________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ભીના હોય ત્યાંસુધી ત્યાંજ ઉભો રહે, પછી ઘરના દેરાસર પાસે જઈ ધરતી પુજી ત્યાં પુજાના વસ્ત્ર સફેદ અને ફાટયા વિનાના શુદ્ધ પહેરી અષ્ટ પટ મુખકેષ બાંધે. પછી પિતાના અંગે તિલક કરી હાથ ધોઈ અષ્ટ પ્રકારી પુજા કરે. દેવપુજા અવસરે ૧ મન, ૨ વચન, ૩ કાયા, જ વસ્ત્ર, ૫ ભૂમિ, ૬ પુજાના ઉપગરણ, એ સાત વાના શુદ્ધ રાખવાં. પુંજા વખતે પુરૂષે કદી સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમ સ્ત્રીએ પુરૂષનું વસ્ત્ર પહેરવું નહિ. જે પહેરે તે કામ તથા રાગની વૃદ્ધિ થાય, શુદ્ધ જળ લાવી પ્રભુને પખાળ કરી સંગલુહણાવતી શરીર સુકું કરે, પછી અષ્ટ પ્રકારી પુજા કરે. અષ્ટ પ્રકારી પ્રજાને ક્રમ-જળ, ચંદન, કુસુમ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, એ અષ્ટ પ્રકારી પૂજા જાણવી. કસ્તુરી કેસર કપુર તેણે કરીને મીશ્રીત માહર ચંદનવડે રાગદ્વેષાદિકે રહિત એસઠ ઈદ્ર જેમ પુજા કરી તેમ જ કરવી તે પ્રથમ ચંદનપુજા જાણવી. પછી જાઈ, જાસુસ, ગુલાબ, મોગરે, કુદી, ચંપક, મચકુંદ, સે પાંખડીના કમળ વિગેરે પુથી પુજા કરવી તે દ્વિતીયા પુપપુજા જાણવી. કાળા અગારને કરેલે સાકર સહિત ઘણુ કપુરે સહિત અને ઘણું પ્રયને બનાવેલો એ ધુપ ભગવંત આગળ 6. ખેવ તે તૃતીયા ધુપપૂજા જાણવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવ મનમાં ચિંતવી ત્રણ ઢગલા અખં,
For Private And Personal Use Only