________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય પણ ઘણા જીવા વચ્ચે એક શરીર ન પામે તેને પ્રત્યેક નામ કર્મ કહેછે. ૩૩ જેના ઉદયથી શરીરના હૃતાદ્ઘિક અવયવા સ્થીર થાય તેને સ્થીર નામ કર્મ કહેછે
૩૪ જેના ઉદ્દયથી શરીરના સર્વ અવયવ સારા હૈય અથવા નાભિના ઉપરતું શરીર સારૂ હાય તેને શુભ નામ મૈં કહેછે.
૩૫ જેના ઉદયથી સર્વ લેાકને પ્રિય થાય તેને સાભાગ્ય નામ કર્મ કહેછે.
૩૬ જેના ઉદયથી વાણીમાં કાકીલાની પેઠે મીઠાશ હાય તેને સુવર નામ કર્મ કહેછે.
૩૭ જેના ઉદયથકી લેાકમાં માનનીય વચન થાય તેને આર્ય નામ કર્મ કહેછે.
૩૮ જેના ઉદ્ભયથી લેકમાં યશઃ કીરતી ગવાય તેને ય શેનામ કર્મ કહેછે.
ગઢ જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાયછે તેને સુરાયુષ્ય રૂપ કહીયે.
૪૦ જેના ઉદયથી મનુષ્યના આયુષ્યની પ્રાપ્તિ થાયછે તેને નાયુષ્ય રૂપ કહીયે.
For Private And Personal Use Only