________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫) ૪ જેના ઉદયથી મનઃપર્યવજ્ઞાનનું આચ્છાદન થાય છે
તેને મન:પર્યવજ્ઞાનાવરણીય કહે છે. છે જેના ઉદયથી કેવળજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને
કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. ૬ જેના ઉદયથી પિતાના ઘરમાં દેવા ગ્ય વસ્તુ છતાં તથા દાનનું મૂળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તેને દાનાંતરાય પાપકર્મ કહે છે. ૭ જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ઘરમાં વસ્તુ
છતાં પણ જે યાચિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને
લાભાંતરાય કમ કહે છે. - જેના ઉદયથી પિતે વન છતાં, સુરૂપ છતાં તથા
ગોપગ વરતુની પ્રાપ્તિ થઈ છતાં પણ તે ભગવાઈ ન શકાય તેને ભેગાંતરાય તથા ઉપગાંતરાય કર્મ કહે છે. આહારાદિ પદાર્થ જે એક વાર ભગવાય છે તેને ભાગ કહે છે. વસ્ત્રાદિ પદાર્થ જે
વારંવાર ગવાય છે તેને ઉપભોગ કહે છે. ૧૦ જેના ઉદયથી પિતે થાવન, રાગરહિત તથા બળવાન
છતાં પણુ પોતાની શક્તિ ફેરવી શકાય નહીં તેને જીતશય પા૫કસ કરે છે.
For Private And Personal Use Only