________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) દેવતા જે તે મનચ્છપિત શુભપુતગળનો સર્વ કાયાએ આ હાર કરે. નારકીને અશુભ પણે પરિણમે.
સર્વ તીર્થંચ તથા મનુષ્યને ત્રણ પ્રકારના આહાર હોય. કેવારેક સચિત કેવારેક અચત, કેવારેક ઉયરૂપ હોય. દેવતા તથા નારકીને અચિત્ત આહાર હય, દેવતાને આયુષ્ય ઉપર આહાર કાળમાન છે, પરંતુ નારકીને આ હારે કાળમાન નહેય.
વિગલેંદ્ધિ તથા નારકને આહાર લીધા પછી આહાર ઈચ્છા ઉત્કૃષ્ટી અંતમુહુત પછી ઉપજે. એકેદ્રિ પૃથ્વી - દિકને આહારભિલાષ નિરંતર ઉપજે, ને પચે દ્રિતીકંચને રોગાદિક અભાવે બે અહે રાત્રને આંતરે આહારમલાલ ઉપજે. તથા મનુષ્યને ત્રણ અહોરાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે. એ બે ઉત્કૃષ્ટ આહારદંતર તે ઉત્તરકુરૂ, દેવકુરૂ તથા ભરત અને ઐરાવતે, સુષમ સૂષમાકાળે ત્રણ પત્યે પમ આયુષ્યવાળા તીર્થંચ મનુષ્ય આશ્રી જાણ. - વિગ્રહગતિવાળા ઉત્કૃષ્ટ પણે ચાર સમય અણહાર હેય, અને આઠ સમય પ્રમાણ કેવળી સમુદ્યાત છે. તેમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળ કામણ યોગી હોય, તે ત્યાં ત્રણ સમય અણુહારક જાણવા, અને ચાકમે ગુ9ઠાણે શિશીકરણે અંતરમુહૂર્ત પ્રમાણ અણહાર જાણ
For Private And Personal Use Only