________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪ )
મન, વચન, અને કાયયોગ એ ક્રિયાઓ, એ બેતાળીસ ભેદ આશ્રમના જાણવા
૨૫ પચીશ ક્રિયાઓ કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ચૈાગ; ૨૫
૧ કાયાએકરી જે ક્રિયા થાય છે તેને કાયિકીક્રિયા કહે છે૨ ખડ્ગાદિક અધિકરણેકરી જે જીવાનુ` હનન થાય છે તે બીજી આધિકરણક્રિયા.
૩ છત્ર તથા અજીવ ઉપર દ્વેષ કરવા તેને પ્રાસ્ટ્રૅષિકી ક્રિયા કહે છે.
૪ જે ક્રિયાએકરી પેાતાને તથા પરને પરિતાપ ઉપજાવવા તેને પારિવાનિી ક્રિયા કહેછે.
૫ પ્રાણીચાને વિનાશ કરવાની જે ક્રિયા તેનેમાખાતનાની ક્રિયા કહે છે,
૬ પૃથિવ્યાક્રિક છ કાયને ઉપાત કરવાનું જે ક્રિયામાં લક્ષણ હાય તેને મિી ક્રિયા કહે છે.
તથા
છ ધન ધાન્યાક્રિક નવવિધ પરિગ્રહ મેળવતાં તેની ઉપર માઠુ કરતાં જે ક્રિયા લાગે તેને વર્ પ્રાદેશી ક્રિયા કહેછે.
For Private And Personal Use Only
૮ કપઢે કરી ખીજાને ઠગવુ તેને મામવિતા ક્રિયા કહેછે.