SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) રત્નપ્રભા પૃથ્વીના એકલાખ ને એ શહેજાના પર છે, તે મેરૂપર્વતની સભૂતલા પૃથ્વીના ભાગથકી અનુવા એકલાખ ને એ શૌહાર પૃથ્વીના પડમાંથી એકહાર ઉપર સુકીએ અને એક હબર નીચે મુકીએ, બાકી મધ્યમાં એક લાખ કેત્તર હાર પૃથ્વીપિયા, તેમાં તેના વેગે કરીએ, તેમાં નરકના તેર પડે છે, તેનાં વયલાં આંતણે અગીયાર રહ્યાં. તે મણે દશ માંતામાં જીવનપતિની શ નિકાય છે અને એક આંતરૂ ખાલી છે. અસુરકુમાર, ખીજા નાગકુમાર, ત્રીજા સુવર્ધકુમાર, ચોથા વિદ્યુત કુમાર, પાંચમા અગ્નિકુમાર, છઠ્ઠા દ્વીપ કુમાર, સાતમા ઉદધિકુમાર, આઝુમા દિશિકુમા૨, નવમાં વાસુકુમાર, દશમા સ્તનિતકુમાર. એ રીતે દશ પ્ર. કારના ભુવનપતિદેવે તે એકેક્સ નિકાયને વિષે એક ક્ષિણુ શ્રેણીને અને એક ઉત્તરને, એમ એબે ૪ . કુમાર એ વિશેષ્ણુનું સાર્થક પણ એટલા માટે છે કે દેવા બાળકની પેઠે રમે છે. દૃશ ભુવનપતિનિકાય, દક્ષિણ શ્રેણી ઇ. ઉત્તરશ્રેણી દ્ ચૂમરે ખલી ૧ અસુરકુમારનિક્રાય ૨. નાગકુમાનિકાય ૩ સુવણકુમારનિકાય ૐ વિષ્ણુકુંમારનિકાય ધરણેક ભૂતાને વેદવેદવેદાન્નિઈ હરિકત હરિસહુક For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy