વિગેરેનાં પાણી નારકીઅને પાઈએ તે પણ નારકોનું ગળું, તાળવું તથા હો કે સુકાતાં રહે નહીં એવી તૃવેદના છે.
છરી, કરવતે કરી ખણતાં પણ તેની ખસની ખંજવાળ મટે નહીં. નારકીના જીવ સદા પરવશ રહે. અહીંયાં રહેનારા પુરૂષો કરતાં પણ અનંતગુણે જવર સર્વદા હોય. શરીરે દાહ અત્યંત હોય. નવમે ભય અને દશમે શેક એ બે મનુષ્ય કરતાં અનંતગુણ હોય, અને નારકીના અને વિર્ભાગજ્ઞાન પણ દુઃખદાઈ છે.
For Private And Personal Use Only