SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૯ ) ७ निर्जरातत्त्व. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્દેશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવનિર્જરા, તથા વળી એ ભેદ છે. ૧ સક્રામનિર્જરા, ૨ અકામનિર્જરા. નિર્જરાના ૧૨ માર ભેદ છે. છ પ્રકારનું બાહ્યતપ કહેછે. ૧ આહારના ત્યાગ કરવા તેને અલખ કહેછે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને કૌરવા તપ કહેછે, ૩ વૃત્તિ એટલે આજીવીકા તેના સક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વૃત્તિમંક્ષે પતપ કહેછે. ૪ વિગય આદિ રસના ત્યાગ કરવાતેને રસત્યાય કહેછે. ૫ લેાચાદિક કષ્ટનું સહુન કરવું, કાઉસગ્ગ કરવા, ઇત્યાદિને જયદેશર કહેછે. - અગાપાંળાદક સકેાચવું તેને સફીનવાત કહેછે. તેના ચાર ભેદ છે. ૧ દ્રિયસલીનતા, ૨ જાય. संलीनता, 3 योगसंलीनता, ४ विविक्तचर्यासंलीનતા એટલે એકાંતવસતિએ રહેવુ For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy