________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૦) (સી) કહેતાં શીત પરિસહ, તે સુધા તથા તુષાય પીડિતને શીતાપણું થાય માટે ત્રીજે જિલદ ગયે છે. અત્યંત ઠંડક પડે છતે રૂડી રીતે સહન કરે પણ અગ્નિની ઇચ્છા કરે નહીં. પરંતુ અપ
જીર્ણ વર્સે કરી સમ્યક પ્રકારે શીત સહન કરે. ૪ wાસદ–અત્યંત તાપ લાગે છતે પણ છત્રની
વા લુગડાની છાયાને તથા વીંજણા પ્રમુખના વાયુને અણવાંછતે થકા સમ્યફ પરિણામે આતાપના સહજ કરે. ૫ દ્વારકા-ઉષ્ણુકાળ પછી વર્ષકાળ આવે તે વખ
તે ડાંસ મછરાદિક બહુ થાય, તે છે કે મારે, કરડે, તે પણ તે રૂડી રીતે સહન કરે. ૬ ગજપતિ--આગમમાં જે જે વસ્ત્ર રાખવાનું પ્રમાણુ કહ્યું છે તે પ્રમાણે રાખવાથી જે દુઃખ વેઠવું પડે તે રૂડી રીતે સહન કરે તેને જેવસિ કહે છે. સાધુને ફાટેલું, અલ્પ મૂલ્યનું
અને જાનું વસ્ત્ર છતાં કલપનીય વ ન મળે તથાપિ મનમાં દીનતા ન ધરે, અતિરિક્ષા–સાધુને સંજમમાં વિહાર કરતાં
For Private And Personal Use Only