________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪)
ઉપભાગ, અનત નીયંગુજી ટાળવાના અતરાયકર્મને
સ્વભાવ છે.
૧ પ્રકૃતિબંધ તે કર્મના સ્વભાવને કàાછે, તે બતાવેછે.
આંખના પાટા સમાન જ્ઞાનાવરણીયકર્મના સ્વભાવ છે. દર્શોનાવરણીયકર્મ પાળીયા સમાન છે, જેમ કેઇએક જીવ રાજાનું દર્શન કરવા વાં પણ પેળીયા. દર્શન કરવા ન આપે, તેમ જીવને સામાન્યપણે સર્વ વસ્તુ દેખવાને સ્ત્રભાષ છે; પશુ દર્શનાવરણીયક્રર્મના ઉદયથી ન દેખે.
ત્રીજી વેદનીય કર્મ તે મધુલિપ્ત તીક્ષ્ણ ખડ્ગની ધારાતુ જે ચાટવુ' તે સમાન છે. જેમ તે ખડ્ગધારાને ચાઢતાં તે મીઠાશ ઉપજે પણ એવારે જીભ કપાય તેવારે અથાતા થાય, એમ શાતાવેદનીયના વિપાક મધ . ચાટવા સરખા છે, અશાતાવેદનીયના વિષાક ખગધારા ચાટવા સરીખા છે. એ એ પ્રકારના વેદનીયકર્મને સ્વભાવ જીવના અવ્યાબાધ ગુણુને શકવાને છે.
ચાથુ` `મેહનીયકમ મદિરાની છાક સમાન છે, જેમ મંદિરા પીધેથકે જીવ નિકલ થાયછે, હિત અહિત કાંઈ જાણતા
For Private And Personal Use Only