________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૯ )
७ निर्जरातत्त्व.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્દેશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવનિર્જરા, તથા વળી એ ભેદ છે. ૧ સક્રામનિર્જરા, ૨ અકામનિર્જરા. નિર્જરાના ૧૨ માર ભેદ છે.
છ પ્રકારનું બાહ્યતપ કહેછે.
૧ આહારના ત્યાગ કરવા તેને અલખ કહેછે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને કૌરવા તપ કહેછે, ૩ વૃત્તિ એટલે આજીવીકા તેના સક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વૃત્તિમંક્ષે પતપ કહેછે.
૪ વિગય આદિ રસના ત્યાગ કરવાતેને રસત્યાય કહેછે. ૫ લેાચાદિક કષ્ટનું સહુન કરવું, કાઉસગ્ગ કરવા, ઇત્યાદિને જયદેશર કહેછે.
- અગાપાંળાદક સકેાચવું તેને સફીનવાત કહેછે. તેના ચાર ભેદ છે. ૧ દ્રિયસલીનતા, ૨ જાય. संलीनता, 3 योगसंलीनता, ४ विविक्तचर्यासंलीનતા એટલે એકાંતવસતિએ રહેવુ
For Private And Personal Use Only