SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) તીર્થકરેનાં જમાદિ પાંચ કલ્યાણકને વિષે તજસ્વીના તપ પ્રભાવે, જન્માંતરના નેહ થકી અથવા રીશ થકી દેવતા અહીં આવે છે. સિધર્મ અને ઈશાન દેવકના દેવ રત્નપ્રભા પૃબીનો હેઠલે ભાગ પયંત અવધિજ્ઞાને કરી દેખે સનકુમાર ને માહેદના દેવતા બીજી શરામભા પ્રત્યે દેખે. બ્રા ને લાંતના દે ત્રીજી નરક સુધી દેખે. શુક્ર તો સહ ધ્રારના દેવ ચોથી પંકપ્રભા પ્રત્યે દેખે. આણુત, પ્રાણત. આરણ અને અશ્રુત, એ ચાર દેવકના દેવતા પાંચમી ધમપ્રભા નરક સુધી દે છે. ત્રણ હેઠલા ને ત્રણ મધ્યના એવાં ૬ છ વિવેયકના દેવ તે છઠ્ઠી તમપ્રભા નરકપૃથ્વી સુધી અવધિજ્ઞાને કરી દે છે, ને ઉપરના ત્રણ યુવેયકના દેવતા તે સાતમી તમતમપ્રભ નામા નરક કી સુધી દે છે. અને પાંચ અનુત્તરવિમાનના દેવે કાંઈક ઉણ લેકનાલી પંચાસ્તિકાયરૂપ દરાજ પ્રમાણુ અવધિજ્ઞાને કરી દેખે. નારકનુ અવધિજ્ઞાન વાણી ઉપર તરવાના ત્રાપાના આકારે જાણવું. ભુવનપતિનું પાલાને આકારે, વ્યતરનું અવધિજ્ઞાન ઢેલને આકારે, તિષીનું અવધિજ્ઞાન લરને આકારે, બાર દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગને આકારે, નવગ્રેવેયકના દેવેનું અવધિજ્ઞાન ફુલેમરી અંગે For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy