SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) મન, વચન, અને કાયયોગ એ ક્રિયાઓ, એ બેતાળીસ ભેદ આશ્રમના જાણવા ૨૫ પચીશ ક્રિયાઓ કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ ચૈાગ; ૨૫ ૧ કાયાએકરી જે ક્રિયા થાય છે તેને કાયિકીક્રિયા કહે છે૨ ખડ્ગાદિક અધિકરણેકરી જે જીવાનુ` હનન થાય છે તે બીજી આધિકરણક્રિયા. ૩ છત્ર તથા અજીવ ઉપર દ્વેષ કરવા તેને પ્રાસ્ટ્રૅષિકી ક્રિયા કહે છે. ૪ જે ક્રિયાએકરી પેાતાને તથા પરને પરિતાપ ઉપજાવવા તેને પારિવાનિી ક્રિયા કહેછે. ૫ પ્રાણીચાને વિનાશ કરવાની જે ક્રિયા તેનેમાખાતનાની ક્રિયા કહે છે, ૬ પૃથિવ્યાક્રિક છ કાયને ઉપાત કરવાનું જે ક્રિયામાં લક્ષણ હાય તેને મિી ક્રિયા કહે છે. તથા છ ધન ધાન્યાક્રિક નવવિધ પરિગ્રહ મેળવતાં તેની ઉપર માઠુ કરતાં જે ક્રિયા લાગે તેને વર્ પ્રાદેશી ક્રિયા કહેછે. For Private And Personal Use Only ૮ કપઢે કરી ખીજાને ઠગવુ તેને મામવિતા ક્રિયા કહેછે.
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy