SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) બાહ્ય શરીરને તપાવે તેથી એ ૭ પ્રકારના આશ્ચતપ કહેવાયછે. હવે છ પ્રકારનુ અભ્ય તર તપ કહેછે. ૧ ક્રીધેલા પાપની કપટરહિતપણે શુરૂ સમક્ષ ગોઁ કરવી, નિંદા કરવી, ખાલાયા તેવી, તેને માયચિત્તત્તર કહેછે. તેના દશ ભેદ છે. ૧ ગોચરી પ્રમુખનુ' અચવું તેને આપનકાવમિત્ત કહેછે; ૨ પુજ્યા વિના માતર" પ્રમુખ પરઢત્રવાથી. મિચ્છમિ દુદેવા તે જી' માસિમનમામિત્ત કહેછે. ૩ શબ્દાદિક વિષય ઉપર રાગાહિક કર્યાથી તેનુ આ લેાચન કરવુ અને મિચ્છામિદુક પણ ધ્રુવે તેને મિત્રાયશ્ચિત કહેછે. ૪ અશુદ્ધ ભાતપાણીના ત્યાગ કરવા તેને વિવી પ્રાયશ્ચિત કહેછે. કાઉસગ્ગ કરવે તેને ૫ રાત્રીમાં કુસ્વપ્ન દીાથી નાયોત્સર્ગમાધિત કહેછે. હું પૃથ્વીકાય પ્રમુખના સટ્ટ થવાથી નીવી પ્રમુખ જે * છમાસી પર્યંત તપ કરવું' તેને સમાધિ કહેછે. For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy