________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(24)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈ જીતવચન અણુસહતાં
થકાંતે વિપરીત પ્રરૂપણા
કરતાં જે ક્રિયા લાગે તેને મિથ્થાોનમર્ત્યાયજ્ઞ ક્રિયા કહેછે.
૧૦ અવિરતિયે કરી પચ્ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે છે તેને અમસ્યસ્થાનિી ક્રિયા કહેછે. ૧૧ રાગાદિક કલુષિત ચિત્તે કરી જીવ તથા અજીવને દેખવુ' તેને દષ્ટિી ક્રિયા કહેછે,
૧૨ રાગ, દ્વેષ અને માહુ સયુક્ત ચિત્તેકરીને સ્રી પ્રમુ ખના શરીરે સ્પર્શ કરવા તેને પૂરી ક્રિયા કહેછે. ૧૩ પૂર્વે અગીકાર કરેલાં પાપના ઉપાદાનકારણરૂપ જે અધિકરણ તેની અપેક્ષાયે જે ક્રિયા ઉત્પન્ન થાય તેને પ્રાતિચકાચની ક્રિયા કહે છે.
૧૪ પોતાના અશ્વ પ્રમુખને જોવા માટે આવેલા લેાકેાને પ્રશ`સા કરતાં `ોઈને જે હ્રૌં કરવા અથવા દૂધ, દૃષ્ટિ, ધૃત, તેલ પ્રમુખતું ભાજન ઉઘાડુ મૂયાથી તેમાં જે ત્રસજીવ આવી પડે તે સામંતોપાની ક્રિયા જાણવી. ૧૫ રાજા પ્રમુખના આદેશથકો શરુ ઘડાવવાં, વાન્ય કૂવાનુ ભણાવવુ તેને નૈરાણિક ક્રિયા કહે છે.
For Private And Personal Use Only