SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) દરેક નરકના પાથડાનું જઘન્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય, મોટી સંઘયણ વિગેરે ગ્રંથકી જાણવું. એ સાતે નરકમાં જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી સદા વેદના વે. આંખ મીચી ઉઘાડીએ એટલે વખત પણ નારકીને સુખ નથી પરંતુ એકાંત દુઃખજ ગણે નારકી જાને ત્રણ પ્રકારની વેદના છે. ૧ ક્ષેત્રવેદના, ૨ અન્ય વેદના, ૩ પરમાધામિ કૃત વેદના. ત્યાં પ્રથમ ક્ષેત્રવેદના દેખાડે છે. એક રત્નપ્રભા. બીજી શર્કરા, ત્રીજી વાલુકા, એ ત્રણ નરકના જીવે શીતપેનીયા છે. અને નિસ્થાન વિના બીજી જે નરકભૂમિકા છે તે ઉણુ છે. તે માટે નારકી શીતાનિયા તે ઉષ્ણ વેદના વેદે છે. ત્યાં જેવા અગ્નિવર્ણ ખેરના અંગારા તે કરતાં પણ અત્યંત નરકભૂમિકા ઉષ્ણ જાણવી. એમ બીજા નરકોને વિષે ભાવના જાણવી. પંકપ્રભાનરકે ઉપરના ઘણા નરકાવાસા તે ઉષ્ણુ છે અને નીચલા થોડા નરકાવાસા થડા શીત છે. ધૂમપ્રમાને વિષે નરકાવાસામાં શીતળ ઘણું છે અને ઉણ થોડા છે. તથા છઠ્ઠી અને સાતમીયે એકાંત શીતળ ભૂમિકા છે. અને નારકી એકાંત ઉગણું નિયા છે, પરંતુ નીચે નીચે નરકે અનંતગુણ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ છે. નરક મળે ઉgવેદના ને શીતવેદનાનું સ્વરૂપ એવું છે કે, ગ્રીમરૂતુના અને મધ્યાન્હ For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy