________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
નવ શૈદ્યનું વિશેષ વિવેચન નવ તત્વથકી જાણી લેજો. અહી ગ્રંથ ગારવના ભયથકી નથી લખ્યું.
સિદ્ધાના પુન્નર ભેદ કહેછે.
जिण अजिण तिथ्यतिथ्या गिहि अन्नसलिंगथीनर नपुंसा ।। पत्तेअ सयंबुद्ध बुद्ध बाहिय सिद्ध णिक्काय ॥
૧ તીર્થંકર પદવી પામીને મધ્યે ગયા તેને બિનાલિટ્ટુ કહેછે. ૨ તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઇને મેસે ગયા તેને બિનસિદ્ધ કહેછે.
૩ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તેને સિદ્ધ કહેછે.
૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મેક્ષે ગયા તેને તીર્થસિદ્ધ કહેછે.
પ ગૃહસ્થના વેશે રહ્યાથકા મેક્ષે ગયા તેને સ્થાકિતસિદ્ધ છે. .
હું ચેગી, સન્યાસી, તાપસ પ્રમુખના વેશે મેક્ષે ગયા તેને અન્યસિદ્ધ કહેછે.
૭ જનસાધુના વેશે મેણે ગયા તેને ગિમિત્ર કહેછે.
For Private And Personal Use Only