________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ૨ સિદ્ધના જીનું પ્રમાણ કરવું એટલે સિધ્ધના છો
કેટલા છે તે વિચારવું તે ઘણા જાણવું ૩ સિધને અવગાહનાક્ષેત્ર કેટલું છે તે વિચારવું
त क्षेत्रद्वार. જ કેટલા આકાશપ્રદેશને સિધ્ધના જીવ ફરસે એમ
જે વિચારવું તે મારનાર, પ કાળ આશ્રી સિધ્ધને સાદિ અનત માંગે જાણ
તે દ્વાર, ૬ સિદ્ધના જીવને વિષે જે આંતરૂં કહેવું તે છઠું અંતરા. ૭ સિધ્ધના જીવ સંસારી છાના કેટલામે લાગે છે
એમ જે વિચારવું તે માતા ૮ ક્ષાયિકાદિક પાંચ ભાવ છે, તેમાં સિદ્ધના જીવ કયા
ભાવે છે. એમ જ વિચારવું તે મારા. - અલ્ય બહુત્વ સિદ્ધને કહેવું એટલે પંદર ભેદે સિદ્ધ
છે તે મહિલા કયા સિદ્ધના ભેદના જીવ થડા અને માયા ભેદના સિદ્ધના છ ધણા એમ જે વિચારવું કે ના તુજ નામે દ્વારા જાણવું.
For Private And Personal Use Only