________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ગર્ચાતીય તથા મનુષ્યને ૬ છએ સબયણ હાથ સમાછમપદ્રિતીય તથા સમુકમમનુષને એક સેવાતસંઘય હાય છે.
વિગતિને છેવ સંધયણ હાય.કમ્મપયડીમાં સમાઇપાલિતાર્યને એ સંઘયણ કહ્યાં છે, તત્વ કેવલીગમ્ય સવતા તથા નારી સંવય છે, કેમકે સંય તે હાહરચનાવિશેષ છે. તે હાડ દેવતા તથા નારકીને નથી.
વહા સંઘયણવાબે જીવ.-ભુવનપતિ, વ્યંતર, જયેર તિષી અને ચોથા દેવલાક સુધી જઈ શકે છે. કીલીકાસંઘયણવાળે પાંચમા અને છઠ્ઠા દેવલેક સુધી જઈ શકે. અર્ધનાશચસંઘાણી આઠમા દેવક સુધી જાય. નારાચવણકરી દશમા દેવલોક સુધી જાય. રૂષભનારીચેકરી બારમા દેવલોક સુધી જાય. વરૂષભનારાચસંઘયણેકરી ભુવનપતિ, વ્યંતર, તિથી, બાર વિલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરવિમાન અને યાવતું મેક્ષે પણ જાય. એટલે પહેલા સંઘાણવાળા છવ માણે જાય.
જ્યાં જ્યાં સંયણ હેાય ત્યાં ત્યાં સસ્થાન હોય છે સંસ્થાન–શરીરને આકારવિશેષતે સંસ્થાનના ૬ પ્રકાર છે.
૧ સમારંસ, ૨ ન્યાલ, ૩ સાદિ ૪ વામન, ૫ મધ, ૬ હડક. છોને ઉપર મુજબ ૬ સંસ્થાન છે છે. અને પાંચ સંસ્થાન હોય છે. ૧ પરિમંડલ, ૨ જ
For Private And Personal Use Only