________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ ) ८ मुं बंधतत्त्वना ४ भेद.
૧ પ્રકૃતિબંધ, ૨ સ્થીતિબંધ, ૩, અનુભાગબધ, ૪ પ્રદેશ બંધ. ૧ પ્રકૃતિ એટલે સ્વભાવ. જ્ઞાનાવરણ કર્મને જ્ઞાન અ
પહા૨ક સ્વભાવ છે. ૨ સામાન્ય ઉપગરૂપ જે દર્શન તેને નાશ કરવાને
સ્વભાવ દર્શનાવરણ કર્મને છે. ૩ અનંત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીયકમને
સ્વભાવ છે.. જ સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાનો મેહનીયકમને
સ્વભાવ છે. ૫ અક્ષયસ્થીતિને ટાળવાનો આયુકતનો સ્વભાવ છે. ૬ શુદ્ધ અવગાહનાને ટાળવાને નામકર્મને સ્વભાવ છે. છ આત્માના અગુરુલઘુ ગુ ણને ટાળવાનો શેત્રકમને
સ્વભાવ છે. ૮ અનત દાન, અનંત લાભ, અનંત છે, અને
For Private And Personal Use Only