________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ ) लेश्यास्वरुप कहेछे.
જેણે કરી જીવ કર્મ સાથે આશ્વેષ પામે તેને લેશ્યા કહે છે. તે વેશ્યાના બે ભેદ છે. એક દ્રવ્યલેશ્યા તથા બીજી ભાવલેશ્યા. ત્યાં આત્માને કાળાં, પીળા આદિ દ્રવ્યરૂપ કમ પુદગલ સંગ તે દ્રવ્યલેહ્યા અને આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા. લેશ્યાના ૬ ભેદ છે.
૧ કુષ્ણુલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતલેશ્યા, ૪ તેજલેશ્યા, ૫ પદ્મલેશ્યા, ૬ શુકલેશ્યા, એ છ લેશ્યા છે.
ભુવનપતિ તથા વ્યંતરને કૃષ્ણ, નીલ, કાયેત અને તેને એ ચાર લેહ્યા હોય ત્યાં પરમાધામીને એક કૃષ્ણ લેશ્યાજ હોય. અને જ્યોતિષી, સૈધર્મ અને ઈશાન એ એ દેવલોકને વિષે એક તેજે લેસ્યા હોય. સનત્કુમાર, માહેદ્ર અને બ્રહ્મ એ ત્રણ દેવલે કે પેલેસ્યા હોય. લાં. તક આદે લેઈને પાંચ અનુત્તર સુધીના દેને એકલી શુકલ લેશ્યા હોય. એ સર્વ લેસ્યા નિર્મળ, શુદ્ધ, શુદ્ધતર, અનુક્રમે જાણવી.
For Private And Personal Use Only