________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૩)
आहार.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગે
કેવળ શરીરેકરી જે આહાર તે શરીર પાંચ છે, તથાપિ તેજસ અને જીવ ઉત્પત્તિ દેશે આવી પૂર્વશરીર અથવા અવિગ્રહુગતિવાળે જીવ પ્રથમ સમયે દારિક શ રીર યાગ્ય પુત્રલાહાર કરે, બીજા સમય આદે ટ્વેઇ કા ર્મણ સાથે આદારિક મિત્રે આહાર કરે, તે જયાંસુધી શરીર પૂર્ણ નીપજે ત્યાંસુધી, એ પૂર્વોક્ત સર્વ તેજસશરીર તેણે કરી જે આહાર તે પ્રથમ એજાડાર જાળુવે.
સ્પર્શેન્દ્રિયેકરી જે આહાર તે બીજો લે!માહાર - હવેા. જેમકે-તેલ ચાપડવાથકી મુખે ચીકાશ થાય, ઉનાળે પાણીની છાંટ લાગવાથી શીતળ પુળે તૃષા મટે, ઇત્યાદિ. કાળીઆએકરી આહારને જે મુખમાં પ્રક્ષેપ કરવે તે કત્રળાહાર ાણુવે.
For Private And Personal Use Only
એજાડારી. યદ્યપિ
કાર્યગ્ર શરીરેકરી ગ્રિડુગતિ
દેવતા, નારકી અને એકેદ્રિ વિના બાકીના જીવ કવબાહારી હાય છે. દેવતા, નારકી તથા એકેદ્રિને કવળાહાર નથી. કિ ંતુ પર્યાપ્ત પૂરી કયા પછી લે મહારી હોય. તેમાં