________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) હાજા છાંડીને માતા કરે, તે યાચના કરતાં જે
લકા જાને ત્યાગ તેને થોરિસ કહે છે. ૧૫ પ્રાચના કર્યા છતાં પણ લાભાંતરાયના કદમથી કઈ
વસ્તુ માલધણી આપે નહી તેવાર મનમાં ચિંતા કરે નહી. વિષાદ ન કરે. ઈત્યાદિકનું સહન કરવું
તેને સામાજિક કહે છે. ૧૬ સાધુને રેગ થયે છતે સમ્યક પ્રકારે સહન કરે
તેને સિહ કહે છે. ૧૭ માસ-સાધુને તૃણુના અગ્રભાગ વા
ડાભ પ્રમુખના સંથારાને સ્પર્શ થએ છતે જે દુઃખ
થાય તે સહન કરે તેને સુરક્ષિત કહે છે. ૧૮ પરિણા--સાધુના અંગે ઘણે મેલ થાય તે
મેલ ઉનાળામાં પરસેવાથી ભી જઈને ગધાય તે
પણતે દુર્ગંધને સહન કરવું તેને માર કહે છે. ૧૯ સાપરિસર-કેઇ સ્તવન કરે, માન આપે,
તે પણ મનમાં ઉતકર્મ આણે નહી અને સિક્કા ન થવાથી એક પણ પામે નહી.
For Private And Personal Use Only