________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૩)
| "
કરવુ, હાગ્રંથી પડી ગયેલ, જેને પત્ર લાગેલે હાય, જે. ભૂમિ ઉપર પડેલ હાય, મસ્તક ઉપર આવેલ હોય એવુ ફુલ પુર્જાને ચેાગ્ય નહિં જાણવુ. અધ રહિત, ઉગ્ર ગધવાળુ, નીચ મનુષ્યે સ્પર્શ કરેલુ' કીડેડસેલ, માઠા વસ્ત્રમાં લાવેલ, એવુ પુલ પણ પુજાને યાગ નથી. એ પ્રકારે પૂજા કર્યા બાદ ગામના મોટા દેરાસર જઇ પ્રથમ માફ્ક મુળનાપંકજીની પ્રથમ પુજા કરી પછી બીજા ભગતને પુજે પછી બહાર આવી ત્રીજી નિસિદ્ધિ કહીને ચૈત્યવદન કર એક નમુક્ષુણે. જાન્ય ચૈત્યવંદન, એ નમુ ક્ષુણે મધ્યમ ચૈત્યવંદન અને પાંચ નમુક્ષુણે ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એ પ્રકારે યથાશકિત ભાવ ટકે તે પ્રમાણે ચૈત્યવંદન સ્તુતિ કરીને આવસંહિ કહેતા થકા ઘેરપ્રત્યે જાય. ત્યાં ભ્રક્ષાલક્ષને વિચાર કરી પોતાના બાંધવા સાથે ભાજન જમે. પગ ધાયા વિના, રીસે ચડેલ અને સુખે. માઠાં વચન ખેલતે દક્ષીતશીએ એસી જમે તે રાક્ષસભેજન જાવુ ભગ પવિત્ર કરી જીભ સ્થાનકે મિચલ આસને ખેડાથકે દેવશુરૂને સભારત ભાજન કરે તે મનુષ્યનું ભેજન જાણવું દેષપુજા કરી માતા પીતા આદિને નમી હર્ષે સહિત સુજાને દાન એકાદ પણ સાપસ ખાતે જમાડી ભેજન કરવુ તે ઉત્તમલાન
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only