________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ )
દેહરા.
થે એ પુરણ થયે, નામે તત્વવિચાર; ભણે ગણે તે પામશે, સમકિત શ્રદ્ધા સારઆગમ સમુદ્ર અપાર છે, પાર ન પામે કેય; તેને લેશ એ વર્ણવ્યે, વર્ણવતાં સુખ હેય. સામાન્ય વચનથી એ સ્ત, નિજ મતિને અનુસાર, ભૂલ ચૂક જે હોય તે, પંડીત લેજે સુધાર. નગર પાદરા શેમતું, શાંતિનાથ સુખકાર; અચિરાનંદન વંદતાં, સંઘ સકળ જયકાર. શાંતિકરણ શ્રી શાંતિનાથ, પ્રણમું આણુ નેહરુ અષ્ટ કરમને ક્ષય કરી, પાખ્યા શીવવધુ ગેહદેરાસરમાં શુભતા, ભેાંયરામાં મહાર; પુરિસાદાણું પાર્શ્વનાથ, વિઘ વિડારણહાર. જગમાં પ્રખ્યાતી જેહની, સમરતાં સુખ થાય; પાર્શ્વનાથ જગમાં જ, શીવસુખ મંગળદાય. ધરણે પદ્માવતી, સાનિધ્ય કરે સદાય; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નામે નવ નિધિ થાય. ૮ જયાં લગે શશી સૂરજ રહે, મેરૂ અવિચળ ખાસ; ત્યાંલગે મંથ એ સ્થીરથઈ, ભવિજનમન કરો વાસ. ૯
For Private And Personal Use Only