________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५ पांच सामतिः ૧ જયણા રાખી ઉપગ સહીત ધુસરા પ્રમાણ ભૂશિક્ષ. દ્રષ્ટીએ જોઇને ચાલવાની ચેષ્ટા કરવી તેને
સમિતિ કહે છે. ૨ સભ્ય પ્રકારે પાપ રહીત ભાષા બોલવી તેને
મા પાસાપતિ કહે છે. ૩ સમ્યક પ્રકારે બેતાળીસ શ્રેષરહીત નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ સંબંધીની ગવેષણ કરવી તેને
પાસપતિ કહે છે. ૪ સભ્ય પ્રકારે પંછ, પ્રમા૨જી, આસન પ્રમુખના
આદાન એટલે ગ્રહણ કરવાની જે ચેષ્ટા કરવી. તથા તેને ત્યાગ કશ્તાની જે ચેષ્ટા કરવી તેને
વાનર્માનિ જા સમિતિ કહે છે. ૫ પરઠવવા ગ્ય મળ મૂત્રાહિક વસ્તુ તેને સ્થાડિલ
ભૂમીકાને વિષે ઉપગપૂર્વક જે મૂકવાની ચેષ્ટા કરવી
તેને પરિણાપન સમિતિ કહે છે. ३ त्रण गुप्ति. ૧ મનનું ગોપન કરવું ( વસ્ય રાખવું ) તેને મોણ કહે છે.
For Private And Personal Use Only