________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ પિતાના હાથથકી જે કરે તેને સંપતિ ક્રિયા
કહે છે. ૧૭ શ્રી અરિહંત ભગવતની આજ્ઞા ઉલંધન કરી પિતાના
બુધિથી જીવાજીવાદિ પદાર્થોની પ્રરૂપણા દ્વારા જે ક્રિયા
તે જ્ઞાતિવા ક્રિયા જાણવી. ૧૮ જીવ તથા અજીવનું જે વિદ્યારણ કરવું, ભાંગવું, તે
વિદારણિકા ક્રિયા જાણવી. ૧૯ ઉપયોગથકી જે વિપરીત હોય તેને અનાગક
હીએ, તેણેકરી ઉપલક્ષીત જે કિયા તેને અનામી
ક્રિયા કહે છે. ૨૦ આ લેક તથા પરાકથી જે વિરૂદ્ધ કાર્યનું આચરણ
કરવું તેને નવમાત્યાવિશ કિયા કહે છે. ૨૧ મન, વચન અને કાયાના વેગનું જે દુપ્રસુિધાન,
તેમાં જે પ્રવર્તન કરવું પણ નિવવું નહી તે
માવોની ક્રિયા જાણવા ૨૨ કઈક એવું મોટું પાપ કરે કે જેથી આઠે કર્મનું
સમુહાવ્યપણે ગ્રહણ થઈ જાય તે રીલાલા ક્રિયા જાણવી.
For Private And Personal Use Only