________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪) ૪૧ જેના ઉદયથી તિર્યંચના આયુષ્યની પ્રાપ્તિ થાય છે
તેને તિચાયુષ્પ રૂપ કહીએ. ૪ર જેના ઉદયથી ત્રિભુવનને વિષે પજ્યપણું પ્રાપ્ત
થાય છે તેને તીર્થંકર નામ કમ કહે છે.
अथ पापतत्त्व स्वरुपं लिख्यते.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મંથન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પિન્ય, રતિ, અરતિ, પરંપરિવાદ, માથામૃષાવાદ; મિથ્યાત્વશલ્ય; એ અઢાર પ્રકારે પાપ બંધાય છે. અને ખ્યાશી પ્રકારે ભગવાય છે. તે ખ્યાશી પ્રકાર કહે છે – ૧ જેના ઉદયથી મતિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને
મતિજ્ઞાનાવરણીય પાપકર્મ કહે છે. ૨ જેના ઉદયથી મુતજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને
શ્રુતજ્ઞાનાવાય પવને કહે છે. ૩ જેના ઉદયથી અવધિજ્ઞાનનું આચછાદન થાય છે તેને
અવધિજ્ઞાનાવરણીય કહે છે.
For Private And Personal Use Only