________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
લાલ હાય છે,
વર્ષારૂતુમાં ઉત્પન્ન થાય છે રંગે ઇત્યાદિ તેરે દ્વિજીવ છે. ચતુરિંદ્રિય જીવના ભેદ-વિંછી, ખગાઇ, ભ્રમા, ભમ રીયા, તીડ, માખીએ, ડાંસ, મ‰ર, ક*સારી, ખડ માંકડી, પતગ, ઢીંઢણુ આદિને ચઉરે દ્રિ જીવ કહે છે. પંચદ્રિય જીવના ચાર ભેદ છે-૧ દેવતા, ૨ મનુષ્ય, ૩ તીયેંચ, ૪ નારકી.
૧ દેવતાના ચાર પ્રકારછે-૧ વૈમાનિક, ૨ ભુવનપતિ, ૩ વ્યતર અને ૪ જ્યતિષ્ય. વૈમાનિકના બે ભેદ છે-૧ કલ્પ, ૨ કલ્પાતીત.
ઉપર
૧ જેને સ્વામી સેવક સમુધ્ધ છે ને એક ઠેકાણેશ્ર બીજે ઠેકાણે જઇ શકે છે તેને કલ્પ દેવતા કહે છે, જેને સ્વામી સેવકપણું નથી અને પૃથ્વી આવી શકતા નથી તેને કલ્પાતીત કહે છે. મતલકે-૯૫-એટલે આચારવાળા અને કા તીત-આચાર રહીત.
સમભુતલા પૃથ્વી છે ત્યાંથી સાતસે તેવુ જન માંડીને નવસે' જોજન પર્યંત ઉચા ન્યાતિષી દેવતાએ રહે છે. ત્યાંથી એક રાજને આશરે ઉંચા જઇએ ત્યારે દક્ષિણ દિશાએ સાધર્મદેવલાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે, સાધર્મેટવલે કે
For Private And Personal Use Only