________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ )
ને સાદિ અનત મેાક્ષમાંહે સિદ્ધના જીવ અવતા કાળ અણાહારી જાણવા. બાકીના સર્વ છત્ર મડ઼ારક જાણવા.
દુહા.
ત્રિષ્ટા સૂત્ર રહીત તેમ, પરસેવે તે થાય નહી, કપૂર સરખા શ્વાસ છે,
હાડ રૂધિર નખ રેશમ માંસ, કેશ હીન સુરકાય; સુખમાં ગાળે આય. નિર્મળ કાયી સુર; ભાગી સુખ ભરપૂર.
ઉત્પત્તિકાળે અંતરમુહૂર્તમાંહે પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી અત્યંત તણુ પુરૂષ સરખા સર્વ અગમાં ભૂષણ ધારણ કરનાર દેવતાઓ હોય. શ્રી છત્રાભિગમ સૂત્રના અભિપ્રાય કેાઈ કહે છે કે, દેવતા આભૂષણુ તથા વચ્ચે કરી રહીત છે, તે ઉત્પત્તિ કાળેજ જાણુવા. પરતુ ઉપપાત સભાએ ઉપજે, અભિષેક કે સભાએ સ્નાન કરે, અલકાર સમાએ અલ કાર પહેરે, વ્યવસાય સભાએ પુસ્તક વાંચી પૂોપગરણ વ્યવસાય વીએ, પછી સુધા સભાએ. ઝિંદ્રાયતનને વિષે પ્રતિમાને પૂજે. એ સર્વ જુદાં જુદાં કૃત્ય કરનાર દેવતાને કેમ વસ રહીત કહેવાય. વસ્ત્ર સહીત દેવતાળવા, દેવતા આંખ સીટકારે નહી. મનેકરી સર્વ કાર્ય સાધક હાય, ઊરમાં પુત્રનીમાળા હોય તે કઈ દીવસ કરમાય નહી'. મનુષ્યલેકમાંહી આવેતે ભૂ: મથકી ચાર આંગુલ અધર ( ઊંચા ) પગ રાખે.
જીન
For Private And Personal Use Only