________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) વથી, તેમ મેહનીયના ઉદયથી પણ જીવ પરવશ થઈ જાય, ધ ધર્મ ન જાણે એ એહનીય કર્મને સમ્યકત્વદર્શન તથા અનંતચારિત્રગુણું કરવાનો સ્વભાવ છે.
પાંચમું આયુષ્યકસ તે હેડ સમાન છે. જેમ હેડમાં પડેલો માણી નીકળવા વાંછે પણ રાજાના હુકમ વિના નિકળી ન શકે તેમ એ આયુક પણ જે સુખ દુખ કાંઈ પણ ઉપજાવી શકતું નથી તથાપિ ચાર ગતિને વિષે સુખ દુઃખનું આધારભૂત જે શરીર તે માંહે હેડની પેઠે જીવને રાખે છે. અશુભ નકાદિકની ગતિનું આઉખુ ભેગવતે છતે જીવ ત્યાંથી નીકળવા વાંછે પણું આયુષ્ય પૂર્ણ કીધા વિના નીકળી ન શકે. એ કમર અક્ષયસ્થીતિ ગુણને રોકે છે.
છઠું નામકમ ચિતાર સમાન છે. જેમ હુંશીયાર ચિતારે સારાં તથા નરસાં, કાળા વેળા રંગનાં નાનાં મહેતાં અનેક પ્રકારનાં રૂપ લેખે તેમ એ કર્મના ઉદયથી જીવ પણ ચિત્રરૂપ સંસારમાં દેવ તથા મનુપ્રાફિકનાં રૂડાં રૂપ અનેક પ્રકારનાં કરે અને નક, તથા એ કે ક્રિયાદિકનાં માઠાં રૂપ પણ અનેક પ્રકારનાં કરે. એ કી જીવને
રૂ ગુણ રેકે છે.
For Private And Personal Use Only