SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra તા માદર, પૃથ્વીકાય, દેવતા મરીને ઉપજે. www.kobatirth.org ( ૩૧ ) અપકાય અને Acharya Shri Kailassagarsuri Gyanmandir વનસ્પતિકાયમાંહુ સનત્કુમાર આદે લેઇને સહસ્રાર દેવલેાક સુધીના દેવતા અત્રિને એકેદ્રિ માંહે ઉપજે નહી. આણુત પ્રમુખ દેવલે ક્રથી માંડી અનુત્તર કિંમાન સુધીના દેવતા ચવીને ગભજ પર્યાપ્તા સખ્યાતા આયુષ્યવાળા સામાન્ય મનુષ્યમાંડે ઉપજે પણ પૃથ્વી આદિક એકે દ્વિમાંહુ ન ઉપજે; તથા તીર્યંચમાંહે પણ ઉપજે નહી ભુવનપતિ વ્યંતર જ્યોતિષી સાધમ અને ઇશાન દેવલેક સુધી દેવીઓનુ ઉપજવું હોય ઉપરાંત દેવી એને ઉપજવુ'હાય નહી. ઉપરના દેવતાના લેગને માટે સાધર્મ તથા ઇશાન દેવલે કની અપરિગૃહીતા દેવીએ આઠમા સચર દેવલેાક સુધી જાય. અચ્યુત દેવસેક થકી ઉપરાંત દેવતાનું પણ ગમના ગમન નહીં. હેઠવા દેવાને બારમા દેવલે કથકી ઉપરાંત જવાની શક્તિ નથી તથા ઉપરના દેવતાને અહીંયાં આ વવાનું પ્રત્યેાજન નથી કારણ કે નવચ્ચેવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતાને તીર્થંકરના કલ્યાણક મહીમા માંહે પણ શય્યા થકી નીચે ઉતરે નહી પણુ સખ્યામાં એઠાં થકાંનમસ્કારાદિક ભક્તિ યથÀગ્ય જાળવે અને સદેહ ઉપજે તે મનવર્ગાએ પ્રશ્ન કરે, અને કેવળી પણ કેવળ જ્ઞાને જાણીને મનેાવર્ગણુાએ ઉત્તર આપે. For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy