________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ વચનનું ગોપન કરવું તેને પુ િકહે છે.
૩ કાયાનું ગેપન કરવું તેને વાણી કહે છે. २२ परिसह बावीसકર્મની નિર્જરા ક૨વાને અર્થે પાને સમસ્ત પ્રકારે
સહન કરવા તેને સર કહે છે. ૧ બારિસર–ક્ષુધા એટલે ભૂખ, તેથી થનારી છે
વેદના તેને સહન કરવી તેને સુધાપરિસર કહે છે. એ વેદના બીજ સમસ્ત વેદનાઓથી અધિક છે. પર સુપયનશ્ચિ ભાવાર્ય-ક્ષુધા સમાન વેદના કેઈ નથી. ગમે તેટલી ભૂખ લાગે તે પણ સાધુ મનેષીય આહાર વહે નીં સુધા સહન કરવી અત્યંત દુર્લભ છે કે સર્વ પરિસમાં
પ્રથમ ગ છે. ૨ નિરિક્ષા-પાણી પીવાની બંછાને સહન કરવી
તેને વિકાસના કહે છે. તષા લાગે છતે પણ થડુ પાણી પીવાની ઈચ્છા સાધુમહારાજ કરે નહી, પરંતુ સન્ પરિણામે તૃષા સહન કરે
For Private And Personal Use Only