________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-૨ જેના ઉદયથી તિર્થંચની ગતિ તથા તિર્યંચની
આનુપૂર્વી પ્રાપ્ત થાય છે તેને તિર્યંચદ્ધિક કહે છે. - ૬૩ જેના ઉદયથી . પૃથ્વીકાયાદિક પાંચ સ્થાવર શરીરની
પ્રાપ્તિ થાય છે તેને એકેદ્રિયજાતિરૂપ પાપકર્મ કહે છે. - ૬૪ જેના ઉદયથી શંખ પ્રમુખ જીવોની જાતિના શરી
રની પ્રાપ્તિ થાય છે તેને બેરે વિયજાતિરૂપ નામકર્મ કહે છે. ૬૫ જેના ઉદયથી જી, માંકડ આદિના શરીરની પ્રાપ્તિ
થાય છે તેને તેરંદ્રિયજાતિરૂપ પાપકર્મ કહે છે. ૬૬ જેના ઉદયથી વૃશ્ચિકારિક જાતિના શરીરની પ્રાપિત
થાય છે તેને ચતુરિંદ્રિયજાતિરૂપ નામકર્મ કહે છે. ૬૭ જેના ઉદયથી ઉંટ વા ગધેડાની ચાલની પેઠે ખરાબ
ગતિ પ્રાપ્ત થાય છે તેને સુવડ એટલે ગુમવિદા
ચેતિ નામ કમી કહે છે. ૬૮ જેના ઉદયથી પિતાના જીભ ચોરી, દાંત હરસ
સેળી પ્રમુખ અવયવે કરી પતેજ હણાય છે તેને
ઉપવાસ નામ કર્મ કહે છે. ૬૯-૭૦–૭૧-૭૨ જેના ઉદયથી ચાર અશુભ વણેદિક એટલે
કાળા રંગ તથા નીલે રંગ એ બે અશુભ વણક દુરભિ , તીખો રસ ને કટ્ટક (ડ) ૨સ એ
For Private And Personal Use Only