________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧ ) અરતિ ઉપજવાનાં કારણ બને તેને રૂડી રીતે સહન
કરે તેને અતિરિ કહે છે ૮ ડિ–સંજમમાર્ગ પાળતાં છતાં સ્ત્રીનાં અંગે પાંગ નીરખતાં વિકારબુદ્ધિ થાય તેને સમ્યફ પ્રકારે રૂછે ભાવનાએ સહન કરે, ઈત્યાદિને ઉપરિસર કહે છે. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં બેડી સમાન જાણે. ૯ રાસ--એક સ્થાનકે રહેતાં છતાં ઘણા
મનુષ્ય સાથે રાગ અંધાય, આળસ્ય થાય, સ્ત્રી ઉપર અનુરાગ થાય તે માટે એક સ્થાનકે ન રહે. આળસરહિત ગામ, નગર, કુળાદિકને વિષે કરે તેને દ્રવ્યથી જ કહે છે. એક સ્થાનકે માસકપાદિક રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વરહિતપણું અંગીકાર કરવું તેને માવા કહે છે. નિકિસિ - શુન્ય ઘર, સ્મશાન, સબિલ, સિંહની ગુફામાં કાઉસગ્નધ્યાને રહેતાં વિચિત્ર ઉપસર્ગ થએ તે માઠી ચેષ્ટા ન કરવી તેને નૈવિપરિતા કહે છે. અથવા કેઈ ઠેકાણે નિષવારિસ પણ કહૈછે.
For Private And Personal Use Only